મધ્ય પ્રદેશમાં 'પદ્માવતી' રીલિઝ નહીં થાયઃ CM શિવરાજ ચૌહાણ
સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘પદ્માવતી’ના રીલિઝને લઈને ચાલી રહેલા વિવાદને ધ્યાનમાં રાખી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભોપાલમાં કેટલાક સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ સાથે મળીને આ નિર્ણય લીધો હતો કે આ વિવાદીત ફિલ્મને તેમના રાજ્યના થિયેટરોમાં રીલિઝ કરવા દેવામાં નહીં આવે. અહીં પણ રાાજપૂત સમાજના લોકોએ ફિલ્મની વિરુદ્ધમાં ફરિયાદ નોઁધાવી હતી. આ ફિલ્મનો આખા દેશમાં વિરોધ થતા ફિલ્મના નિર્માતાઓને ફિલ્મની રીલિઝ ડેટ પાછળ ઠેલવવાની જાહેરાત કરવી પડી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.