Latest
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... નોકરી ગઈ કે છોડી, તો કંપનીઓએ તાત્કાલિક આ કામ કરવું પડશે... નવા કાયદામાં ખાસ ફેરફારો!
Published On
By Parimal Chaudhary
દેશમાં નવો લેબર કોડ અમલમાં આવી ગયો છે. આ દરમિયાન એક ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે જે દરેક કર્મચારી માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને, જો તમે કોઈ કંપનીમાં નોકરી કરતા હોવ અને ત્યારબાદ તમે નોકરી છોડી દો, તો હવે તમને ફક્ત બે દિવસમાં જ તમારી આખું...
Read More... કોંગ્રેસ સાંસદ શશી થરૂરના કાફલા પર હુમલો, ગનમેનને બહાર નીકળવું પડ્યું
Published On
By Kishor Boricha
કેરળ ચૂંટણીને લઈને રાજકીય વિવાદ ફાટી નીકળ્યો છે. આ દરમિયાન, મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેરળના વંડૂરમાં કોંગ્રેસના સાંસદના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિ વધુ વણસી રહી હતી તે જોઈને, શશી થરૂરના ગનમેને દરમિયાનગીરી કરીને રસ્તો ખાલી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તોફાનીઓએ તેમના પર પણ...
Read More... ગુજરાતના ભાજપના પૂર્વ ધારાસભ્યએ લેટર લખ્યો- હિન્દુ પરિવારોને વિસ્તાર ખાલી કરવા દબાણ થઈ રહ્યું છે
Published On
By Parimal Chaudhary
અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રહેણાંક વિવાદને લઈને તણાવભર્યું વાતાવરણ ઉભું થયું છે. રાયખડ વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા હિંદુ પરિવારો દ્વારા હેરાનગતિની ફરિયાદો કરવામાં આવી છે, જેના કારણે સ્થાનિક સ્તરે ચિંતા વધી ગઈ છે. આ મામલે ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી છે. facebook.com/Bhushan.A.Bhatt પૂર્વ...
Read More... પૂર્વ DGPનો મોટો આરોપ, બિહારમાં એક IPS અધિકારીએ અપહરણનો ધંધો શરૂ કરાવ્યો હતો
Published On
By Parimal Chaudhary
ખાખીનો કડક પોશાક ત્યજીને આધ્યાત્મિકતા અને ભક્તિના કોમળ પિતામ્બરમાં લપેટાયેલા ગુપ્તેશ્વર પાંડેનું વર્તમાન સ્વરૂપ કોઈ એક તપસ્વીનું પુનરાગમન જેવું લાગે છે. કાલ સુધી, બિહારના એક વરિષ્ઠ IPS અધિકારી અને પૂર્વ DGP તરીકે, તેમના હાથમાં કાનૂની ગૌરવ અને અનુશાસનનો ધ્વજ હતો. આજે તેઓ ભગવાન રામની કથા અને શ્રીમદ્ ભાગવતમના...
Read More... ડાકોરમાં ગોમતી ઘાટ પર મૂર્તિ વેચનાર ફેરિયાને ઈનકમ ટેક્સ વિભાગે 19.84 કરોડની નોટિસ ફટકારી
Published On
By Parimal Chaudhary
ડાકોરમાં સરકારી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ગોમતી ઘાટ પર પ્લાસ્ટિકની નાની મૂર્તિઓ વેચી ગુજરાન ચલાવતા ચિરાગ ભૈયાને ઇનકમ ટેક્સ વિભાગે 19.84 કરોડ રૂપિયાની નોટિસ ફટકારતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ચિરાગ જગદીશ ભૈયા ડાકોરના ડુંગળા ભાગોળ વિસ્તારમાં સત્યનારાયણ મંદિર સામે ભાડાના મકાનમાં રહે છે...
Read More... ફરી એકવાર દારૂબંધીની પોલ ખૂલી, ટ્રેનની છત પરથી દારૂની બોટલો વરસી, વીડિયો વાયરલ
Published On
By Parimal Chaudhary
દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલથી રક્સૌલ જઈ રહેલી સત્યાગ્રહ એક્સપ્રેસ (15274)માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અચાનક, સ્લીપર કોચ S-4 અને S-5 વચ્ચે સ્થિત શૌચાલયની ઉપર સ્થિત સીલિંગ પેનલોમાંથી અચાનક 20થી વધુ દારૂની બોટલો પડવા લાગી. આ ઘટના સવારે 11:30 વાગ્યે બની હતી, જ્યારે ટ્રેન પિપરાઈચ...
Read More... શું પેમેન્ટને કારણે ચીન તરફ વળ્યું ઈરાની ઓઈલ જહાજ? ભારત સરકારે આપ્યો જવાબ
Published On
By Parimal Chaudhary
મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ ઈરાની તેલ પરના પ્રતિબંધો હટાવી દીધો છે, જેને કારણે ભારત સહિત ઘણા દેશ ઈરાની તેલ ખરીદવા તૈયાર છે. આ દરમિયાન મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત તરફ આવી રહેલું ઈરાની તેલથી ભરેલું એક જહાજ ભારાત તરફ આવી રહ્યું હતું, પરંતુ...
