Latest
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...
Published On
By Nilesh Parmar
ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક આર્થિક વિકાસ દરમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે, પરંતુ તેનાથી 2008ના વૈશ્વિક નાણાકીય સંકટ જેવી સ્થિતિ ઊભી થવાની શક્યતા ઓછી છે. 2025ના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કાર વિજેતા ફિલિપ એઘિયને આ મહત્વનું નિવેદન આપ્યું છે. RTL રેડિયો સાથેની વાતચીતમાં એઘિયને જણાવ્યું હતું કે, જો...
Read More... 'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...
Published On
By Nilesh Parmar
ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે T20 વર્લ્ડ કપ 2026ની ઐતિહાસિક જીતને ભારતીય ક્રિકેટના એવા દિગ્ગજોને સમર્પિત કરી છે, જેમણે ટીમનો મજબૂત પાયો નાખ્યો હતો. રવિવારે (8 માર્ચ) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ICC મેન્સ T20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે...
Read More... ઓમ બિરલા સામે લાવવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવ પ્રક્રિયા શું છે? ક્યારે ક્યારે આ દરખાસ્તો લાવવામાં આવી હતી?
Published On
By Kishor Boricha
લોકસભાના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે, અને તેની સાથે જ સંસદમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. આ વખતે, વિપક્ષે લોકસભાના સ્પીકર ઓમ બિરલાને તેમના પદ પરથી દૂર કરવા માટે પ્રસ્તાવની નોટિસ આપી છે, જેના કારણે આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. હકીકતમાં...
Read More... સ્મશાનગૃહ પર પણ ગેસ સંકટનો ભય! વૈકુંઠ ધામમાં ગેસ આધારિત અગ્નિસંસ્કાર ઠપ્પ
Published On
By Parimal Chaudhary
ખાડી ક્ષેત્રમાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને કારણે પુણેમાં આવશ્યક સેવાઓ પર અસર થવા લાગી છે. મહારાષ્ટ્રના પુણેમાં સૌથી મોટું સ્મશાનગૃહ વૈકુંઠ ધામ સ્મશાનગૃહમાં ગેસ આધારિત અંતિમસંસ્કાર માટે ઉપયોગ થતી LPGની અછત ઊભી થઈ ગઈ છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર નિલેશ કાલેકરના જણાવ્યા અનુસાર, સ્મશાનમાં હાલમાં 2 અ*ગ્નિસંસ્કાર...
Read More... 15000થી વધુ સરકારી પદો માટે ભરતી થવાની છે, SSCએ જાહેર કર્યો ખાલી જગ્યાઓનો ચાર્ટ
Published On
By Parimal Chaudhary
લાંબા સમયથી સરકારી નોકરીઓની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે, સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)એ કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ પરીક્ષા માટે અંતિમ ખાલી જગ્યાઓનો ચાર્ટ જાહેર કર્યો છે. જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, કુલ 15000 થી વધુ પદો માટે ભરતી કરવામાં આવશે. આ ભરતીઓ કેન્દ્ર...
Read More... વૈભવી જીવન અને સત્તાના મદમાં રાચતા રાજનેતાઓ પ્રજાનું દુઃખ નહીં સમજી શકે
Published On
By Nilesh Parmar
ભારત આપણો કૃષિપ્રધાન દેશ છે. અહીં રાજા-રજવાડાઓ પાસે શ્રીમંતાઈ હતી અને આજે ઉદ્યોગકારો, કરપ્ટ સરકારી બાબુઓ અને રાજકારણીઓ પાસે ધન-વૈભવ છે! વાત કરીશું રાજનેતાઓની, જેમણે પ્રજાની સેવા કરવાના બહાને નામના અને ધન-વૈભવ ભેગું કર્યું છે. અહીં અપવાદરૂપ સમાજસેવકો પણ છે, જેઓ રાજકારણમાં માત્ર સેવાભાવના હેતુથી જ સક્રિય...
Read More... કોંગ્રેસના નેતાનું ધારાસભ્ય પદ છીનવાયું, હાઈકોર્ટના આદેશથી બીજા નંબરે રહેલા ભાજપના નેતા MLA બનશે
Published On
By Parimal Chaudhary
મધ્ય પ્રદેશ હાઈકોર્ટે શ્યોપુરની વિજયપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય મુકેશ મલ્હોત્રાની ચૂંટણી રદબાતલ જાહેર કરી દીધી છે. ભાજપના નેતા અને પૂર્વ મંત્રી રામ નિવાસ રાવત દ્વારા દાખલ કરાયેલી ચૂંટણી અરજીની સુનાવણી બાદ કોર્ટે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. પૂર્વ મંત્રી રામ નિવાસ રાવતે પોતાની અરજીમાં મુકેશ મલ્હોત્રા પર તેમના...
