Latest

પ્રશાંત કિશોર આગામી ચૂંટણી સુધી આશ્રમમાં શિફ્ટ થયા; જણાવ્યો સંપૂર્ણ પ્લાન

જન સૂરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે બુધવારે જણાવ્યું હતું કે તેઓ પટનાની બહાર સ્થિત એક આશ્રમમાં જતા રહ્યા છે અને ત્યાંથી જ તેમની રાજકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખશે. જ્યાં સુધી તેમનો નવો પક્ષ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાની જગ્યા બનાવી લેતો નથી. એજન્સીના અહેવાલો અનુસાર, દરભંગામાં પત્રકારો સાથે વાત કરતા, ...
Politics 
Read More...

ધોની IPLમાં નવી ટીમ માટે રમશે? શું CSK સાથે સંબંધ ખરાબ થયા? અહેવાલમાં કરાયો મોટો દાવો

IPLના ઇતિહાસમાં M.S. ધોની અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેના સંબંધોને સૌથી સફળ અને જૂની ભાગીદારીમાંની એક માનવામાં આવે છે. 2026ની IPL સીઝન દરમિયાન એમએસ ધોની એક પણ મેચ રમ્યો નથી, પરંતુ તે ટીમ સાથે તેમની છેલ્લી હોમ મેચમાં જોવા મળ્યો હતો. જોકે, હવે...
Sports 
Read More...

ગુજરાતની નવી શિક્ષણ નીતિમાં મોટો બદલાવ, ધો. 1-8માં હવે પાસ-નાપાસ નહીં 15-20 પાનાંનું 'HPC કાર્ડ' અપાશે

ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા નવી શિક્ષણ નીતિ હેઠળ એક મોટો અને મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવાની વિચારણા ચાલી રહી છે. આ નવા બદલાવ અંતર્ગત આગામી સમયમાં ધોરણ 1-8ના પરિણામપત્રકના માળખામાં વ્યાપક સુધારા કરવામાં આવશે. પ્રાથમિક શિક્ષણના સ્તરે હવે પરંપરાગત રીતે આપવામાં આવતા પાસ કે નાપાસના પરિણામને સ્થાને વિદ્યાર્થીઓનું સર્વાંગી...
Education 
Read More...

જનરલ કોચમાં 'ભીડ' અને સ્લીપર ક્લાસનો ‘સત્યાનાશ’, શું ભારતીય રેલવે ફક્ત અમીરો માટેની સવારી બની ગઈ છે?

આજકાલ સોશિયલ મીડિયા ખોલો તો તમને એક વીડિયો જરૂર જોવા મળશે. શૌચાલય પાસે બેઠેલા લોકો, દરવાજા પર લટકતા મુસાફરો, અને સ્લીપર કોચ પર પાથરેલી ચાદરો.  આ ફક્ત એક જ ટ્રેનની કહાની નથી, પરંતુ ભારતીય રેલવેની નવી ઓળખ બની રહી છે. શું રેલવે સિસ્ટમ જે એક સમયે સામાન્ય...
National 
Read More...

અમદાવાદમાં 23મી મે 2026ના રોજ યોજાશે સૂર અને સંગીતની ભવ્ય સાંજ: “અહેસાસ – એ સોલફુલ મ્યુઝિકલ એક્સપિરિયન્સ”

અમદાવાદ: અમદાવાદ શહેર ટૂંક સમયમાં જ સૂર, સંગીત અને સુમધુર યાદોથી સભર એક અવિસ્મરણીય સાંજનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. “સૃજન – ધ સ્પાર્ક” ના અમદાવાદ ચેપ્ટર દ્વારા આગામી શનિવાર, 23 મે 2026 ના રોજ આશ્રમ રોડ પર આવેલા પ્રતિષ્ઠિત એચ.કે. હોલ ખાતે સાંજના સમયે એક ભવ્ય સાંસ્કૃતિક ઉત્સવ “અહેસાસ...
Gujarat 
Read More...

શું AAPમાંથી ઉભરી આવી છે કોકરોચ જનતા પાર્ટી (CJP)? કનેક્શન બહાર આવ્યું છે

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના ઇન્સ્ટાગ્રામ પર 1 કરોડથી વધુ ફોલોઅર્સ થઇ ગયા છે. તેના મોટાભાગના ફોલોઅર્સ Gen-Z છે. આ પેજ ફક્ત 3 લોકોને ફોલો કરે છે: અભિજીત દીપક, અર્પિત શર્મા અને મેઘનાદ. અભિજીત દીપક આ પેજના સ્થાપક છે. જેમ જેમ પેજની લોકપ્રિયતા વધતી ગઈ તેમ તેમ આમ...
National 
Read More...

'રોડ પર વેરાઈ ગયું છે સોનું...' ગુજરાતમાં હવાની જેમ ફેલાઈ ગઈ આ વાત; મહિલાઓ અને બાળકો જે હાથમાં આવ્યું તે લઈને દોડ્યા

ગુજરાતના વલસાડના એક રસ્તા પર અચાનક એક દ્રશ્ય જોવા મળ્યું કે જાણે ભાગ્ય પોતે લોકોના ઘરઆંગણે આવી ગયું હોય. ઉમરગામ તાલુકાના નારગોલ કોસ્ટલ હાઇવે પર બપોરના બળબળતા તડકામાં, રસ્તા પર કેટલાક ચમકતા ટુકડાઓ વિખેરાયેલા જોવા મળ્યા. સૂર્યના કિરણો તેમના પર પડતાંની સાથે જ તે સોનાની જેમ ચમકવા લાગ્યા, ...
Gujarat 
Read More...

