Latest
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... વિપક્ષ હંગામો મચાવી રહ્યું છે તે નવા FCRA બિલમાં એવું શું છે?
Published On
By Kishor Boricha
વિદેશી યોગદાન નિયમન (FCRA) સુધારા બિલ 2026ને લગતો રાજકીય વિવાદ વધુ તીવ્ર બન્યો છે. વધતા રાજકીય વિવાદને જોતા, સરકારે બિલને અસ્થાયી રૂપે મુલતવી રાખ્યું છે, અને તે આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે નહીં. જ્યારે, કોંગ્રેસ અને વિપક્ષી પક્ષોએ, તે લઘુમતીઓ અને NGOs વિરુદ્ધ છે...
Read More... ગુજરાત યુનિવર્સિટીના સંશોધન ભવનના ઉદ્ઘાટન બાદ ખબર પડી કે બેઝમેન્ટની હાઈટ તો ઓછી છે, હવે તોડે છે
Published On
By Parimal Chaudhary
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં નવનિર્મિત ધ્રુવ કમલ સંશોધન ભવનનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટનના ગણતરીના દિવસોમાં બિલ્ડિંગમાં બેઝમેન્ટમાં ખોદકામ શરૂ કરવામાં આવતા ભારે વિવાદ ઊભો થયો છે. NSUIએ બિલ્ડિંગ બનાવતાં પહેલા બેઝમેન્ટ તૈયાર કરવાને બદલે પાછળથી આ પ્રકારના ખોદદામને...
Read More... ગુજરાત સરકારે ટુકડાધારા કાયદામાં સુધારા માટે વટહુકમ બહાર પાડ્યો, હવે 20ને બદલે 10 ગુંઠા જમીનનું જ ખરીદ-વેચાણ કરી શકાશે
Published On
By Parimal Chaudhary
રાજ્ય સરકારે ટુકડાધારા કાયદામાં પણ ઐતિહાસિક સુધારા માટે વટહુકમ બહાર પાડ્યો છે, જેને રાજ્યપાલની મંજૂરી પણ મળી ગઈ છે અને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ અમલમાં આવશે. 1948થી લાગૂ પડેલા ટુકડાધારા કાયદામાં પ્રથમ વખત મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. જે પહેલાં 20 ગુઠાએ થતું હતું. તે હવે ઓછામાં ઓછી 10 ગુંઠા...
Read More... મહિલાનો દાવો- ‘વંદે ભારતનું ભોજન ખાઈને મારા હોઠ સોજી ગયા’, IRCTCએ પણ આપી પ્રતિક્રિયા
Published On
By Parimal Chaudhary
દેશની પ્રીમિયમ ટ્રેન ‘વંદે ભારત એક્સપ્રેસ’ ફરી એકવાર તેના ભોજનની ગુણવત્તાને લઈને સવાલોના ઘેરામાં છે. વારાણસીથી દેવઘર જઈ રહેલી આયુષી સિંહ નામની એક મહિલાનો આરોપ છે કે ટ્રેનમાં પીરસવામાં આવેલું ભોજન ખાધા બાદ તેનું અને તેના 2 વર્ષના પુત્રનું સ્વાસ્થ્ય બગડ્યું હતું. તેના ફૂલેલા હોઠ અને મેડિકલ રિપોર્ટના...
Read More... નાયરા બાદ વધુ એક કંપનીએ પેટ્રોલના ભાવ 7 રૂપિયા અને ડીઝલના ભાવ 25 રૂપિયા વધાર્યા
Published On
By Nilesh Parmar
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની સીધી અસર હવે ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર દેખાવા લાગી છે. ખાનગી ક્ષેત્રની અગ્રણી ઓઈલ કંપની શેલ ઈન્ડિયા (Shell India) એ આજથી પોતાના રિટેલ આઉટલેટ્સ પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો ઝીંક્યો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં આવતા ઉતાર-ચઢાવને પગલે આ નિર્ણય...
Read More... ગામમાં નમાઝ માટે જગ્યા ઓછી પડતા એક હિન્દુ પરિવારના પાંચ ભાઈઓએ જમીન દાનમાં આપી દીધી
Published On
By Kishor Boricha
રાજસ્થાનના સીકર જિલ્લાના નીમકથાણા વિસ્તારમાં આવેલું ગુહાલા ગામ આ દિવસોમાં ચર્ચામાં છે. લગભગ 7,000ની વસ્તી ધરાવતા આ ગામમાં, એક હિન્દુ પરિવારના પાંચ ભાઈઓએ તાજેતરમાં જ ઈદગાહ માટે તેમની જમીનનો એક ભાગ દાનમાં આપી દીધો છે. ગુહાલા ગામ ઉદયપુરવાટી તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલું છે. ગામના મુખ્ય બજારની...
