સજાતિય છોકરાના માતા-પિતાએ છોકરી સાથે લગ્ન કરાવી દીધા અને પછી...

PC: khabarchhe.com

એક યુવક તેના છૂટાછેડા થવાથી ઘણો નિરાશ હતો. માતા-પિતાથી દીકરાની હતાશા જોવાઈ નહીં એટલે માતા-પિતા દીકરાને હોસ્પિટલમાં ડૉક્ટર પાસે સારવાર માટે લઇ ગયા હતા. ડૉક્ટરે જ્યારે નિદાન કરવા માટે યુવકની પૂછપરછ કરી ત્યારે યુવકે ડૉક્ટરને કહ્યું કે, મારે લગ્ન કરવા જ નહોતા. મારા માતા-પિતાએ પરાણે મારા લગ્ન કરાવ્યા હતા. આ બાબતે જ્યારે માતા-પિતાને ડૉક્ટરે પૂછ્યું ત્યારે તેમને કહ્યું કે, છોકરાઓ બધા શરમાળ હોય એટલા માટે લગ્ન કરવાની ના પાડે.

દીકરો લગ્ન કરવાની ના પાડતો હોવા છતા પણ માતા-પિતાએ તેના લગ્ન કરાવ્યા અને લગ્નના માત્ર થોડા દિવસોમાં પત્ની પિયર ચાલી ગઈ હતી. તે યુવક સાથે રહેવા માટે તૈયાર જ ન હતી અને અંતે બંનેના છૂટાછેડા થઇ ગયા. યુવક શા માટે લગ્ન કરવાની ના પાડતો હતો તેનું કારણ જાણવા માટે જુઓ વીડિયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp