Latest

શું ડમી સ્કૂલિંગ કરતા વિદ્યાર્થીઓ ધો. 12 બોર્ડની પરીક્ષા નહીં આપી શકે? 

ગુજરાત અને દેશભરમાં આજે એક મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થઈ છે. એક બાજુ દરેક વાલી પોતાના બાળકને ડોક્ટર કે એન્જિનિયર બનાવવા માંગે છે. અને આ માટે NEET અને JEE જેવી પરીક્ષાઓ આપવી અનિવાર્ય બની ગઈ છે. બીજી બાજુ આ પરીક્ષાઓ એટલી અઘરી અને સ્પર્ધાત્મક બની ગઈ છે કે માત્ર સ્કૂલના ભણતરથી...
Education 
Read More...

કાજલે કહ્યું- અલ્પેશ સાથેના સંબંધની પરિવારને દોઢ વર્ષથી જાણ હતી, તેમણે મંજૂરી ન આપતા 6 મહિના પહેલા લગ્ન કર્યા હવે જો કોઈએ...

ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા હાલ પોતાના ગીતોને કારણે નહીં, પરંતુ પ્રેમ લગ્નને કારણે છે. પરિવારની સંમતિ વિના પ્રેમલગ્ન કરી લેવાના આક્ષેપ સાથે કાજલ મહેરિયાના પરિવારે સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેના પગલે મહેરિયા સમાજ અને ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે. 19 એપ્રિલે મહેરિયા પરિવાર સહિત સમાજના ...
Gujarat 
Read More...

હોમિયોપેથી- સફેદ ગોળિયો ખરેખર કઇ રીતે અસર કરે છે, શું કહે છે વિજ્ઞાન? 

હોમિયોપેથીને લઈને વર્ષો જૂનો એક વિવાદ ચાલે છે. શું આ સારવાર પદ્ધતિ ખરેખર અસર કરે છે,  તેમાં વાસ્તવિક કોઇ વૈજ્ઞાનિક અસર પણ છે ખરી? તો આ પ્રશ્નોના જવાબ માટે જોઇએ કે આ અંગે વૈજ્ઞાનિક અભ્યાસો શું કહે છે? દુનિયાભરમાં કરાયેલા કેટલાક મહત્વપૂર્ણ અભ્યાસોમાં જોવા મળ્યું છે કે હોમિયોપેથીની અસર ઘણા...
Charcha Patra 
Read More...

એક ડિલિવરી બોયના નામે થયો કરોડોનો ધંધો? પાન કાર્ડ દ્વારા કરી છેતરપિંડી, હવે તેના ઘરે  ITની નોટિસ આવી!

ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક ગરીબ ડિલિવરી બોયના પાન કાર્ડનો દુરુપયોગ કરીને તેના નામે કરોડો રૂપિયાનો છેતરપિંડીનો ધંધો બતાવવામાં આવ્યો હતો. પીડિત ન્યાય માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડાદોડી કરી રહ્યો છે, પરંતુ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા તે માનસિક રીતે...
National 
Read More...

ઈરાને ખામેનેઇને નિધનના 50 દિવસ બાદ પણ શા માટે દફનાવાયા નથી? નિષ્ણાતે જણાવ્યું આ કારણ

ઈરાનની સાંસ્કૃતિક અને રાજકીય પરંપરાઓથી તદ્દન વિપરીત દેશના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઇને હજુ સુધી દફનાવવામાં આવ્યા નથી. અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલામાં 86 વર્ષીય ખામેનેઇનો જીવ જતો રહ્યો હતો. આ ઘટનાને લગભગ 50 દિવસ વીતી ગયા હોવા છતા ઈરાની સરકારે તેમના દફન માટેનું સ્થાન પણ નક્કી કર્યું નથી....
World 
Read More...

શાર્ક ટેન્ક ઈન્ડિયાના જજ નમિતા થાપરના નમાઝવાળા વીડિયો પર મચી ગયો હોબાળો

છેલ્લા કેટલાક અઠવાડિયામાં ધાર્મિક વિવાદોનો મુદ્દો કોર્પોરેટ ઈન્ડિયા સાથે વધુને વધુ જોડાયેલો રહ્યો છે. દેશની સૌથી મોટી IT કંપની, TCSમાં ચાલી રહેલા ધર્મ પરિવર્તન કૌભાંડનો મામલો હજુ શાંત નથી થયો, ત્યાં ચશ્મા કંપની લેન્સકાર્ટના ડ્રેસ કોડે હોબાળો મચાવ્યો હતો. આ બધાની વચ્ચે હવે, શાર્ક ટેન્ક ઈન્ડિયાના...
Business 
Read More...

ટ્રમ્પ પાસે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે 3 અન્ય વિકલ્પો હતા, તો પછી તેમણે નાકાબંધી કેમ પસંદ કરી?

શુક્રવારે, ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાગચીએ X પર એક પોસ્ટમાં જાહેરાત કરી હતી કે, યુદ્ધવિરામના બાકીના સમયગાળા માટે હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પરંતુ ઈરાનની જાહેરાતના થોડા કલાકો પછી, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે હોર્મુઝમાં 'US નાકાબંધી' ચાલુ રહેશે. જોકે, ઈરાને...
World 
Read More...

