Khabarchhe Latest Gujarati News
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... થારને મોડીફાઇ કરાવી, હવે અકસ્માત પછી વીમા કંપનીએ 4 લાખનો ઈન્શ્યોરન્સ ક્લેઇમ ફગાવી દીધો
Published On
By Kishor Boricha
તમારી પાસે 17 લાખ રૂપિયાની મહિન્દ્રા થાર છે. તમારી પાસે વાર્ષિક 42 હજાર રૂપિયાનો વીમો પણ છે. તમારી કારનો અકસ્માત થઇ જાય છે અને તમે તમારી વીમા કંપનીને ફોન કરો છો. એક સર્વેયર આવે છે અને કારના ફોટા લે છે અને ત્યાંથી નીકળી જાય છે. 7 દિવસ પછી, તમને...
Read More... અલ નિનોની આગાહી 5 વખત ફેલ થઇ છે, જાણો આ સીઝનમાં ચોમાસું કેવું રહેશે?
Published On
By Kishor Boricha
છેલ્લા 7 દાયકામાં 17 મુખ્ય અલ નિનો ઘટનાઓમાંથી, ભારતમાં ઓછામાં ઓછા 5માં સામાન્ય અથવા વધુ વરસાદ પડ્યો. 1980થી, બધા અલ નિનોએ દુષ્કાળની આગાહી કરી હતી, પરંતુ દરેક અલ નિનો દુષ્કાળ લાવ્યો નહીં. ભારતમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું દેશના અર્થતંત્ર અને કૃષિનો આધાર છે. દર વર્ષે, જ્યારે...
Read More... IIIT સુરતે નવા અભ્યાસક્રમોની જાહેરાત કરી, પ્રવેશ ક્ષમતામાં વધારો કર્યો
Published On
By Dharmesh Kalsariya
ભારતીય માહિતી પ્રોદ્યોગિકી સંસ્થા (IIIT) સુરત, જે રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થા છે, એ શૈક્ષણિક વર્ષ 2026-27 થી બે નવા શૈક્ષણિક અભ્યાસક્રમો શરૂ કરવાની જાહેરાત કરી છે. સંસ્થા બી.ટેક. (ગણિત અને કમ્પ્યુટિંગ) તથા એમ.ટેક. (ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન એન્જિનિયરિંગ)માં ડિફેન્સ અને સ્પેસ ઇલેક્ટ્રોનિક્સ વિશેષતા સાથે નવા અભ્યાસક્રમો શરૂ કરશે. નવા અભ્યાસક્રમોની શરૂઆત અંગે...
Read More... લખનૌની આગમાં 15 જીવતા સળગી ગયા; લોકો ઉપરથી કૂદી પડ્યા, DyCM માહિતી આપતા રડી પડ્યા
Published On
By Kishor Boricha
લખનૌના અલીગંજના પુરાનિયા વિસ્તારમાં એક ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. બધા મૃતકો 20થી 24 વર્ષની વયના હોવાનું કહેવાય છે. આગ એક પાલતુ પ્રાણીની દુકાન અને ગેમિંગ ઝોનમાં લાગી હતી. ફાયર ફાઇટર અને પોલીસે બચાવ કામગીરી પુરી કરી લીધી છે, PM અને CM ...
Read More... આ તે કેવી જનેતા? મહેસાણામાં માતાએ પોતાના જ પુત્રને પતાવી દીધો અને બોલી હા, મેં જ પ્રિન્સનો જીવ લીધો
Published On
By Parimal Chaudhary
દામોદર ખુશાલદાસ બોટાદકરની એક સુંદર મજાની કવિતા છે: મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. માતા પર આવી તો અનેક કવિતાઓ અને કહેવતો તમે બધાએ સાંભળી જ હશે. ખરેખર દુનિયામાં માતાનો પ્રેમ અજોડ અને નિ:...
Read More... રુદ્રપ્રયાગમાં ગુરુદ્વારા પર નિહંગ શીખોએ કબજો કેમ કર્યો? સેના બોલાવવી પડી; ભારે પોલીસબળ
Published On
By Parimal Chaudhary
સોશિયલ મીડિયા પર ફરી એકવાર નિહંગ શીખોની ચર્ચા છે. તેમના પર રુદ્રપ્રયાગ (ઉત્તરાખંડ)ના નગરાસૂમાં એક ગુરુદ્વારા પર કબજો કરવાનો આરોપ છે. પોલીસ અને ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનો સ્થળ પર તૈનાત છે, અને સેનાના જવાનો પણ નગરાસૂ પહોંચી ગયા છે. શનિવારે સાંજે 4 વાગ્યાની આસપાસ ગુરુદ્વારાના ત્રીજા...
Read More... મુસ્લિમ પિતાએ હિન્દુ યુવકને બનાવ્યો જમાઈ; મંદિરમાં સાત ફેરા લઇને દીકરીને વિદાઇ આપી.. લગ્ન બાદ કહી આ વાત
Published On
By Parimal Chaudhary
ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાંથી સાંપ્રદાયિક સંવાદિતા અને પ્રેમનું એક અનોખું ઉદાહરણ સામે આવ્યું છે.અહીં કોતવાલી પટ્ટી વિસ્તારમાં આવેલા દાઉદપુર ગામમાં એક આંતરધાર્મિક પ્રેમ લગ્ન આ પ્રદેશના ચર્ચાનો વિષય બની ગયા છે. ગામના બંને રહેવાસી અમન કુમાર ગૌતમ અને સાનિયા બાનોએ સામાજિક અને ધાર્મિક બંધનોને પાછળ છોડતા એક-બીજા સાથે લગ્ન કર્યા...
