સાધ્વી પ્રજ્ઞાએ ફરી સોનિયા-રાહુલ માટે ન કહેવાનું કહી દીધું
વિવાદીત નિવેદનો માટે જાણીતી ભાજપની સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ ફરી એક વાર વિવાદનો મધપૂડો છંછેડી દીધો છે. સાધ્વીએ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સોનિયાના પુત્ર રાહુલ ગાંધી સામે હમલો બોલાવ્યો હતો. મંગળવારે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં આયોજિત એક કાર્યક્રમમાં સાધ્વી પ્રજ્ઞાએ પોતાના સંબોધનમાં કોંગ્રેસના બનેં નેતાઓને