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 21-04-2026 વાર- મંગળવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય લેવું. વૃષભ - પતિ પત્નીના સંબંધ મજબૂત બનાવો, વિદ્યા અભ્યાસ સંતાનોની બાબતમાં ધ્યાન આપવું, આજે માતાજીનું સ્મરણ ચોકસ કરો. મિથુન - તમારી બચતમાં આજે વધારો થશે, શત્રુઓ તમારા પર હાવી...
Astro and Religion 
Read More...

ગુજરાતના યુવાન સાથે લેન્સકાર્ટે એવું શું કર્યું કે ચારેબાજુ થઈ રહ્યો છે વિરોધ

ચશ્મા બનાવતી કંપની લેન્સકાર્ટ એક નવા વિવાદમાં ફસાઈ ગઈ છે. કંપનીના ભૂતપૂર્વ કર્મચારી હોવાનો દાવો કરતા એક યુવકે દાવો કર્યો છે કે ધાર્મિક ચિન્હો કાઢવાનો ઇનકાર કરવા બદલ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. કંપનીના ભૂતપૂર્વ કર્મચારી હોવાનો દાવો કરતા જીલ સોગસિયાએ એક વીડિયો બહાર પાડ્યો છે, જેમાં દાવો...
Gujarat 
Read More...

અમેરિકામાં પિતાએ પોતાના 7 બાળકોને ગોળી મારી દીધી

અમેરિકાના લુઇસિયાનામાં થયેલા સામૂહિક ગોળીબારથી ખળભળાટ મચી ગયો છે. એક વ્યક્તિએ 8 બાળકોને ગોળી મારીને મારી નાખ્યા. જેમાંથી 7 તેના પોતાના બાળકો હતા. મૃતક બધા બાળકો 1થી 11 વર્ષના હોવાનું જાણવા મળે છે. પોલીસે આરોપીનો પીછો કર્યો અને ગોળીબાર કર્યો, જેના પરિણામે તે ગોળીબારમાં તેનું મોત થયું. પોલીસે...
World 
Read More...

જે ચાવાળાને ત્યાં અખિલેશે ચા પીધી ત્યાં દરોડા પડ્યા કે એલ્યુમિનિયમના વાસણ ન ચાલે પછી અખિલેશે...

ઉત્તર પ્રદેશના ફતેહપુરનો એક નાનો ચા વેચનાર આર્યન યાદવ હાલમાં ચર્ચામાં છે. થોડા મહિનાઓ અગાઉ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે તેની દુકાનની મુલાકાત લીધી હતી અને ચા પીધી હતી, ત્યારબાદથી આર્યનનો દાવો છે કે તેની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેનું કહેવું છે કે પહેલા બધું સામાન્ય હતું, પરંતુ...
National 
Read More...

શું કોંગ્રેસ અને  AAPનું અંદર-અંદર સેટિંગ છે?

ગુજરાતમાં કોંગ્રેસ મરવાના વાંકે જીવી રહી છે અને આમ આદમી પાર્ટી ખૂબ જ ઝડપથી આગળ આવી રહી છે. આ તો હાલ સુધી બન્નેનો ભૂતકાળ થયો પરંતુ તેમનું ભવિષ્ય શું હશે અને વર્તમાન શું છે. કેટલાક રાજકીય વિશ્લેષકો કહે છે કે બન્ને પાર્ટીઓ સમજી ગઇ છે કે જો જુદા જુદા લડીશું...
Politics 
Read More...

Webstories

National

એક ડિલિવરી બોયના નામે થયો કરોડોનો ધંધો? પાન કાર્ડ દ્વારા કરી છેતરપિંડી, હવે તેના ઘરે  ITની નોટિસ આવી!

એક ડિલિવરી બોયના નામે થયો કરોડોનો ધંધો? પાન કાર્ડ દ્વારા કરી છેતરપિંડી, હવે તેના ઘરે  ITની નોટિસ આવી!
National 
Read More...

Entertainment

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!
Entertainment 
Read More...

Gujarat

કાજલે કહ્યું- અલ્પેશ સાથેના સંબંધની પરિવારને દોઢ વર્ષથી જાણ હતી, તેમણે મંજૂરી ન આપતા 6 મહિના પહેલા લગ્ન કર્યા હવે જો કોઈએ... કાજલે કહ્યું- અલ્પેશ સાથેના સંબંધની પરિવારને દોઢ વર્ષથી જાણ હતી, તેમણે મંજૂરી ન આપતા 6 મહિના પહેલા લગ્ન કર્યા હવે જો કોઈએ...
ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા હાલ પોતાના ગીતોને કારણે નહીં, પરંતુ પ્રેમ લગ્નને કારણે છે. પરિવારની સંમતિ વિના પ્રેમલગ્ન કરી...
ગુજરાતના યુવાન સાથે લેન્સકાર્ટે એવું શું કર્યું કે ચારેબાજુ થઈ રહ્યો છે વિરોધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.