Latest
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... સમાજને ભેગો કરવા માટે હું 15 વર્ષથી પ્રયાસ કરી રહ્યો છું: અલ્પેશ ઠાકોર
Published On
By Rajesh Shah
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ, રોજગાર, શિક્ષણ અને સમાજના વિકાસ જેવા મુદ્દાઓ પર ચિંતન કરવા માટે ગાંધીનગરના રામકથા મેદાનમાં ‘અભ્યુદય મહાસંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં અડધી રાત્રે 3 વાગ્યા મળ્યું હતું. જેમાં ઠાકોર સમાજના રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા...
Read More... 'ચિંતા કેવી? હું સોનું-ચાંદી ખરીદું છું', રિચ ડેડ, પુઅર ડેડના લેખક રોબર્ટ કિયોસાકીએ કહી આ મોટી વાત
Published On
By Parimal Chaudhary
પ્રસિદ્ધ પુસ્તક 'રિચ ડેડ, પુઅર ડેડ' પુસ્તકના લેખક રોબર્ટ કિયોસાકી નિયમિતપણે લોકોને રોકાણ ટિપ્સ આપતા રહે છે. તેમની રોકાણ સલાહમાં સોનું, ચાંદી અને પ્રમુખ ક્રિપ્ટોકરન્સી, બિટકોઇન, સૌથી ઉપર રહે છે અને તેઓ આ સંપત્તિઓને શ્રીમંત બનવાનું માધ્યમ કહે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર...
Read More... પાકિસ્તાન ભારત સામે નહીં રમે તો સુપર 8 માટે કેવી રીતે ક્વોલિફાય થશે, સમીકરણ સમજો
Published On
By Kishor Boricha
T20 વર્લ્ડ કપ 2026 શરૂ થવામાં હવે વધુ સમય બાકી નથી રહ્યો. આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે શરૂ થવાની છે. જોકે, ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં જ પાકિસ્તાને એક નવું નાટક શરૂ કર્યું છે. 1 ફેબ્રુઆરીએ, પાકિસ્તાન સરકારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)...
Read More... બાંકે બિહારી મંદિરમાં રેલિંગ બનાવવાનો કોન્ટ્રાક્ટ મુસ્લિમોને આપવા પર હોબાળો થયો, CMને પત્ર લખવામાં આવ્યો, ADMની સ્પષ્ટતા
Published On
By Kishor Boricha
ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં બાંકે બિહારી મંદિર હાલમાં સમાચારમાં છે. આરોપો છે કે મંદિરમાં સ્ટીલની રેલિંગ લગાવવાનો કોન્ટ્રાક્ટ એક મુસ્લિમ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો હતો. હવે જ્યારે આ વાત બહાર આવી ત્યારે કેટલાક લોકોએ વિરોધ કર્યો. હવે, શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ટ્રસ્ટના પ્રમુખ દિનેશ ફલાહારીએ આ મામલે CM યોગી આદિત્યનાથને પત્ર...
Read More... ખેડૂતોના હિત સાથે સમાધાન, તેલ પર જાહેરાત US તરફથી શા માટે... US ડીલ પર કોંગ્રેસે પૂછ્યા 5 સવાલ
Published On
By Kishor Boricha
ભારત અને અમેરિકાએ વેપાર કરારની જાહેરાત કરીને વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, ભારતીય માલ પર US ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. સાથે જ તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, ભારત રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં અને...
Read More... 6 લાખની કાર માટે માલિકે નંબર પ્લેટ પાછળ 2 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા
Published On
By Kishor Boricha
'શોખ એક મોટી વસ્તુ છે...', પછી કિંમત ભલે ગમે તે હોય. આનું નવીનતમ ઉદાહરણ એક કાર નંબર પ્લેટ છે, જેની હરાજીએ આખા દેશને ચોંકાવી દીધો છે. એક એવી નંબર પ્લેટ જે કારની કિંમત કરતાં પણ વધુ કિંમતે વેચાઈ. 'DDC 0001' નામની આ નોંધણી નંબર પ્લેટ રૂ. 2.08...
Read More... 'ભારતમાં અમેરિકન માલ પર ઝીરો ટેરિફ...?', ટ્રમ્પના દાવાની શું છે વાસ્તવિકતા
Published On
By Vidhi Shukla
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેમણે ભારત સાથે એક વેપાર કરાર પર સહમતિ આપી છે. આ કરાર હેઠળ, અમેરિકા ભારતીય સામાન પર લગાવવામાં આવતો રેસિપ્રોકલ ટેરિફ 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરશે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે ભારત અમેરિકાના ઉત્પાદનો પરના તેના ટેરિફ અને નોન-ટેરિફ...
