45 કરોડથી વધારે ભંડોળ એક્ત્ર થયું રામકથા માટે

શહિદ સૈનિકના પરિવાર માટે સુરતનાં મારૂતિ વીર જવાન ટ્રસ્ટ તરફથી મોટુ ફંડ ઉભુ કરીને શહિદ સૈનિકના પરિવાર જનોને સહયોગ કરવા માટે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધી 45 કરોડથી વધારે ભંડોળ એકત્ર થઇ ગયુ છે. રામકથા 2જી ડિસેમ્બરથી સુરતના સિમાડા ગામ બીઆરટીએસ સર્કલ પર શરૂ થશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.