Khabarchhe Latest Gujarati News

સુરતની હાલત પર રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા પણ પરેશાન

સુરત મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ આ એક વીડિયોથી પોકળ સાબિત થયા છે. ભાજપના જ સાંસદે વીડિયો બનાવીને તંત્રની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠાવતા રાજકારણમાં પણ ભૂકંપ સર્જાયો છે. રવિવારે ઈચ્છાપોર વિસ્તારમાંથી એરપોર્ટ જઈ રહેલા ગોવિંદ ધોળકિયા રસ્તાની અત્યંત બિસ્માર અને કાદવ-કીચડથી ભરેલી હાલત જોઈને રોષે ભરાયા હતા. તેમણે ચાલુ કારમાંથી જ...
Gujarat 
Read More...

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી- આગામી 48 કલાકમાં અતિભારે વરસાદની શક્યતા

ગુજરાતમાં ફરી એકવાર મેઘાએ મંડાણ માંડ્યા છે છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલ છે, વરસાદમાં વિલંબ થતા અનેક વિસ્તારોમાં વાવણી પર પણ અસર પડી છે. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 48 કલાકમાં રાજ્ય કેવું વાતાવરણ રહેશે તેને લઇને આગાહી કરી કરી છે. આ...
Gujarat 
Read More...

અમદાવાદમાં છેલ્લા 2 દિવસથી દીપડાની હાજરીથી લોકોમાં ભયનો માહોલ

અમદાવાદમાં છેલ્લા બે દિવસથી દીપડાની હાજરીને પગલે નાગરિકોમાં રે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પહેલા શેલા વિસ્તારમાં દીપડો દેખાયો હતો, ત્યારબાદ હવે દાવો કરવામાં આવી રહ્યો છે કે, ત્યાંથી આશરે 26 કિલોમીટર દૂર ઝુંડાલ-ચાંદખેડા વિસ્તારમાં પણ દીપડો જોવા મળ્યો છે. 20મી જુલાઈની રાત્રે ઝુંડાલથી ચાંદખેડા માધવ હોમ્સની સામે...
Gujarat 
Read More...

દિલ્હી તરફ કૂચ કરી રહેલા અન્નદાતાઓને મોટી રાહત, સરકારે 2 મુખ્ય માંગણીઓ સ્વીકારી

'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના વિરોધ પ્રદર્શન વચ્ચે, મંગળવારે મોટી સંખ્યામાં ખેડૂતો પ્રસ્તાવિત ભારત-અમેરિકા વેપાર કરારનો વિરોધ કરવા માટે દિલ્હી તરફ કૂચ કરી હતી. જોકે, તેમને શંભુ સરહદ પર રોકી દેવામાં આવ્યા હતા અને ત્યાં છાવણી નાખવાની ફરજ પાડવામાં આવી હતી. CJP આંદોલનને કારણે પહેલા જ...
National 
Read More...

સોનમ વાંગચુક પર સુનાવણી દરમિયાન શું-શું દલીલો થઇ, કોર્ટે કેવી રીતે મેદાંતા શિફ્ટ કરવા માટે આપી સંમત્તિ?

દિલ્હી હાઈકોર્ટે મંગળવારે સોનમ વાંગચુક અંગે એક મોટો ચૂકાદો આપ્યો હતો. કોર્ટે તેમને સફદરજંગ હોસ્પિટલથી મેદાંતા શિફ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. કેન્દ્ર સરકારે પણ આ પગલા માટે સંમતિ આપી. સુનાવણી દરમિયાન વિવિધ દલીલો રજૂ કરવામાં આવી હતી, પરંતુ આખરે, કોર્ટે તેમને સફદરજંગથી ડિસ્ચાર્જ કરવાની મંજૂરી આપી. કોર્ટે કહ્યું...
National 
Read More...

ગુજરાતના 28 IAS અધિકારીની બદલી, સુરતને મળ્યા નવા ડેપ્યુટી કમિશનર

ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફાર કરતા 28 ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીઓની બદલી અને નવી નિમણૂકોના આદેશો જાહેર કર્યા છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા 21 જુલાઈ, 2026ના રોજ બહાર પાડવામાં આવેલી નોટિફિકેશન મુજબ વિવિધ મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા વિકાસ અધિકારીઓ (...
Gujarat 
Read More...

ભારતીય ક્રિકેટમાં BCCI લાગૂ કરશે નવા નિયમો, આ છે સંપૂર્ણ યાદી

BCCI મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) દ્વારા સ્થાનિક ક્રિકેટમાં પ્રસ્તાવિત નવા ક્રિકેટ નિયમો લાગૂ કરવા માટે તૈયાર છે. આ નિયમો રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જેવી ટૂર્નામેન્ટમાં લાગૂ થશે. આ ફેરફારો ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં દિવસના અંતિમ ઓવર સંબંધિત નિયમોથી લઈને હેડ કોચને મેદાનમાં આવવા દેવા...
Sports 
Read More...

