Latest

ભારત-શ્રીલંકા સંબંધો મજબૂત થશે, પહેલી વખત ગુજરાતથી શ્રીલંકા મોકલાયા ભગવાન બુદ્ધના અવશેષો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 63 વર્ષમાં પહેલી વાર એમ.એસ. યુનિવર્સિટીમાંથી ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા અવશેષો કાઢીને શ્રીલંકા માટે રવાના કર્યા. આ અંગે ભુપેન્દ્ર પટેલે X પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘ભારત અને શ્રીલંકા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ સુદૃઢ બનાવવા અને ભગવાન બુદ્ધના શાંતિના સંદેશને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસારિત કરવાના...
Gujarat 
Read More...

ઓસ્ટ્રેલિયામાં મહાત્મા ગાંધીની પ્રતિમાને મૂળમાંથી કાપીને ચોરો લઇ ગયા

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં મહાત્મા ગાંધીની કાંસાની પ્રતિમાની ચોરી થઈ છે. ચોરો પગમાંથી કાપીને આ પ્રતિમાને લઈ ગયા. પ્રતિમાનું વજન 426 કિલોગ્રામ હતું અને તે કાંસાની બનેલી હતી. ભારતે આ ઘટનાની સખત નિંદા કરી છે. મેલબોર્ન પોલીસે કહ્યું છે કે, તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે. ભારતીય સમુદાયે આ ઘટના...
World 
Read More...

સરેન્ડર કરે રાજપાલ યાદવ, હાઈ કોર્ટે આપ્યો કડક નિર્દેશ; જાણો શું છે મામલો

બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવ માટે કાયદાકીય મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે, કારણ કે દિલ્હી હાઈકોર્ટે મંગળવારે (3 ફેબ્રુઆરી, 2026) તેને 4 ફેબ્રુઆરી, 2026 સુધીમાં સંબંધિત જેલ અધિક્ષક સમક્ષ સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે આ આદેશ 54 વર્ષીય સ્ટારના ચેક બાઉન્સિંગ કેસમાં કોર્ટની કાર્યવાહીનું...
Entertainment 
Read More...

સમાજનું બંધારણ તોડવાના મામલે DJ વગાડનાર ગબ્બર અને અર્જૂન ઠાકોરને 1 વર્ષ માટે સમાજની બહાર કાઢી મુકાયા

થોડા સમય પહેલા ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજે સામાજિક સુધારા માટે એક મોટું પગલું ભર્યું હતું. ઓગડધામ યોજાયેલા બંધારણ મહાસંમેલનમાં નવા સામાજિક બંધારણનું વાંચન કરવામાં આવ્યું હતું, જેમાં આગેવાનોએ તેના અમલ માટે શપથ લીધા હતા. આ બંધારણમાં લગ્ન, સગાઈ, મરણ અને અન્ય પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચને રોકવા માટે...
Gujarat 
Read More...

વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે ભરત કેન્સર હોસ્પિટલમાં રક્તદાન કેમ્પ અને ફ્રી વેકશિનેશન કેમ્પ યોજાયો

વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે સુરતમાં આવેલી ભરત કેન્સર હોસ્પિટલમાં રક્તદાન કેમ્પ અને ફ્રી વેકશિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે યોજાયેલા આ કેમ્પમાં હાજર દર્દીઓને જુદી-જુદી માહિતી આપવામા આવી હતી. મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 
Gujarat 
Read More...

રાજકોટમાં વેપારીના ઘરેથી 120 કિલો ચાંદીની લૂંટ

રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે. શહેરના સામાં કાંઠા વિસ્તારમાં આવેલા રણછોડનગર પાસે એક વેપારીના પરિચિતના ઘરેથી 120 થી 125 કિલો ચાંદીના દાગીનાની ચોરી થઈ છે. હાલના બજાર ભાવ મુજબ આ ચાંદીની કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતા જોતા ઇન્ચાર્જ...
Gujarat 
Read More...

SIR પર સુપ્રીમ કોર્ટમાં મહા-સુનાવણી, મમતા બેનર્જીએ શું દલીલો કરી, CJIએ શું આદેશ આપ્યો?

પશ્ચિમ બંગાળમાં મતદાર યાદી પર ચાલી રહેલો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેપોતે કોરટમાં પોતાની વાત રાખવાનો પ્રયાસ કર્યો. જોકે, ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)એ તેમને અટકાવતા કહ્યું કે, તેમના વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને શ્યામ દિવાન પહેલાથી જ બધી દલીલો રજૂ...
National 
Read More...