Read More... કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટીએ ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરી
Published On
By Dharmesh Kalsariya
સુરત : કેપી ગ્રુપની પરોપકારી સંસ્થા કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા પીપી સવાણી યુનિવર્સિટીના સહયોગથી ઉર્જાનૂર સ્કોલરશીપ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેનો હેતુ રિન્યુએબલ એનર્જી અને સંબંધિત ક્ષેત્રોમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય કરવાનો છે. આ પહેલ 24 માર્ચે કેપી ગ્રુપના સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ફારુક જી....
Read More... ગુજરાતમાં ચૂંટણીનો શંખનાદ: 15 મનપા અને 260 તાલુકા પંચાયતો માટે 26 એપ્રિલે મતદાન
Published On
By Nilesh Parmar
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ સત્તાવાર રીતે ફૂંકાઈ ગયું છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણય મુજબ, રાજ્યની તમામ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી એક જ તબક્કામાં યોજવામાં આવશે. આ જાહેરાતની સાથે જ સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. ચૂંટણી કાર્યક્રમની રૂપરેખા રાજ્યમાં મહાનગરપાલિકાથી લઈને ગ્રામીણ સ્તર...
Read More... ગુજરાતમાં ખેડૂતો પર વધુ એક આફત આવવાની છે? રાજ્યના માથે 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય
Published On
By Parimal Chaudhary
હવે પહેલાની જેમ ઋતુ જેમ ઋતુ રહી નથી, ગમે ત્યારે ગુજરાત સહિત દેશભરમાં વાતાવરણ બદલાઈ જાય છે. જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગે આજે અને ત્યારબાદ દિવસોમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની...
Read More... 11000 જગ્યા માટે ગુજરાતમાં ભરતીની જાહેરાત, અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ છે
Published On
By Parimal Chaudhary
ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે ગૂડ ન્યૂઝ સામે આવ્યા છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 5 ના ગુજરાતી માધ્યમ માટે 11,000 વિદ્યાસહાયકો (વર્ગ-3)ની બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. TET-1 પાસ હજારો ઉમેદવારો માટે આ એક ઐતિહાસિક અને સુવર્ણ તક છે. લાંબા...
Read More... અક્ષય કુમારે પિતા ગુમાવ્યા હતા, પુરુષોને આપી PSA ટેસ્ટની સલાહ
Published On
By Dr. Dinky Gajiwala
જાણીતા ફિલ્મ અભિનેતા અને હેલ્થ પ્રત્યે સતત જાગૃતિ ફેલાવતા રહેતા અક્ષય કુમારે પોતાના પિતાનો દાખલો આપવા સાથે દરેક પુરુષોને નિયમિત PSA ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. ભારતમાં પ્રોસ્ટેટ કેન્સર વિશે જાગૃતિનો અભાવ હજુ પણ ગંભીર સમસ્યા છે. તાજેતરમાં બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે પોતાના પિતાના અવસાનનો દાખલો આપતા પુરુષોને નિયમિત PSA ...
Read More... ‘બાપુજી’ વલ્લભભાઈ સવાણી: એક વ્યક્તિ જે આખા સમાજ માટે પિતા રૂપ બન્યા
Published On
By Nilesh Parmar
(ઉત્કર્ષ પટેલ) જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું જીવન માત્ર પોતાને માટે નહીં પરંતુ આખા સમાજ માટે જીવવા લાગે ત્યારે તે નામ એક વ્યક્તિથી આગળ વધીને એક સંસ્થારૂપ બની જાય છે. એવા જ એક પ્રેરણાસ્રોત છે વલ્લભભાઇ સવાણી જેમને સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ પ્રેમથી “બાપુજી” તરીકે ઓળખે છે. ડાયમંડ અને રિયલ એસ્ટેટના વ્યવસાયમાં...
Read More... Politics
Webstories
Business
Gujarat
કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટીએ ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરી
By Dharmesh Kalsariya
Read More... National
વિપક્ષ હંગામો મચાવી રહ્યું છે તે નવા FCRA બિલમાં એવું શું છે?
By Kishor Boricha
Entertainment
લોસ એન્જલસમાં રિલીઝ થયું રણબીર કપૂરની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણ'નું ટીઝર
By Kishor Boricha
મોનાલિસા 'લવ જેહાદ'માં ફસાઇ, મેનેજરે કરી દીધી ડીલ; દિગ્દર્શકનો દાવો
By Parimal Chaudhary
Read More... Entertainment
Gujarat
01 Apr 2026 21:15:58
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં નવનિર્મિત ધ્રુવ કમલ સંશોધન ભવનનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન...
Copyright (c) Khabarchhe All Rights Reserved.

