Khabarchhe Latest Gujarati News
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... અન્ના હજારે ભૂખ હડતાળ બેસે એ પહેલા જ RTI અંગેના નવા નિયમો CM ફડણવીસે પાછા ખેંચ્યા
Published On
By Parimal Chaudhary
મહારાષ્ટ્ર સરકારે વિવાદાસ્પદ માહિતી અધિકાર (RTI) નિયમોના અમલીકરણને અસ્થાયી રૂપે અટકાવી દીધું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિર્દેશો બાદ રાજ્યના મુખ્ય માહિતી કમિશનરે નવા નિયમો પર રોક લગાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ નિયમોમાં RTI અરજી ફીમાં વધારો, ઓળખ પુરાવા ફરજિયાત બનાવવા અને દરેક અરજીમાં માત્ર એક જ...
Read More... ગુજરાત સરકારના ખેડૂતો માટે મોટા નિર્ણયો: વીજ થાંભલા વળતરમાં વધારો, બજાર ભાવના બમણા દરે મળશે રકમ
Published On
By Nilesh Parmar
રાજ્ય સરકારે ખેડૂતોની લાંબા સમયથી ચાલી આવતી વીજ ટ્રાન્સમિશન ટાવર અને હાઇટેન્શન લાઇનના વળતર અંગેની માંગણીઓનો સુખદ અંત આણતા એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. વિવિધ ખેડૂત સંગઠનો અને અસરગ્રસ્ત ખેડૂતોની સતત રજૂઆતોને ધ્યાનમાં રાખીને સરકારે વળતરની નીતિમાં ધરમૂળથી ફેરફાર કર્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ...
Read More... 9 જગ્યા, 9 ઘટના અને 9 લોકોએ જીવ ગુમાવ્યા, કોઇને કરંટ લાગ્યો, તો કોઇ ખુલ્લી ગટરમાં ડૂબ્યું; જવાબદાર કોણ?
Published On
By Parimal Chaudhary
મહારાષ્ટ્રમાં અવિરત ભારે વરસાદ પડવાને કારણે રોજિંદું જનજીવનને ખોરવાઇ ગયું છે અને વરસાદે વિભાગની વ્યવસ્થા અને તૈયારીઓની પોલ ખોલી નાખી છે. ઘણા વિસ્તારોમાં ડ્રેનેજ સિસ્ટમ સંપૂર્ણપણે નિષ્ફળ જોવા મળી. પાણી ભરાઈ જવું, ખુલ્લા મેનહોલ, ખુલ્લા વીજળીના વાયરો, જર્જરિત ઇમારતો અને સલામતીના પગલાં વિના બાંધકામનું કામ ચાલુ રાખવું...
Read More... ચોમાસામાં સાંધા અને શરીરના દુખાવા કેમ વધી જાય છે? જાણો વૈજ્ઞાનિક કારણો અને બચાવના ઉપાયો
Published On
By Dr. Manish M. Mendpara
ચોમાસુ આવતા જ ઘણા લોકો એક જ ફરિયાદ લઈને અમારી પાસે આવે છે – "સાહેબ, વરસાદ શરૂ થયો એટલે ઘૂંટણમાં દુખાવો વધી ગયો", "આખું શરીર દુખે છે", "કમરમાં અસહ્ય પીડા છે." ખાસ કરીને વડીલો, આર્થરાઇટિસના દર્દીઓ અને જૂની ઈજા થઈ હોય એવા લોકોને આ...
Read More... ગોંડલનો ભરવાડ પરિવાર વિખાયો, માતા-પિતાએ જ પોતાના દીકરાનો જીવ લઇ લીધો, માએ એસિડ પીવડાવ્યું અને બાપે...
Published On
By Parimal Chaudhary
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગુંદાળા ગામમાં 23 વર્ષીય યુવાનનું રહસ્યમય મોત થયું હતું. શરૂઆતમાં આને આપઘાત તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તે હકીકતમાં સગા માતા-પિતાએ જ પોતાના પુત્રનો જીવ લઇ લીધો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે પીડિત યુવકની પત્નીની ફરિયાદને આધારે તેના સાસુ-સસરાની ધરપકડ કરી...
Read More... ભારતીય ફૂડ-ટેક સ્ટાર્ટઅપ Easy Cater પારદર્શિતાના વચન સાથે દેશવ્યાપી હાઇપરલોકલ ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ લોન્ચ કરશે
Published On
By Dharmesh Kalsariya
વડોદરા (ગુજરાત) [ભારત], 1 જુલાઈ: 2025માં ભારતનું ફૂડ ડિલિવરી માર્કેટ 46 અબજ અમેરિકી ડોલરના મૂલ્યાંકન સુધી પહોંચ્યું છે અને મેટ્રો શહેરોની બહાર પણ ઝડપથી વિસ્તરી રહ્યું છે. આવી સ્થિતિમાં Easy Cater પારદર્શક અને રેસ્ટોરન્ટ- ફર્સ્ટ મોડલ સાથે દેશવ્યાપી વિસ્તરણની શરૂઆત -એક શહેરથી બીજા શહેર સુધીના- અભિગમ સાથે કરી રહ્યું છે....
Read More... જંગલેશ્વર ડિમોલેશનના ફૂડ બિલ ચૂકવણીના મામલે મેયરે પલટી મારી, પહેલા બોલ્યા- કોન્ટ્રાક્ટ મુજબ થતી ચૂકવણી લીગલી થાય છે. જેથી તેમાં કંઈ થઈ ન શકે
Published On
By Parimal Chaudhary
રાજકોટ મહાનગરપાલિકાએ હાથ ધરેલા જંગલેશ્વર ડિમોલેશનના ફૂડ બિલ મુદ્દે વિવાદ સર્જાયો છે. જેમાં કોર્પોરેશન અધિકારીઓ દ્વારા કોર્પોરેશન સમક્ષ રૂપિયા 27. 20 લાખનું અધધધ ફૂડ બિલ રજૂ કરતા ખળભળાટ મચી ગયો છે. મુંબઇ સમાચારના અહેવાલ મુજબ, આ ફૂડ બિલમાં અધિકારીઓએ રૂપિયા 231 રૂપિયાની એક નંગ કાજુ કતરી ખાધી હતી. પાણીની બોટલના...
Read More... નાગરિકોને સરકારના ગુલામ બનાવવામાં આવી રહ્યા છે, વિરોધ કરવા પર નોંધાઇ રહ્યા છે કેસ... હાઈ કોર્ટના જજની કડક ટિપ્પણી
Published On
By Parimal Chaudhary
બોમ્બે હાઈકોર્ટે એક અરજીની સુનાવણી દરમિયાન સરકાર અને પોલીસની કાર્યવાહી અંગે તીખી ટિપ્પણીઓ કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે સરકારી નિર્ણયોનો વિરોધ કરવા અથવા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા બદલ નાગરિકને કોઈ વિસ્તારમાંથી હાંકી કાઢી શકાય નહીં. કોર્ટે પૂછ્યું કે, અરજદારે ફક્ત 'ભાજપ સરકાર મુર્દાબાદ' જેવા નારા લગાવ્યા...
Read More... મહારાષ્ટ્રમાં 9 પોલીસકર્મીઓને આજીવન કેદની સજા, જાણો શું છે આખો મામલો?
Published On
By Parimal Chaudhary
મહારાષ્ટ્રના વાશિમએક જિલ્લા કોર્ટે કસ્ટડીમાં જીવ ગુમાવવાના કેસમાં ભૂતપૂર્વ પોલીસ અધિકારી સહિત 9 પોલીસકર્મીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઘટના લગભગ 15 વર્ષ પહેલા 10 મેના રોજ રિસોડ પોલીસ સ્ટેશનમાં બની હતી. પોલીસે પારધી સમુદાયના બેગ્યા પવારને સવારે 3:00 વાગ્યે તેના ઘરેથી ઉપાડી લીધો હતો. પોલીસનું કહેવું હતું કે...