શું લગ્ન કેન્સરથી બચાવે છે? વાયરલ રિસર્ચ પાછળનું સાચું વિજ્ઞાન
Published On
By Dr. Dinky Gajiwala
હાલમાં એક આંતરરાષ્ટ્રીય સંશોધન ચર્ચાનો વિષય બન્યું છે. અમેરિકાની મિયામી યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પરિણીત લોકોની સરખામણીએ અપરિણીત અથવા સિંગલ લોકોમાં કેન્સર થવાનું જોખમ વધારે જોવા મળે છે. આ અભ્યાસ ‘Cancer Research Communications’ નામના વૈજ્ઞાનિક જર્નલમાં પ્રકાશિત થયો છે. આ સમાચાર વાંચ્યા...
Read More... બર્થ-ડે પાર્ટી બની ગઇ કાળ... મુંબઈ-વડોદરા હાઇવે પર 250 કિમી/કલાકની ઝડપે દોડાવી BMW; ફૂરચે-ફૂરચા ઉડી ગયા
Published On
By Parimal Chaudhary
મહારાષ્ટ્રના બદલાપુરથી હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે. જન્મદિવસની ઉજવણી પછી હાઇ સ્પીડ ડ્રાઇવ કરવા નીકળેલા ત્રણ યુવાન મિત્રોની મુસાફી થોડીવારમાં જ એક દુ:ખદ અકસ્માતમાં ફેરવાઈ ગઈ. મુંબઈ-વડોદરા હાઇવે પૂરપાટ ઝડપી દોડતી BMW સાથે એવો ભયાનક અકસ્માત થયો કે બે યુવાનોનું ઘટનાસ્થળે જ જીવ જતા રહ્યા, જ્યારે ત્રીજાને ગંભીર ઇજાઓ થઈ....
Read More... 2027થી 62 ટકા લોકો માટે હોમ-ઓટો લોન લેવી મુશ્કેલ; નવા નિયમો લાગુ પડશે, 730થી નીચે CIBIL સ્કોર હશે તો...
Published On
By Kishor Boricha
RBIનો નવો નિયમ, 'ECL Direction-2026' 1 એપ્રિલ, 2027થી અમલમાં આવશે. આ હેઠળ, જો કોઈ ગ્રાહક બે લોન હપ્તા (EMI) ચૂકી જાય, તો બેંકોએ 12 ગણી રકમ અલગ રાખવાની રહેશે. આ અલગ રાખવાનો અર્થ એ છે કે, આ રકમ બેંકની બેલેન્સ શીટમાંથી દૂર...
Read More... શું BJP 360ના નંબર ગેમમાંથી પસાર થઇ જશે? સંસદમાં બદલાયેલા ગણિતથી બિલો પાસ થઈ જશે?
Published On
By Kishor Boricha
પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન પછી દેશની રાજકીય પરિસ્થિતિ બદલાવા લાગી છે. TMCના 20 સાંસદો એક નવા પક્ષમાં જોડાયા છે, અને શિવસેના-ઉદ્ધવ જૂથના સાંસદો બળવો કરી રહ્યા હોવાની અફવાઓ છે. જ્યારે, DMK સાંસદો પણ NDAને ટેકો આપી શકે છે. તેમના અલગ પક્ષો અને વિચારધારાઓ પણ અલગ હોવા...
Read More... સ્કૂલ બેગની અંદર 30 રૂપિયાની લિપસ્ટિક અને કેન્સરનું જોખમ; કેરળની શાળાની આ વાર્તા આંખો ખોલી નાખશે
Published On
By Kishor Boricha
શું તમને યાદ છે, ભૂતનાથ ફિલ્મ, જેમાં આ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ 'બંકુ ભૈયા'ના બેગમાં ટિફિન જોવા મળતું હતું. અને આચાર્યની નજર તે ટિફિન પર હતી. સ્કૂલ બેગની અંદર ટિફિન તો હજુ પણ જોવા મળે છે, પરંતુ તેની સાથે એવી ઘણી બધી...
Read More... Politics
Webstories
Business
Gujarat
IIIT સુરતે નવા અભ્યાસક્રમોની જાહેરાત કરી, પ્રવેશ ક્ષમતામાં વધારો કર્યો
By Dharmesh Kalsariya
Read More... National
લખનૌની આગમાં 15 જીવતા સળગી ગયા; લોકો ઉપરથી કૂદી પડ્યા, DyCM માહિતી આપતા રડી પડ્યા
By Kishor Boricha
Entertainment
દિલજીત દોસાંઝના નામે અમેરિકામાં રાખવામાં આવશે જાહેર રજા, સન્માન મેળવ્યા બાદ ભાવુક થયો સિંગર
By Parimal Chaudhary
Entertainment
Gujarat
22 Jun 2026 20:04:20
ભારતીય માહિતી પ્રોદ્યોગિકી સંસ્થા (IIIT) સુરત, જે રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થા છે, એ શૈક્ષણિક વર્ષ 2026-27 થી બે નવા શૈક્ષણિક અભ્યાસક્રમો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.

