કુખ્યાત ઈજ્જુ શેખની જમીન પ્રકરણમાં ધરપકડ

PC: khabarchhe.com

અંધારી આલમ સાથે સંકળાયેલો અને મુંબઈ બ્લાસ્ટ કેસ ઉપરાંત વલસાડ આરડીએક્સ લેન્ડીંગ પ્રકરણમાં સંડોવાયેલા અને કોર્ટમાંથી છુટેલા ઈજ્જુ શેખની પોલીસ જમીન પ્રકરણમાં ધરપકડ કરી 2 દિવસનાં રિમાન્ડ પર લીધો છે. નંદિગ્રામ પાસે આવેલી જમીનનો છેલ્લા બે વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. જાન્યુઆરી-2017 માં પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. નંદિગ્રામ પાસેની જમીનને સોનાની લગડી જેવી માનવામાં આવે છે. ઈજ્જુ હાલ રિમાન્ડ પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.