કતાર જવા માટે હવે વીઝાની જરૂર નહીં પડે

PC: dohanews.co

કતારમાં ફરવા જવા માગતા ભારતીયો માટે આનંદના સમાચાર છે. કતારે ભારતના નાગરિકો માટે વીઝા વગર તેમના દેશમાં પ્રવેશ આપવાની જાહેરાત કરી છે. ભારત સહિત અન્ય 80 દેશોના પ્રવાસીઓને પણ કતારમાં ટ્રાવેલ કરવા માટે વીઝાની જરૂર નહીં પડે. આ પહેલ અંતર્ગત 33 દેશોના નાગરિકો 180 દિવસ અને 47 દેશોના નાગરિકો 30 દિવસ સુધી કતારમાં વીઝા વગર રોકાઈ શકશે. પર્યટનને પ્રોત્સાહન આપવા માટે કતાર સરકારે આ નિર્ણય લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.