Read More... તમે તમારા પૂર્વજો સાથેની સંબંધ સાબિત કરી શક્યા નથી..., વ્યક્તિએ 16 દસ્તાવેજો આપ્યા, પણ કોર્ટે ભારતીય નાગરિક ન માન્યો
Published On
By Kishor Boricha
પાસપોર્ટ ભારતીય નાગરિકતાનો પુરાવો નથી કે કેમ તે અંગે ચર્ચા પહેલાથી જ ચાલી રહી છે. આસામમાં પણ આવો જ એક કેસ આવ્યો, જ્યાં એક માણસે 1951થી 2017 સુધીના 16 દસ્તાવેજો રજૂ કર્યા હતા. છતાં, ગુવાહાટી હાઈકોર્ટે તેને ભારતીય નાગરિક તરીકે માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. આ 16...
Read More... 5 મહિનાથી ગુમ 'લડ્ડુ ગોપાલ'ને શોધવા માટે SIT ટીમ બનાવાઈ...! IGએ કહ્યું- ટીમ શોધવામાં વ્યસ્ત
Published On
By Kishor Boricha
ગ્વાલિયરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને લોકો આશ્ચર્યચકિત છે અને ભાવુક પણ છે. અહીં, પોલીસે 5 મહિનાથી ગુમ થયેલા ભગવાન લડ્ડુ ગોપાલની મૂર્તિને શોધવા માટે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે. 29 જાન્યુઆરીથી ગુમ થયેલી પ્રતિમાને હવે 3 પોલીસ સ્ટેશન અને એક ...
Read More... ‘મારો યોગ્ય ઉપયોગ ન થયો’, શાર્દુલ ઠાકુરે ગિલ અને ગંભીર પર સવાલ ઉઠાવ્યા, આપ્યું આ નિવેદન
Published On
By Parimal Chaudhary
સ્ટાર ભારતીય ઓલરાઉન્ડર અને મુંબઈના કેપ્ટન શાર્દુલ ઠાકુરે ભારતીય ટીમમાં પોતાની વાપસીની ઇચ્છા વ્યક્ત કરતા એક મોટું નિવેદન આપ્યું છે. 34 વર્ષીય ખેલાડીનું માનવું છે કે ગયા વર્ષે ઇંગ્લેન્ડમાં રમાયેલી શ્રેણી દરમિયાન ટીમ મેનેજમેન્ટે તેનો યોગ્ય ઉપયોગ કર્યો નહોતો. આમ છતાં, ઠાકુરે સ્પષ્ટ કર્યું છે કે ટીમ ઇન્ડિયા માટે...
Read More... Politics
ઉદ્ધવ જૂથમાં વધુ એક બળવો થવાનો છે? હવે 3 ધારાસભ્યો અને 1 MLC બેઠકમાંથી ગાયબ
By Parimal Chaudhary
Read More... Webstories
Business
Gujarat
National
9 જગ્યા, 9 ઘટના અને 9 લોકોએ જીવ ગુમાવ્યા, કોઇને કરંટ લાગ્યો, તો કોઇ ખુલ્લી ગટરમાં ડૂબ્યું; જવાબદાર કોણ?
By Parimal Chaudhary
મહારાષ્ટ્રમાં 9 પોલીસકર્મીઓને આજીવન કેદની સજા, જાણો શું છે આખો મામલો?
By Parimal Chaudhary
Read More... Entertainment
સુનિલ શેટ્ટીએ કહ્યું- 'PM નરેન્દ્ર મોદીને પૂજે છે મારી 15 મહિનાની પૌત્રી, ફોટા પર ચઢાવે છે લાડુ'
By Parimal Chaudhary
Entertainment
Gujarat
03 Jul 2026 19:23:06
રાજ્ય સરકારે ખેડૂતોની લાંબા સમયથી ચાલી આવતી વીજ ટ્રાન્સમિશન ટાવર અને હાઇટેન્શન લાઇનના વળતર અંગેની માંગણીઓનો સુખદ અંત આણતા એક...
Copyright (c) Khabarchhe All Rights Reserved.

