Khabarchhe Latest Gujarati News

80ની ઉંમરે 22 વર્ષથી સરકારી ઓફિસના ધક્કા ખાઈ રહ્યા છે શહીદના માતા, કહ્યું- શૌર્ય ચક્ર પણ પાછું લઈ લો, હવે હિંમત નથી

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં, શૌર્ય ચક્ર વિજેતાનો પરિવાર 22 વર્ષથી કથિત સરકારી નિષ્ફળતાનો સામનો કરી રહ્યો છે. શહીદ સહાયક કમાન્ડન્ટ વિવેક સક્સેનાએ દેશની રક્ષા કરતી વખતે પોતાના જીવનું બલિદાન આપ્યું. જોકે, સરકારે હજુ સુધી તેમના પરિવારને જમીન આપવાનું પોતાનું વચન પૂર્ણ કર્યું નથી. આ 22 વર્ષોમાં, પરિવારે...
National 
Read More...

સ્વામિનારાયણ સંસ્થા BAPS સાથે સંકળાયેલા લોકોની મુલાકાત પહેલા પેરિસમાં મહિલાઓને ગાયબ થવા ફરમાન થતા વિવાદ, એફિલ ટાવર કર્મચારીઓની હડતાળ

ફ્રાન્સના પેરિસમાં પ્રખ્યાત એફિલ ટાવર સોમવારે સ્ટાફ હડતાળને કારણે બંધ રહ્યો. કર્મચારીઓએ હડતાળ પર ઉતર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે થોડા દિવસ પહેલા એક હિન્દુ ધાર્મિક જૂથની મુલાકાત દરમિયાન મહિલા સ્ટાફ સભ્યોને ત્યાંથી હટાવી દેવામાં આવી હતી. આ માહિતી સ્ટાફ અને મેનેજમેન્ટે આપી હતી. ગયા અઠવાડિયે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ...
World 
Read More...

ઘર સંભાળવું 'કંઈ ન કરવું' નથી... આ પણ એક હુનર છે અને એક મોટી જવાબદારી છે

(ઉત્કર્ષ પટેલ) આજે પણ જ્યારે કોઈ સ્ત્રીને પૂછવામાં આવે છે "તમે શું કરો છો?" ત્યારે ઘણીવાર જવાબ આવે છે "કંઈ નહીં, હું તો ઘરે જ છું." આ "કંઈ નહીં" ના બે શબ્દોમાં કેટલી બધી મહેનત, કેટલું બધું સમર્પણ અને કેટલી બધી કુશળતા છુપાયેલી છે તે ક્યારેય કોઈ ધ્યાને લે છે...
Lifestyle 
Read More...

બીલ્ડિંગો પડે છે, નિર્દોષો જીવ ગુમાવે છે, પછી બધા ભૂલી જાય છે... શું આનો કોઈ ઉકેલ છે?

જ્યાં પણ જગ્યા મળી ત્યાં એક રુમ બનાવી દીધો છે અને ભાડે આપવામાં આવ્યો છે... એક આખા ઘરને PG, હોસ્ટેલ, રેસ્ટોરન્ટમાં ફેરવી નાખવામાં આવે છે. આ વાર્તા દિલ્હીના કોઈ એક વિસ્તાર પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ આખા શહેરની આવી હાલત છે. વાયરના જાળાથી ઘેરાયેલી આ સાંકડી શેરીઓમાં, ...
National 
Read More...

સ્ટેજ પર મંત્રીજીના આગ્રહ છતા સંજય દત્ત મરાઠીમાં ન બોલતા વિવાદ

મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાયક દ્વારા મરાઠીમાં બોલવાની વિનંતી પર સંજય દત્તે રમૂજી જવાબ આપ્યો, જેમાં તેમણે યરવડા જેલમાં તેમના સમયનો ઉલ્લેખ કર્યો. ત્યારપછી BJPના ધારાસભ્ય નરેન્દ્ર મહેતાએ સરનાઈકના પ્રતિભાવ પર પ્રશ્ન ઉઠાવ્યો, જે મુદ્દાને મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા પર ચાલી રહેલી રાજકીય ચર્ચા સાથે સાંકળતો હતો. સંજય...
National 
Read More...

ભગવંત માન સરકારે હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂકનો કેમ કર્યો વિરોધ?

આમ આદમી પાર્ટી (AAP)ના નેતૃત્વ હેઠળની પંજાબ સરકાર અને કેન્દ્ર વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો છે. પંજાબ કેબિનેટે જસ્ટિસ અશ્વની કુમાર મિશ્રાની નિમણૂક પર રોક લગાવવાની માંગ કરી છે. કેબિનેટે એ વાત સામે વાંધો ઉઠાવ્યો છે કે કેન્દ્રએ રાજ્ય સરકારની સલાહ લીધા વિના જસ્ટિસ મિશ્રાને પંજાબ અને હરિયાણા...
Politics 
Read More...

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 08-09-2026 દિવસ: મંગળવાર મેષ: દરેક કાર્ય ધીરે ધીરે પૂર્ણ થતા લાગે, કૌટુંબિક પ્રશ્નોમાં ઉકેલ મળે, સ્વજનો અંગેની ચિંતા દૂર થાય. વૃષભ: આશાવાદી વલણ અપનાવશો તો દરેક કાર્ય સહેલું બની જશે, મિત્રથી મિલનના યોગ બને, પ્રવાસ ફળે. મિથુન: ધારેલી સફળતા ન મળે તો પણ સંતાન દ્વારા સારા સમાચાર પ્રાપ્ત થાય,...
Astro and Religion 
Read More...