અમદાવાદમાં McDonald'sની રેસ્ટોરાં રાતોરાત કેમ સીલ મારી દેવાઈ? જાણો શું છે આખો મામલો?

અમદાવાદમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા ગ્રાહકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. નરોડા વિસ્તારમાં હંસપુરા પાસે આવેલી McDonald's રેસ્ટોરન્ટ દ્વારા ઓનલાઈન વેજ બર્ગરનો ઓર્ડર આપનાર યુવકને નોનવેજ બર્ગર મોકલી આપવામાં આવ્યું હતું. આ ગંભીર બેદરકારી સામે યુવકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી, જેને કારણે, અધિકારીઓએ...
Gujarat 
Read More...

‘યુવાનોના ભવિષ્ય સાથે ચેડા નહીં થવા દઈએ’, PM મોદી NEET પેપર લીક પર બોલ્યા

'કોકરોચ જનતા પાર્ટી'ની સંસદ કૂચ પછી PM નરેન્દ્ર મોદીએ NEET પેપર લીક અંગે પોતાનું પહેલું નિવેદન આપ્યું છે. NDA સંસદીય પક્ષની બેઠકમાં બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે યુવાનોના ભવિષ્ય સાથે કોઈ ચેડા કરવામાં આવશે નહીં અને પેપર લીક માટે જવાબદાર લોકોને શક્ય તેટલી કડક...
Politics 
Read More...

SBI ફંડના શેર માત્ર 7% પર લિસ્ટ થયા, પરંતુ બ્રોકરેજે આપ્યો મોટો ટારગેટ!

શેરબજારમાં અસ્થિરતા વચ્ચે, SBI ફંડ્સ મેનેજમેન્ટના શેરનું લિસ્ટિંગ સારું થયું નથી, જેટલી અપેક્ષાઓ રાખવામાં આવી રહી હતી. લિસ્ટિંગ પહેલાં કંપનીના શેર ગ્રે માર્કેટમાં 16% થી વધુના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા હતા; પરંતુ, હવે આ કંપનીના શેરોની લિસ્ટિંગ 7%ના પ્રીમિયમ પર થયું છે. SBI ફંડ્સ મેનેજમેન્ટના...
Business 
Read More...

આ IAS ઓફિસર એટલા ઈમાનદાર છે કે 20 વર્ષમાં 25 વાર ટ્રાન્સફર થઈ ગયું છે

મહારાષ્ટ્ર કેડરના IAS અધિકારી તુકારામ મુંઢે તેમની કડક કામ કરવાની પદ્ધતિ અને નિયમનું પાલન કરનારા ઓફિસર તરીકે જાણીતા છે. આના કારણે તુકારામ મુંઢેની કારકિર્દી દરમિયાન અનેક બદલીઓ થઈ ચુકી છે. મુંઢેની 20 વર્ષની કારકિર્દીમાં 25 વખત બદલી કરવામાં આવી છે. થોડા વર્ષો પહેલા, તુકારામ મુંઢેને મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ...
National 
Read More...

દિલ્હીમાં CM ઓમર અબ્દુલ્લા પર ધરણા પર બેઠા, કહ્યું— ‘સરકારે પોતાનું વચન પૂરું ન કર્યું’

જમ્મુ-કાશ્મીરને તાત્કાલિક પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે અને મોદી સરકારને સંસદ તેમજ સુપ્રીમ કોર્ટ સમક્ષ આપેલું વચન પૂરું કરવાની અપીલ કરવા માટે નેશનલ કોન્ફરન્સ (NC) એ સોમવારે દિલ્હીમાં ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સંસદના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાની આગેવાની હેઠળ પાર્ટીના નેતાઓ...
Politics 
Read More...

Webstories

National

દિલ્હી તરફ કૂચ કરી રહેલા અન્નદાતાઓને મોટી રાહત, સરકારે 2 મુખ્ય માંગણીઓ સ્વીકારી

દિલ્હી તરફ કૂચ કરી રહેલા અન્નદાતાઓને મોટી રાહત, સરકારે  2 મુખ્ય માંગણીઓ સ્વીકારી
National 
Read More...

Entertainment

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત: કાર્તિક આર્યન-મામૂટી શ્રેષ્ઠ અભિનેતા, યામી શ્રેષ્ઠ અભિનેત્રી; 'શ્રીકાંત' શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત: કાર્તિક આર્યન-મામૂટી શ્રેષ્ઠ અભિનેતા, યામી શ્રેષ્ઠ અભિનેત્રી; 'શ્રીકાંત' શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ
Entertainment 
Read More...

Gujarat

સુરતની હાલત પર રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા પણ પરેશાન સુરતની હાલત પર રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા પણ પરેશાન
સુરત મહાનગરપાલિકાના પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ આ એક વીડિયોથી પોકળ સાબિત થયા છે. ભાજપના જ સાંસદે વીડિયો બનાવીને તંત્રની નિષ્ક્રિયતા પર...
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી- આગામી 48 કલાકમાં અતિભારે વરસાદની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.