ગુંદાળાના નવ મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય જાહેર કરતા મુખ્યમંત્રી

PC: gujaratinformation.net

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં કચ્છના લોરિયા પાસે થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા રાજકોટ જિલ્લાના મોટા ગુંદાળાના નવ મૃતકોના પ્રત્યેકના પરિવારને ચાર લાખની સહાય માનવતાના ધોરણે જાહેર કરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.