Khabarchhe Latest Gujarati News

'મુસ્લિમોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ...' ઝોહરાનના નિવેદનથી ગુસ્સે થયેલા ટ્રમ્પ સમર્થકે આવું નિવેદન કેમ આપ્યું?

અમેરિકામાં ફરી એકવાર રાજકીય નિવેદનબાજી તેજ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર સમર્થક અને જમણેરી રાજકીય કાર્યકર્તા લૌરા લૂમરે ન્યૂ યોર્ક શહેરના મેયર ઝોહરાન મમદાનીના નિવેદન પર આકરા પ્રહારો કર્યા છે. લૂમરની આ ખૂબ જ વિવાદાસ્પદ ટિપ્પણી મામદાનીએ ઇઝરાયલી PM બેન્જામિન નેતન્યાહૂને 'યુદ્ધ ગુનેગાર' ગણાવ્યા અને તેમનું...
World 
Read More...

‘ઘરે-ઘરે જઈને કાયમી નિવાસ...’ કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે SIR પ્રક્રિયાને હેન્ડલ કરવા માટે આ પદ્ધતિ અપનાવી!

ચૂંટણી પંચ હાલમાં કર્ણાટકમાં મતદાર યાદીનું ખાસ સઘન સંશોધન (SIR) કરી રહ્યું છે. આ દરમિયાન, રાજ્યના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે રાજ્યભરના ઘરોમાં જઈને કાયમી નિવાસ પ્રમાણપત્ર (PRC) અને જાતિ પ્રમાણપત્રોનું વિતરણ કરવાની ઝુંબેશ શરૂ કરી છે. ભાજપ અને JD(S)નો આરોપ છે કે આ સમગ્ર...
Politics 
Read More...

શું દેશમાં ખાંડનો અભાવ છે? અચાનક ભાવમાં વધારો... જાણો શું છે કારણ

છેલ્લા એક મહિનામાં એક્સ-ફેક્ટરી ખાંડના ભાવમાં આશરે 15 ટકાનો વધારો થયો છે, જેના કારણે બજારમાં અછતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. જોકે, ઓલ ઈન્ડિયા સુગર ટ્રેડ એસોસિએશન (AISTA)એ જણાવ્યું છે કે દેશમાં સ્થાનિક માંગને પહોંચી વળવા માટે ખાંડનો પૂરતો સ્ટોક છે. દેશમાં ખાંડની અછત અંગે...
Business 
Read More...

રાજા રઘુવંશી કેસ: સોનમ ફરી જેલ ભેગી થેશે, સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘આરોપી જામીનની હકદાર નથી’

મેઘાલય હનીમૂન હ*ત્યા કેસની આરોપી સોનમે ફરી જેલ ભેગું થવું પડશે. સુપ્રીમ કોર્ટે તેના જામીન રદ કરતા 3 અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. તેના પતિ રાજા રઘુવંશીનો જીવ લેવાની આરોપી સોનમના જામીન રદ કરતા કોર્ટે માન્યું કે તે જામીન માટે હકદાર નથી. જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ...
National 
Read More...

જો તમે વારસામાં મળેલું સોનું વેચવા માંગતા હોવ તો પણ તમારે તેનું બિલ આપવું પડશે! બિલ નહીં હોય તો...

જો તમે ઘરે રાખેલા સોનાના દાગીના, વારસામાં મળેલું સોનું, સિક્કા અથવા બિસ્કિટ વેચવાનું વિચારી રહ્યા છો, તો માત્ર સોનાની કિંમત કેટલી છે તેની કોઈ જરૂરી નથી. એ પણ મહત્વનું છે કે તમે સોનું જાતે ખરીદ્યું છે, કોઈની પાસેથી ભેટ તરીકે મેળવ્યું છે કે વારસામાં મળ્યું છે....
Business 
Read More...

અણ્ણા હજારેએ સરકારને લખ્યો પત્ર, મંત્રીનું રાજીનામું લેવાથી સરકાર સત્તા નથી ગુમાવતી પણ...

દેશમાં ચાલી રહેલા 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના આંદોલન વચ્ચે પ્રખ્યાત સામાજિક કાર્યકર અણ્ણા હજારેએ બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને સરકારને વિદ્યાર્થીઓ સાથે વાતચીત શરૂ કરવા આગ્રહ કર્યો છે. 2011ના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અને માહિતી અધિકાર અભિયાનનું નેતૃત્વ કરનાર અણ્ણા હજારેએ પ્રધાનમંત્રીને જણાવ્યું હતું કે, કોઈ...
Politics 
Read More...

ભૂવાએ કેન્સરના દર્દીને દવા બંધ કરી બાધા રાખવા કહ્યું, પકડાયો, લોકો કેમ ફંસાય છે? 

