વારંવાર માથું દુખતું હોય તો કરો આ આસન

PC: beyogi.com

યોગના માધ્યમથી તમે માથાના દુખાવાની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છે. તમે અર્ધ શીર્ષાસન કરીને વારંવાર થતા માથાના દુખાવાની સમસ્યાને દૂર કરી શકો છો. અર્ધ શીર્ષાસન કરવા માટે વ્રજાસનમાં બેસવું. કમરને સીધી રાખવી. આંગળીઓને ઇન્ટરલોક કરીને જમીન પર ટકાવી દેવી. સાથે જ માથાના ઉપરના ભાગને પોતાના હાથ પર ટકાવીને જમીન પર લઈ જવું. તમે આ સ્થિતિમાં જેટલા સમય સુધી રોકાય શકો રોકાવ, પછી ધીમે-ધીમે ઘૂંટણને જમીન પર મૂકો અને આ આસન કરતા રહો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.