ટ્રેનમાંથી મળેલા બોક્સનું રહસ્ય ખુલ્યું, પિતાએ જ દીકરીનું ગળું કાપી બાકીનું શરીર ટ્રંકમાં નાખી દીધું અને તેની બહેને...

લખનઉના ગોમતી નગર રેલ્વે સ્ટેશન પર ટ્રેનના ડબ્બામાંથી મળેલા પતરાંની પેટીમાંથી બહાર આવેલું રહસ્ય હવે દિલ હલાવી નાંખે તેવું સાબિત થયું છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, પતરાંની પેટીમાંથી મળેલી એક યુવતીની ટુકડા કરેલી લાશ ગેંગ વોર, શ્રેણીબદ્ધ હત્યા કે એક તરફી પ્રેમનું પરિણામ નહોતું, પરંતુ...
National 
Read More...

બોલો...આના પ્રેમમાં હર્ષિદા કરોડોના દાગીના ચોરી લાવી હતી, અમદાવાદ ચોરી કેસમાં થયા ચોંકાવનારા ખુલાસા

છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદના નિકોલમાં આવેલા આભૂષણ જ્વેલ્સ શોરૂમમાંથી કરોડોના દાગીનીની ચોરી કરનાર હર્ષિદાની ચારેય તરફ ચર્ચા ચાલી રહી છે. હર્ષિદા શેટ્ટી અને મયુર માળીની આખી કહાની એક ક્રાઈમ વેબ સીરિઝ જેવી જ લાગી રહી છે. ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, પોલીસના જણાવ્યા મુજબ હર્ષિદા અને મયુર મોટી ચોરી કરીને ગુજરાત...
Gujarat 
Read More...

તમિલનાડુમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઇ; CBI તપાસની માંગ

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં કથિત હોર્સ ટ્રેડિંગ અને ભ્રષ્ટાચારના આરોપોની CBI તપાસની માંગ કરતી સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરવામાં આવી છે. આ અરજી મદુરાઈના રહેવાસી કે.કે. રમેશે દાખલ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો છે કે...
Politics 
Read More...

તમે ઘરમાં કેટલું સોનું રાખી શકો છો? જો હિસાબ વગરનું અને મર્યાદા કરતા વધુ રાખ્યું તો શું થાય?

છેલ્લા કેટલાક દિવસોથી સોનું ચર્ચાનો વિષય બની રહ્યું છે. ચાની દુકાન પર ચર્ચા હોય કે, સોશિયલ મીડિયા પર, દરેક વ્યક્તિ તેના વિશે વાત કરી રહી છે. જ્યારે PM નરેન્દ્ર મોદીએ લોકોને એક વર્ષ માટે સોનું ન ખરીદવાની અપીલ કરી ત્યારથી, સોનું દરેક ઘરમાં ચર્ચાનો વિષય બની ગયું...
Business 
Read More...

આ ચોમાસું આવે છે ક્યાંથી? 17,000 કિલોમીટર દૂર 'અલ નીનો'થી આખા ભારતમાં ચિંતા કેમ વધી ગઈ છે?

આ એક રસપ્રદ હવામાનની ઘટના છે, જેને સામાન્ય રીતે દરેક ભારતીય ચોમાસું કહે છે. અરબી શબ્દ 'મૌસીમ'નો અર્થ સીઝન એટલે કે ઋતુ થાય છે, અને આ રીતે ચોમાસું શબ્દ આવ્યો છે. હંમેશા દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની જ ઘણીવાર ચર્ચા થાય છે, પરંતુ દર વર્ષે દેશમાં બે...
National 
Read More...

Webstories

National

જનરલ કોચમાં 'ભીડ' અને સ્લીપર ક્લાસનો ‘સત્યાનાશ’, શું ભારતીય રેલવે ફક્ત અમીરો માટેની સવારી બની ગઈ છે?

જનરલ કોચમાં 'ભીડ' અને સ્લીપર ક્લાસનો ‘સત્યાનાશ’, શું ભારતીય રેલવે ફક્ત અમીરો માટેની સવારી બની ગઈ છે?
National 
Read More...

Entertainment

‘હું 60 વર્ષનો થઈ ગયો છું, પરંતુ લડવાનું ભૂલ્યો નથી, એ યાદ રાખજો...’, સલમાન હવે પાપારાઝી પર કેમ ગુસ્સે ભરાયો; 4 પોસ્ટ શેર કરી

‘હું 60 વર્ષનો થઈ ગયો છું, પરંતુ લડવાનું ભૂલ્યો નથી, એ યાદ રાખજો...’, સલમાન હવે પાપારાઝી પર કેમ ગુસ્સે ભરાયો; 4 પોસ્ટ શેર કરી
Entertainment 
Read More...
Copyright (c) Khabarchhe All Rights Reserved.