Latest

સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પણ કશું થવાનું નથી

સુરતમાં વધુ એક ફેકચટરીમાંથી નકલી પનીર પકડાયું છે, આમ તો છેલ્લા ઘણા સમયથી સુરતમા નકલી વસ્તુઓનો રાફડો ફાટ્યો છે, પરંતુ કાયદાની માયાજાળ એવી છે કે આરોપીઓને કશું થતું નથી અને લોકોના આરોગ્ય સાથે ચેડા થતા રહે છે. સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે 3 માર્ચે પાંડેસરાની મહેશ શર્માની ફેકટરીમાંથી...
Gujarat 
Read More...

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે અભિનેત્રી તાનિયા ચેટર્જી પર માનહાનિનો કેસ દાખલ કર્યો

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ફરી એકવાર હેડલાઇન્સમાં છવાઈ ગયો છે. B-ગ્રેડ ફિલ્મ અભિનેત્રી તાનિયા ચેટર્જી યુઝવેન્દ્ર ચહલના સંદેશાઓ જાહેર કર્યા પછી ખરાબ રીતે ફસાઈ ગઈ છે. અભિનેત્રીનો દાવો છે કે, ચહલે તેની સામે માનહાનિનો દાવો દાખલ કર્યો છે. આ વિવાદ ત્યાર પછીથી સામે આવ્યો છે. તો ચાલો આપણે...
Entertainment 
Read More...

મહિલા અનામત મુદ્દે પ્રિયંકાના પ્રહાર, કહ્યું- યુપી ચૂંટણીમાં કોંગ્રેસે 40% મહિલાઓને ટિકિટ આપેલી

મહિલા અનામત સાથે જોડાયેલું સુધારા બિલ સરકાર પસાર કરાવી શકી નથી. લોકસભામાં આ બિલ પડતું મુકાયાના બીજા જ દિવસે સંસદની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. આ મુદ્દે ભાજપ અને એનડીએ ગઠબંધને કોંગ્રેસ સહિત વિપક્ષી 'ઇન્ડિયા' બ્લોક પર 'મહિલા વિરોધી' હોવાનો આરોપ લગાવી મોરચો...
National 
Read More...

SIRથી SP કરતા BJPના વિસ્તારોમાં વધારે મતદારોના નામ કપાયા, શું CM યોગીનો ડર સાચો પડવાનો?

ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે ડિસેમ્બર 2025માં કહ્યું હતું કે જો મતદાર યાદીઓના ખાસ સઘન સુધારણા (SIR) દરમિયાન કાર્યકરો બૂથ સ્તરે સખત મહેનત નહીં કરે, તો BJPને નુકસાન થશે. હવે, UP માં SIR પછી, યોગી આદિત્યનાથેનો ડર સાચો સાબિત થતો દેખાય છે. હવે UP...
National 
Read More...

પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

ભારતીય જનતા પાર્ટી (BJP)ને ત્રિપુરામાં મોટો ફટકો પડ્યો છે. તાજેતરમાં પુરી થયેલી ત્રિપુરા ટ્રાઇબલ એરિયાઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ (TTAADC)ની ચૂંટણીઓમાં BJPને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પાર્ટી ફક્ત 4 બેઠકો જ જીતી શકી, જ્યારે TIPRA મોથાએ 28માંથી 24 બેઠકો જીતીને પોતાની ઉપસ્થિતિને મજબૂત...
National 
Read More...

‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

અલ્લાહબાદ હાઈકોર્ટે તાજેતરમાં પશુઓના કથિત ગેરકાયદેસર પરિવહન અંગે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સાથે જ કોર્ટે આ સંદર્ભમાં જપ્ત કરાયેલ ટ્રકને છોડી મૂકવાનો પણ આદેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે ગાયો કે તેમના ગૌવંશનેનું લઈ જવું એ UP ગૌહત્યા નિવારણ કાયદા હેઠળ કોઈ ગુનો નથી. ન્યાયાધીશ વિવેક કુમાર સિંહે...
National 
Read More...

ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

અમદાવાદના ચાંદખેડામાં ખીરું ખાવાથી બે બાળકીના શંકાસ્પદ રીતે જીવ જતાં રહ્યા હતા. આ ઘટનાનો FSLનો રિપોર્ટ સામે આવી ગયો છે. જેની વિગતો સોમવારથી મંગળવાર સુધીમાં જાહેર થશે. FSL રિપોર્ટમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો નથી. FSLનો રિપોર્ટ આવતા પોલીસ માટે તપાસ વધુ અઘરી થઈ છે અને વધુ કોકડું...
Gujarat 
Read More...

ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

ગુજરાતના પાટનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (ACB)એ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગાંધીનગર કોર્ટ પાર્કિંગ પાસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને ACBએ નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળાને લાખોની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીથી સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર કરતા બાબૂઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગાંધીનગર...
Gujarat 
Read More...

વડોદરા શહેરની કહાણી: વિશ્વામિત્રીથી સ્માર્ટ સિટી સુધી

કોઈ પણ શહેર માત્ર તેના રસ્તાઓ, ઇમારતો કે મહેલો માટે યાદ રહેતું નથી. એક શહેરની સાચી ઓળખ તેની શાસન પદ્ધતિ, તેની સામાજિક રચના, અને સમયના પડકારો સામે તેની ટકી રહેવાની ક્ષમતામાં રહેલી હોય છે. ગુજરાતના હૃદયમાં આવેલું વડોદરા એવું જ એક શહેર છે—જેની કહાણી હજારો વર્ષોથી વહેતી...
Gujarat 
Read More...

કટ-મનીની રાજ રમત શું છે? પશ્ચિમ બંગાળની દરેક ચૂંટણીમાં CM મમતા બેનર્જી આ શબ્દથી કેમ ઘેરાયેલા રહે છે?

છેલ્લી વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભા ચૂંટણી, બંગાળમાં કટ-મનીના આરોપો CM મમતા બેનર્જીને ઊંઘવા નથી દેતા. લગભગ દરેક BJP નેતા તેમની રેલીઓમાં કટ-મનીનો ઉલ્લેખ કરીને TMC પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવે છે. હવે, UPના CM યોગી આદિત્યનાથે બંગાળમાં એક રેલીમાં ગર્જના કરી છે કે, આ લોકોએ (...
National 
Read More...

મિત્રને ઉછીના આપેલા પૈસા માંગવા મોંઘા પડ્યા, માત્ર ₹500 માટે લાકડીથી મારી મારીને પતાવી દીધો

ડાંગ જિલ્લાના નીલાશક્યા ગામમાં મિત્રતાને શરમસાર કરનારી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં માત્ર ₹500ના નાણાકીય વ્યવહારમેં એક વ્યક્તિનો જીવ લઇ લીધો. આ ઘટનાએ સમગ્ર પ્રદેશને હચમચાવી નાખ્યો છે, જેનાથી રહેવાસીઓમાં ભય અને આક્રોશનો માહોલ છે. અહેવાલો અનુસાર, નીલાશાક્યા ગામના રહેવાસી 50 વર્ષીય અનિલ પવારે...
Gujarat 
Read More...

શું પંડ્યા અને બૂમરાહ વચ્ચે ઝઘડો થયો? ફિલ્ડિંગ સેટ કરતા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન ગુસ્સે ભરાયો

IPL 2026ની 24મી મેચમાં 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને પંજાબ કિંગ્સ (PBKS) સામે 7 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો. પંજાબ સામેની આ મેચમાં મુંબઈનું બોલિંગ પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક લાગ્યું. પ્રથમ બેટિંગ કરતા ટીમે ક્વિન્ટન ડી કોકની સદીની મદદથી 20 ઓવરમાં 5 વિકેટ...
Sports 
Read More...

Webstories

National

મહિલા અનામત મુદ્દે પ્રિયંકાના પ્રહાર, કહ્યું- યુપી ચૂંટણીમાં કોંગ્રેસે 40% મહિલાઓને ટિકિટ આપેલી

મહિલા અનામત મુદ્દે પ્રિયંકાના પ્રહાર, કહ્યું- યુપી ચૂંટણીમાં કોંગ્રેસે 40% મહિલાઓને ટિકિટ આપેલી
National 
Read More...

Entertainment

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે અભિનેત્રી તાનિયા ચેટર્જી પર માનહાનિનો કેસ દાખલ કર્યો

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે  અભિનેત્રી તાનિયા ચેટર્જી પર માનહાનિનો કેસ દાખલ કર્યો
Entertainment 
Read More...

Gujarat

સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પણ કશું થવાનું નથી સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પણ કશું થવાનું નથી
સુરતમાં વધુ એક ફેકચટરીમાંથી નકલી પનીર પકડાયું છે, આમ તો છેલ્લા ઘણા સમયથી સુરતમા નકલી વસ્તુઓનો રાફડો ફાટ્યો છે, પરંતુ...
ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.