Read More... ગઢડામાં એવું શું થયું કે પોલીસના ધાડેધાડા ઉતર્યા, કર્ફ્યૂ જેવો માહોલ
Published On
By Parimal Chaudhary
બોટાદ જિલ્લાના યાત્રાધામ ગઢડા શહેરમાં પશુને માર મારવા જેવી સામાન્ય બાબતને કારણે પરિસ્થિતી વણસી છે. શહેરના વિંછીયા પરા વિસ્તારમાં બપોરના સમયે શરૂ થયેલો વિવાદ મોડી રાત્રે હિંસક અથડામણમાં ફેરવાઇ ગયો હતો. જેના કારણે પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. બે કોમના ટોળાઓ સામ-સામને આવી જતા થયેલી આ બબાલમાં લોહિયાળ...
Read More... સુરત મહાનગર પાલિકાના 60 વર્ષના ઇતિહાસના કેટલા મેયર રહ્યા, મેયરની ખુરશી અસ્થિર કેમ રહે છે?
Published On
By Nilesh Parmar
(દિલીપ પટેલ) સુરત મહાનગરની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે સુરત શહેરના મેયરનો ઇતિહાસ જાણવા જેવો છે. સુરતના મેયર 35 મેયરના નામો છે. જોકે મેયરનો વહીવટી નિર્ણય કે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી હોતી નથી. ખરેખર શહેરના કાયદો અને વ્યવસ્થાની જવાબદારી મેયરની હોવી જોઈએ. કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશન એ સ્થાનિક...
Read More... જેમ ચોમાસું પતે એટલે દેડકા ગાયબ થઈ જાય તેમ ચૂંટણી પતે એટલે કોંગ્રેસના અને અન્ય વિપક્ષી નેતાઓ પણ ગાયબ થઈ જાયઃ જગદીશ વિશ્વકર્મા
Published On
By Nilesh Parmar
ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ હાલમાં જ ગુજરાતના વિરોધ પક્ષોને તીખી ટકોર કરી છે. તેમણે કહ્યું કે જેમ ચોમાસું પતે એટલે દેડકા ગાયબ થઈ જાય તેમ ચૂંટણી પતે એટલે કોંગ્રેસના અને અન્ય વિપક્ષી નેતાઓ પણ ગાયબ થઈ જાય! આ નિવેદન સાથે તેમની વાતનો સાર છે કે જેઓ પોતાનું ઘર સાચવી...
Read More... OTP વગર જ પૈસા ટ્રાન્સફર થશે; બેંકો લાવી રહી છે સાયલન્ટ ઓથેન્ટિકેશન સિસ્ટમ, સીમ બદલાય તો ટ્રાન્જેકશન પૂરું થશે નહીં
Published On
By Kishor Boricha
સિમ ક્લોનિંગ છેતરપિંડીનું નેટવર્ક ઝડપથી ફેલાયું છે. આ કિસ્સામાં, પહેલા તમારા સિમના ક્લોન માટે OTP માંગવામાં આવે છે, અને પછી છેતરપિંડી કરનારાઓ તમારા બેંક ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરવા માટે તેનો ઉપયોગ કરે છે. હવે, આ સમસ્યા ટૂંક સમયમાં નાબૂદ થશે. દેશની અગ્રણી ખાનગી બેંકો અને ટેલિકોમ કંપનીઓ...
Read More... કન્યા મહેંદી લગાવીને વરરાજાની રાહ જોતી હતી, પ્રેમી વરરાજો જાન લઈને આવ્યો જ નહીં, પરિવાર ઘરે તાળું મારીને ભાગી ગયો
Published On
By Kishor Boricha
મહેંદીથી સજાવેલો હાથ, દુલ્હનનો શણગાર, લાઈટોથી સજાવેલું ઘર અને લગ્નની જાનનું સ્વાગત કરવા માટે દરવાજા પર તમામ તૈયારીઓ... બધું એવું જ હતું જેમ દરેક લગ્નમાં હોય છે, ફરક એટલો હતો કે આ ઘરના આંગણે લગ્નની જાન આવી જ નહીં. મેરઠના શ્યામ નગરમાં, એક આવા જ લગ્ન...
Read More... Politics
Webstories
Business
Gujarat
ગઢડામાં એવું શું થયું કે પોલીસના ધાડેધાડા ઉતર્યા, કર્ફ્યૂ જેવો માહોલ
By Parimal Chaudhary
Read More... National
કોંગ્રેસ સાંસદ શશી થરૂરના કાફલા પર હુમલો, ગનમેનને બહાર નીકળવું પડ્યું
By Kishor Boricha
પૂર્વ DGPનો મોટો આરોપ, બિહારમાં એક IPS અધિકારીએ અપહરણનો ધંધો શરૂ કરાવ્યો હતો
By Parimal Chaudhary
Read More... શું પેમેન્ટને કારણે ચીન તરફ વળ્યું ઈરાની ઓઈલ જહાજ? ભારત સરકારે આપ્યો જવાબ
By Parimal Chaudhary
Read More... Entertainment
લોસ એન્જલસમાં રિલીઝ થયું રણબીર કપૂરની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણ'નું ટીઝર
By Kishor Boricha
મોનાલિસા 'લવ જેહાદ'માં ફસાઇ, મેનેજરે કરી દીધી ડીલ; દિગ્દર્શકનો દાવો
By Parimal Chaudhary
Read More... Entertainment
Gujarat
04 Apr 2026 19:58:51
અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રહેણાંક વિવાદને લઈને તણાવભર્યું વાતાવરણ ઉભું થયું છે. રાયખડ વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા હિંદુ પરિવારો દ્વારા હેરાનગતિની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.