Read More... રાજકારણીઓમાં સોશિયલ મીડિયામાં છવાયેલા રહેવાની ઘેલછા વધી રહી છે
Published On
By Nilesh Parmar
ડિજિટલ યુગમાં ભારત અને ગુજરાતમાં એક નવી ક્રાંતિ આવી છે જેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેમ કે ફેસબુક, ટ્વિટર (હવે X), ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ રાજકારણના કેન્દ્રમાં આવી ગયા છે. આ ક્રાંતિના હકારાત્મક પાસા તો અનેક છે પરંતુ તેના નકારાત્મક પાસા પણ ઓછા નથી. આજે રાજકારણીઓમાં પ્રજાલક્ષી કાર્યો કરવા કરતા સોશિયલ મીડિયામાં...
Read More... મોટા અવાજે DJ નહીં વગાડી શકાય, ગેરેજમાં આવેલા વાહનોના માલિકોની નોંધ રાખવી પડશે, જાહેરમાં..., અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું
Published On
By Parimal Chaudhary
અમદાવાદમાં નાગરિકોની સુરક્ષા તેમજ કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ કમિશનર જી.એસ. મલિકે જાહેરનામું બહાર પાડ્યું છે. કેટલાક અસામાજિક તત્વો બહારના રાજ્યોમાંથી આવીને આતંકી ગતિવિધિઓ અને ગુનાહિત ઘટનાઓને અંજામ આપતા હોય છે ત્યારે કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ ગેરેજ, ...
Read More... નિર્લિપ્ત રાયની પોસ્ટિંગ અંગે જયરાજ સિંહ જાડેજાએ કહ્યું- મેં જ ગૃહમંત્રીને કડક અધિકારીની નિમણૂક કરવા રજૂઆત કરેલી...
Published On
By Parimal Chaudhary
ગુજરાત કેડરના IPS અધિકારી નિર્લિપ્ત રાય ભૂમાફિયાઓ તેમજ ગુંડાતત્વો સામેની કડક કાર્યવાહી માટે જાણીતા છે. અમરેલીના SP તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ગુનાખોરી નાબૂદ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. હવે રાજકોટ રેન્જમાં તેમની નિમણૂકથી ગુનેગારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. રાજકોટ રેન્જના IG તરીકે IPS નિર્લિપ્ત રાયની નિમણૂક બાદ સોશિયલ...
Read More... 5 મિનિટમાં રોકાણકારોના 15 લાખ કરોડ ધોવાઈ ગયા, આ 7 કારણે શેરબજારમાં જોવા મળ્યો કડાકો
Published On
By Parimal Chaudhary
સોમવારની સવાર ભારતીય શેરબજાર માટે દુઃખદ સપના જેવી રહી. બજાર ખુલતાની સાથે જ રોકાણકારોના લગભગ 14 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા. બજાર લાલ થઈ ગયું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટેડ બધી કંપનીઓનું કુલ વેલ્યૂ ઝડપથી ઘટીને 437 લાખ કરોડ રૂપિયા થઇ ગયું. સેન્સેક્સ લગભગ 2,400 પોઈન્ટ ઘટીને 76,424...
Read More... શું હવે સૂર્યકુમાર યાદવ T20માંથી નિવૃત્તિ લેશે? જણાવ્યો ભવિષ્યનો પ્લાન
Published On
By Parimal Chaudhary
કેપ્ટન સૂર્યકુમાર યાદવનું નામ હવે એ ખાસ લિસ્ટમાં સામેલ થઈ ગયું છે, જેમણે ભારતને ICC ટૂર્નામેન્ટ જીતાડી છે. સૂર્યાની કેપ્ટન્સી હેઠળ ભારતીય ટીમનું પ્રદર્શન ખૂબ શાનદાર રહ્યું અને અમદાવાદમાં ન્યૂઝીલેન્ડને હરાવીને T20 વર્લ્ડ કપ 2026ની ટ્રોફી પોતાના નામે કરી. જોકે, ટૂર્નામેન્ટની શરૂઆતથી જ અટકળો ચાલી રહી હતી...
Read More... Politics
Webstories
Business
શું યુદ્ધનો અંત આવવાનો છે? અફરાતફરી પછી શેરબજારમાં શાનદાર તેજી, આ છે 3 કારણો
By Parimal Chaudhary
Read More... Gujarat
National
ઓમ બિરલા સામે લાવવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવ પ્રક્રિયા શું છે? ક્યારે ક્યારે આ દરખાસ્તો લાવવામાં આવી હતી?
By Kishor Boricha
સ્મશાનગૃહ પર પણ ગેસ સંકટનો ભય! વૈકુંઠ ધામમાં ગેસ આધારિત અગ્નિસંસ્કાર ઠપ્પ
By Parimal Chaudhary
Read More... Entertainment
'ધૂરંધર 2'ના ટ્રેલરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી, 50 મિલિયન વ્યૂ મળી ગયા
By Kishor Boricha
અમિતાભ બચ્ચને અયોધ્યામાં ખરીદી 2.67 એકર જમીન, રામ મંદિરથી 15 મિનિટ દૂર
By Parimal Chaudhary
Read More... Entertainment
Gujarat
09 Mar 2026 16:30:56
અમદાવાદમાં નાગરિકોની સુરક્ષા તેમજ કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ કમિશનર જી.એસ. મલિકે જાહેરનામું બહાર પાડ્યું છે. કેટલાક અસામાજિક તત્વો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.