ગુજરાતમાં વર્ગ-3ની 5,370 થી વધુ જગ્યાઓ પર બમ્પર ભરતીની જાહેરાત, પગાર 49600 રૂપિયા

રાજ્યમાં સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વિવિધ વિભાગોમાં વર્ગ-3ની ખાલી પડેલી કુલ 5,370 થી વધુ જગ્યાઓ માટે સત્તાવાર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત ગ્રુપ-A અને ગ્રુપ-B એમ બે...
Education 
Read More...

કોરિયન ગેમના ટાર્ગેટમાં 3 બહેનો 9મા માળેથી કૂદી ગઈ; બાળકનું ગેમિંગ વ્યસન કેવી રીતે છોડાવવું?

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી એક ખૂબ જ દુ:ખદ અને આઘાતજનક ઘટના પ્રકાશમાં આવી છે. અહેવાલો અનુસાર, 12, 14 અને 16 વર્ષની ત્રણ સગીર બહેનોએ એક બિલ્ડિંગના નવમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના માતાપિતાએ તેમના ઓનલાઈન ગેમિંગનો વિરોધ કર્યો હતો, જેના...
Tech and Auto 
Read More...

7 દિવસમાં 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, હવામાન વિભાગે જણાવ્યું- ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે

દેશના વાતાવરણમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. એક તરફ, પર્વતોમાં હિમવર્ષાએ લોકોની ચિંતા વધારી છે. તો મેદાની વિસ્તારોમાં ઠંડીએ ફરી એકવાર માથું ઊંચક્યું છે. આ દરમિયાન હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશભરમાં કેવું વાતાવરણ રહેશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ...
Gujarat 
Read More...

ભારત US ટ્રેડ ડીલ: દેશના ખેડૂતો અને ડેરી ઉદ્યોગને કોઈ જોખમ નથી. નવી તકો અને આર્થિક વૃદ્ધિનો માર્ગ ખુલશે

(ઉત્કર્ષ પટેલ) હમણા જ ભારત અને અમેરિકા વચ્ચે એક મહત્વપૂર્ણ વેપાર કરારની જાહેરાત થઈ છે જે બંને દેશોના આર્થિક સંબંધોને નવી દિશા આપશે. આ કરારની જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની ફોન પરની વાતચીત પછી થઈ. વાણિજ્યમંત્રી પીયુષ ગોયલે આ કરારને ભારત માટે અત્યાર સુધીનો...
National 
Read More...

અમેરિકાની બેંકોમાં પડેલું જર્મનીનું 1236 ટન સોનું પાછું લાવો, જર્મન લોકોની માંગ

જર્મની પાસે દુનિયામાં બીજા નંબરનો સૌથી મોટો સોનાનો ભંડાર છે. આ દેશ પાસે કુલ 3350 ટન સોનુ છે જેની અંદાજિત કિંમત 450 બિલિયન યુરો થાય છે. 3350 ટન માંથી 37 ટકા એટલે કે 1236 ટન સોનુ અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંકની તિજોરીમાં પડ્યું છે. બાકીનું જર્મનીના ફ્રેન્કફર્ટમાં અને થોડું સોનુ લંડનમાં...
World 
Read More...

Webstories

National

SIR પર સુપ્રીમ કોર્ટમાં મહા-સુનાવણી, મમતા બેનર્જીએ શું દલીલો કરી, CJIએ શું આદેશ આપ્યો?

SIR પર સુપ્રીમ કોર્ટમાં મહા-સુનાવણી, મમતા બેનર્જીએ શું દલીલો કરી, CJIએ શું આદેશ આપ્યો?
National 
Read More...

Gujarat

ભારત-શ્રીલંકા સંબંધો મજબૂત થશે, પહેલી વખત ગુજરાતથી શ્રીલંકા મોકલાયા ભગવાન બુદ્ધના અવશેષો ભારત-શ્રીલંકા સંબંધો મજબૂત થશે, પહેલી વખત ગુજરાતથી શ્રીલંકા મોકલાયા ભગવાન બુદ્ધના અવશેષો
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 63 વર્ષમાં પહેલી વાર એમ.એસ. યુનિવર્સિટીમાંથી ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા અવશેષો કાઢીને શ્રીલંકા માટે રવાના કર્યા....
સમાજનું બંધારણ તોડવાના મામલે DJ વગાડનાર ગબ્બર અને અર્જૂન ઠાકોરને 1 વર્ષ માટે સમાજની બહાર કાઢી મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.