શું કોઇ ભૂવો કેન્સર મટાડી શકે. સ્પષ્ટ જવાબ છે ના. પરંતુ લોકો ને છેતરતા ઘણા ભૂવા સક્રિય છે. જ્યારે પોલીસને ખબર પડે ત્યારે તે એક્શન લે છે પરંતુ જ્યાં સુધી લોકો જાગૃત નહીં બને ત્યાર સુધી આવું બનતું જ  રહેશે.  આવા જ એક કિસ્સામાં બનાસકાંઠાના ધાનેરા તાલુકાના હડતા ગામેથી નરેશ...
Charcha Patra 
Read More...

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, જનજીવન ખોરવાયું, છેલ્લા 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ, વલસાડ જળમગ્ન

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ થઇ રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 213 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડ જિલ્લો જળબંબાકાર થઈ ગયો છે. આજે 23 જુલાઈએ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં આજે રેડ એલર્ટ અપાયું છે. જ્યારે ...
Gujarat 
Read More...

વિદ્યાર્થીઓના આંદોલનના સમર્થનમાં આવ્યો સલમાન ખાન, કહ્યું- મને આશા છે કે સરકાર...

NEET-UG પેપર લીક મામલે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનને હવે બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનનું પણ સમર્થન મળ્યું છે. આ મુદ્દા પર અવાજ ઉઠાવનારા તેઓ કદાચ સૌથી મોટા સેલિબ્રિટી છે. સલમાને ખુશી વ્યક્ત કરી હતી કે દેશની બહેતર શિક્ષણ વ્યવસ્થા માટે તમામ વિદ્યાર્થીઓ એકજૂથ...
Entertainment 
Read More...

પેપર લીકના દોષિતોને સજા, ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં સુનાવણી... PM મોદીની જાહેરાતના 5 મોટા સંદેશ

NEET-UG પેપર લીક વિવાદ અને વિદ્યાર્થીઓના દેશવ્યાપી વિરોધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે એક મોટો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકાર પેપર લીકના કેસોમાં ઝડપી સુનાવણી અને દોષિતોને કડક સજા અપાવવા માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના કરશે. યુવાનોના ભવિષ્યને જોખમમાં મૂકનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. વડાપ્રધાન...
Politics 
Read More...

મેઘરાજાએ સુરતની જનતાને ધ્યાને રાખી પાલિકા અને તંત્રની પોલ ખોલી નાખી છે

ડાયમંડ સિટી, ટેક્સટાઈલ હબ અને ગુજરાતની આર્થિક રાજધાની તરીકે ઓળખાતું સુરત શહેર ફરી એકવાર મેઘરાજાના પ્રકોપ સામે નિર્વસ્ત્ર ઊભું છે. જુલાઈ 2026ના પહેલા અઠવાડિયામાં ધોધમાર વરસાદે કેટલાક વિસ્તારોમાં 18 ઈંચ સુધીના વરસાદે શહેરને પાણીમાં ડુબાડી દીધું. રિંગ રોડ, કતારગામ, રાંદેર, અડાજણ, કાપોદ્રા અને સેન્ટ્રલ ઝોન...
Gujarat 
Read More...

ખરાબ એન્જિન, માઇલેજમાં ઘટાડો... શું ઇથેનોલનું પ્રમાણ વધશે? સરકારે E20 પેટ્રોલ પર સંસદમાં આપ્યો જવાબ

છેલ્લા કેટલાક દિવસોથી E20 પેટ્રોલની ચર્ચાઓએ જોર પકડ્યું છે. રસ્તાઓથી લઈને સોશિયલ મીડિયા સુધી, દરેક જગ્યાએ ઇથેનોલ મિશ્રણ અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આજે આ મુદ્દો હવે સંસદમાં પહોંચી ગયો છે. કોઇએ માઇલેજ ઘટવાની વાત કહી તો કોઇએ વાહનના કમ્પોનેન્ટ્સને નુકસાન થવાની ફરિયાદ કરી છે. જો તમે પણ...
Politics 
Read More...

Webstories

National

રાજા રઘુવંશી કેસ: સોનમ ફરી જેલ ભેગી થેશે, સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘આરોપી જામીનની હકદાર નથી’

રાજા રઘુવંશી કેસ: સોનમ ફરી જેલ ભેગી થેશે, સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘આરોપી જામીનની હકદાર નથી’
National 
Read More...

Entertainment

વિદ્યાર્થીઓના આંદોલનના સમર્થનમાં આવ્યો સલમાન ખાન, કહ્યું- મને આશા છે કે સરકાર...

વિદ્યાર્થીઓના આંદોલનના સમર્થનમાં આવ્યો સલમાન ખાન, કહ્યું- મને આશા છે કે સરકાર...
Entertainment 
Read More...

Gujarat

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, જનજીવન ખોરવાયું, છેલ્લા 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ, વલસાડ જળમગ્ન દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, જનજીવન ખોરવાયું, છેલ્લા 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ, વલસાડ જળમગ્ન
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ થઇ રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 213 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડ...
મેઘરાજાએ સુરતની જનતાને ધ્યાને રાખી પાલિકા અને તંત્રની પોલ ખોલી નાખી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.