Read More... 'પગ ગયા, પરંતુ સંકલ્પ નહીં' સદાનંદન માસ્ટરજીનું અજેય જીવન અને રાજ્યસભામાં અમર ઉદ્ઘોષ
Published On
By Nilesh Parmar
રાજ્યસભામાં નવનિર્વાચિત સાંસદ સી. સદાનંદન માસ્ટરે બજેટ સત્ર દરમિયાન એક એવું દૃશ્ય રજૂ કર્યું કે આખું સદન થરથરી ઊઠ્યું. તેમણે પોતાના કૃત્રિમ પગને સભાની મેજ પર મૂકી દીધા અને 1994ની તે અમાનવીય ઘટનાનું વર્ણન કર્યું જેમાં વામપંથી હિંસાએ તેમના જીવનને કાયમ માટે બદલી નાખ્યું. આ ઘટના વૈચારિક ભેદની ચરમસીમા હતી...
Read More... બજેટ બાદ, જૂની કે નવી ટેક્સ રિજીમ? કંઈ છે તમારા માટે ફાયદાકારક?
Published On
By Parimal Chaudhary
સામાન્ય ટેક્સપેયર્સને 2026ના કેન્દ્રીય બજેટથી ઇનકમ ટૅક્સ સ્લેબ, સ્ટાન્ડર્ડ ડિડક્શન અથવા ટૅક્સ દરોમાં થોડી રાહત મળશે તેવી ઘણી આશા હતી, પરંતુ આવું ન થયું. નાણાકીય વર્ષ 2026-27 માટે જૂના અને નવા બંને ટૅક્સ રિજીમ યથાવત રહેશે. એટલે કે ટેક્સપેયર્સે ફરી એકવાર જાતે નક્કી કરવું પડશે કે કઈ...
Read More... 9 વર્ષનો પ્રેમ, લગ્નના 2 મહિના...પત્નીએ જ પતિનું કાસળ કાઢી નાખ્યું
Published On
By Parimal Chaudhary
ઉત્તર પ્રદેશના બરેલીમાં એક પ્રેમ કહાનીનો ભયાનક અંત આવ્યો. 33 વર્ષીય જીતેન્દ્ર કુમાર યાદવે તેની 9 વર્ષ જૂની ગર્લફ્રેન્ડ જ્યોતિ સાથે બે મહિના અગાઉ જ લગ્ન કર્યા હતા. શહેરના ઇજ્જતનગર વિસ્તારમાં ભાડાના મકાનમાં જિતેન્દ્રનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. શરૂઆતમાં, તેને આત્મહત્યા માનવામાં આવી હતી, પરંતુ પોસ્ટમોર્ટમ...
Read More... સિલક્યારા ટનલ, ચારધામ યાત્રાને બનાવશે સરળ; દોઢ કલાકની મુસાફરી ઘટીને 15 મિનિટની થઇ જશે
Published On
By Kishor Boricha
જેની ખુબ જ ચર્ચા થઇ રહી હતી તે સિલક્યારા-પોલગાંવ ટનલ પ્રોજેક્ટ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ટનલની આ છેડાથી લઈને પેલા છેડા સુધીનું કામ પૂરું થઇ ગયું છે. હાલમાં દિવાલ મજબૂતીકરણ, ફેન્સીંગ અને લાઇનિંગનું કામ ચાલી રહ્યું છે. જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, જો બધું આયોજન મુજબ...
Read More... સોનમ વાંગચુક લદ્દાખને 'બાંગ્લાદેશ' બનાવવા માંગે છે, તેમના નિવેદનો રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરોઃ સરકાર
Published On
By Nilesh Parmar
કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં લદ્દાખના સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની અટકાયતનો બચાવ કર્યો હતો. સરકારે દલીલ કરી હતી કે વાંગચુકના જાહેર ભાષણો ઉશ્કેરણીજનક અને અલગતાવાદી સંદેશાથી ભરેલા હતા, જે વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ સરહદી વિસ્તારમાં રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો છે. કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ...
Read More... Politics
Webstories
Business
Gujarat
National
બાંકે બિહારી મંદિરમાં રેલિંગ બનાવવાનો કોન્ટ્રાક્ટ મુસ્લિમોને આપવા પર હોબાળો થયો, CMને પત્ર લખવામાં આવ્યો, ADMની સ્પષ્ટતા
By Kishor Boricha
9 વર્ષનો પ્રેમ, લગ્નના 2 મહિના...પત્નીએ જ પતિનું કાસળ કાઢી નાખ્યું
By Parimal Chaudhary
Read More... Entertainment
એ કયા દેવી છે, જેમનું અપમાન કરવા પર ફસાયો રણવીર સિંહ
By Parimal Chaudhary
અરિજીત સિંહે પ્લેબેક સિંગર તરીકે નિવૃત્તિ લીધી, હવે ફિલ્મો માટે નહીં ગાય
By Parimal Chaudhary
Read More... Entertainment
Gujarat
03 Feb 2026 22:15:17
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ, રોજગાર, શિક્ષણ અને સમાજના વિકાસ જેવા મુદ્દાઓ પર ચિંતન કરવા માટે ગાંધીનગરના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.