PM મોદી મંગળવારે વડોદરાની મુલાકાતે, જાણી લો તેમનો સંપૂર્ણ કાર્યક્રમ

PM નરેન્દ્ર મોદી આવતીકાલે, 8 સપ્ટેમ્બરે તેમના ગૃહરાજ્ય ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. PM કાર્યાલય (PMO) દ્વારા આ સત્તાવાર પ્રવાસ અંગેની માહિતી જાહેર કરવામાં આવી છે. PMOની યાદી મુજબ, બપોરે આશરે 12 વાગ્યે PM વડોદરા ખાતેથી ₹35,000 કરોડથી વધુની કિંમતના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ...
Gujarat 
Read More...

2020 બોટલો પર પેનથી લખી 2026ની તારીખ... પછી એક્સપાયર્ડ દારૂ વેચ્યો!

મધ્ય પ્રદેશના સાગરમાં ગેરકાયદેસર અને ઝેરી દારૂ પીવાથી 14 લોકોના મોત થયા છે. જોકે, સાગર વહીવટીતંત્રએ અત્યાર સુધીમાં માત્ર 11 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરી છે. આ ઉપરાંત, ઝેરી દારૂથી પીડિત લગભગ 30 લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ન્યૂઝ18ના અહેવાલ મુજબ, આ સમગ્ર મામલે અનેક ચોંકાવનારા ખુલાસા...
National 
Read More...

1 વર્ષમાં 4 વાર ટ્રાન્સફર થતા ગુસ્સે થયા ગયા IAS નેહા સિંહ, 50 દિવસમાં ફરી બદલી, નીચેના અધિકારીઓ ધમકી આપીને ગયા હતા

મધ્ય પ્રદેશ કેડરના IAS અધિકારી નેહા મારવ્ય સિંહ એક વર્ષમાં ચોથી વખત બદલી થયા પછી નારાજ છે. તેમણે કહ્યું કે તેમની આ રીતની ટ્રાન્સફરથી 'અપમાનિત' અનુભવે છે. આ વખતે, તેમને નવી પોસ્ટિંગ મળ્યાના માત્ર 50 દિવસ પછી ફરીથી બદલી કરવામાં આવી. નેહા સિંહે આરોપ લગાવ્યો કે તેમની...
National 
Read More...

ચૈતર વસાવાને 7 દિવસના જામીન તો મળ્યા પણ શરતો બહુ અઘરી છે

ગુજરાત હાઈકોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપી શકે તે માટે સાત દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. તેમના જામીનનો સમયગાળો જેલમાંથી મુક્ત થયાની તારીખથી શરૂ થશે. હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ ચૈતર વસાવા વન વિભાગના કર્મચારીઓ પર હુમલા કરવાના કેસમાં...
Politics 
Read More...

કિંજલ રબારી કેસમાં વળાંક: PSI પર હુમલો, 2 સમાજ સામ-સામે, કિંજલે CPને લેટર લખ્યો

લોકગાયિકા કિંજલ રબારીના અપહરણ અને લગ્ન વિવાદનો મામલો વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આ વિવાદને કારણે બે જ્ઞાતિઓ સામસામે આવી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જેને પગલે આવનારા દિવસોમાં મામલો વધુ ઉગ્ર બનવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. આજે (7 સપ્ટેમ્બર) કિંજલના પિયર રાધનપુર તાલુકાના...
Gujarat 
Read More...

Webstories

National

80ની ઉંમરે 22 વર્ષથી સરકારી ઓફિસના ધક્કા ખાઈ રહ્યા છે શહીદના માતા, કહ્યું- શૌર્ય ચક્ર પણ પાછું લઈ લો, હવે હિંમત નથી

80ની ઉંમરે 22 વર્ષથી સરકારી ઓફિસના ધક્કા ખાઈ રહ્યા છે શહીદના માતા, કહ્યું- શૌર્ય ચક્ર પણ પાછું લઈ લો, હવે હિંમત નથી
National 
Read More...

Entertainment

‘નહીંતર, ગુનો થઇ જશે', પ્રેમાનંદ મહારાજની 'હનુમાન અંશ'ના નિર્માતાઓને ચીમકી, કંઇ વાતનો ભય સતાવ્યો?

‘નહીંતર, ગુનો થઇ જશે', પ્રેમાનંદ મહારાજની 'હનુમાન અંશ'ના નિર્માતાઓને ચીમકી, કંઇ વાતનો ભય સતાવ્યો?
Entertainment 
Read More...

Gujarat

PM મોદી મંગળવારે વડોદરાની મુલાકાતે, જાણી લો તેમનો સંપૂર્ણ કાર્યક્રમ PM મોદી મંગળવારે વડોદરાની મુલાકાતે, જાણી લો તેમનો સંપૂર્ણ કાર્યક્રમ
PM નરેન્દ્ર મોદી આવતીકાલે, 8 સપ્ટેમ્બરે તેમના ગૃહરાજ્ય ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. PM કાર્યાલય (PMO) દ્વારા આ સત્તાવાર પ્રવાસ...
કિંજલ રબારી કેસમાં વળાંક: PSI પર હુમલો, 2 સમાજ સામ-સામે, કિંજલે CPને લેટર લખ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.