Khabarchhe Latest Gujarati News
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ભારે વિરોધ સામે ઝૂકી ગઈ સરકાર? પેટ્રોલમાં 25% ઇથેનોલ ભેળવવાનો નિર્ણય...
Published On
By Parimal Chaudhary
વાહન માલિકો માટે મહત્ત્વપૂર્ણ સમાચાર છે. પેટ્રોલમાં 25% ઇથેનોલ ભેળવવાનો નિર્ણય મુલતવી રહેવાની શક્યતા છે. E20 ઇંધણ અંગે ચાલી રહેલી રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારહાલમાં E25 એટલે કે 25% ઇથેનોલ ધરાવતું પેટ્રોલ લાગુ કરવાની કોઈ ઉતાવળમાં નથી. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, લોકોની ચિંતાઓ અને વધતા વિરોધને ધ્યાનમાં રાખીને સરકાર...
Read More... PM મોદીનો ઇન્ડોનેશિયા સાથે મલક્કા સ્ટ્રેટનો 'સબાંગ બંદર' સોદો; આના થકી ભારત ચીનનું ગળું દબાવશે!
Published On
By Kishor Boricha
ભારતના PM નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાની મુલાકાતે છે. તેમણે રાજધાની જકાર્તામાં ઇન્ડોનેશિયા સરકાર સાથે અનેક મોટા કરારો પર હસ્તાક્ષર કર્યા. બ્રહ્મોસ અને એસ્ટ્રા મિસાઇલો ઉપરાંત, EVM, સંરક્ષણ, દુર્લભ ખનિજો અને દરિયાઈ માળખાગત સુવિધાઓ સંબંધિત અનેક કરારો થયા. ભારત અને ઇન્ડોનેશિયાએ સંયુક્ત રીતે મલક્કા સ્ટ્રેટ નજીક વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ સબાંગ...
Read More... પાયજામામાં ખિસ્સા નહીં, થેલી લઈ જવાની મનાઈ... હરિદ્વારના આ મંદિરમાં પૂજારીઓ અને કર્મચારીઓ માટે કડક નિયમો
Published On
By Parimal Chaudhary
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં મંદિરની દાવની ચોરીની ઘટના બાદ, હરિદ્વારના પ્રખ્યાત મનસા દેવી મંદિરનું સંચાલન કરતા ટ્રસ્ટે તેના પૂજારીઓને ઈમાનદારીના શપથ લેવડાવ્યા છે. અખિલ ભારતીય અખાડા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મનસા દેવી મંદિર ટ્રસ્ટના પ્રમુખ તેમજ પંચાયતી શ્રી નિરંજની અખાડાના સચિવ મહંત ડૉ. રવિન્દ્ર પુરી મહારાજે મંદિરના તમામ...
Read More... શું નીરવ મોદીને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે? ભાગેડુ હીરા વેપારી બ્રિટનમાં અંતિમ કાનૂની લડાઈ હારી ગયો
Published On
By Parimal Chaudhary
ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણનો માર્ગ હવે સંપૂર્ણપણે ચોખ્ખો થઇ ગયો છે. યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સ (ECHR)માં તેની અંતિમ કાનૂની પડકારમાં નિષ્ફળતા મળ્યા પછી, નીરવ મોદી પાસે બ્રિટનમાં રહેવા માટે તમામ કાનૂની માર્ગો ખતમ થઇ ગયા છે. મીડિયા અહેવાલો અનુસાર, કાનૂની કાર્યવાહી પૂર્ણ...
Read More... 'તેઓ ક્યારેય અધૂરું કામ નથી કરતા, તેઓ NRC લાવવા માંગે છે,' અમિત શાહે બોલાવેલી મિટિંગ પર અસદુદ્દીન ઓવૈસીએ આવું કહ્યું
Published On
By Kishor Boricha
પોતાના ઉગ્ર ભાષણો માટે જાણીતા AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર ખુબ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, 'તેઓ અમિત શાહ છે, અને હું જાણું છું કે તેઓ કોઈ પણ કામ બેદરકારીથી નથી કરતા. જો અમિત શાહ કોઈ મિટિંગ કરે છે, તો તેઓ ક્યારેય અધૂરું કામ...
Read More... ચાંદીમાં અચાનક મોટો ઘટાડો; બે દિવસમાં રૂ. 6,600 ઘટ્યા; સોનું પણ સસ્તું થયું
Published On
By Parimal Chaudhary
સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા ટ્રેડિંગ દિવસે ઘટાડો જોવા મળ્યો છે. સોમવારના ઘટાડા પછી, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના વાયદાના ભાવ મંગળવારે શરૂઆત સાથે જ ભારે ઘટાડો થયો. MCX પર ટ્રેડિંગ શરૂ થતા જ, 1 કિલો ચાંદીનો ભાવ અચાનક ₹5,200 થી વધુ ઘટીને ₹2.31 લાખના...
Read More... સુરતમાં વરસાદમાં ન્હાયા બાદ 2 લોકોને લાગ્યો વીજ કરંટ
Published On
By Parimal Chaudhary
રાજ્યભરમાં મેઘરાજાએ ઘમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ત્યારે ઘણા સ્થળો પરથી અકસ્માત, ઝાડ પડવી, વીજ કરંટ લાગવાની ઘટના સામે આવી રહી છે. સુરતથી પણ કંઇક એવી જ ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના રાંદેર વિસ્તારમાં સોમવારે સાંજે ધોધમાર વરસાદમાં ન્હાયા બાદ એક યુવકને લોખંડની સીડીમાંથી જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. મિત્ર...
Read More... પગના દુ:ખાવા માટે રૂ. 24માં બે બામ ખરીદેલા, પણ ડબ્બા ખાલી નીકળ્યા; 5 વર્ષ કેસ લડ્યો... હવે મળશે આટલું વળતર
Published On
By Parimal Chaudhary
રકમ ભલે માત્ર ₹24 હતી, પરંતુ મુદ્દો ગ્રાહક અધિકારો અને ન્યાયનો હતો. કાનપુરના રહેવાસી સુધીન્દ્ર મિશ્રાને બે ખાલી બામના ડબ્બાના કેસમાં લગભગ પાંચ વર્ષ સુધી કાનૂની લડાઈ લડી. આખરે, તેમની મહેનત રંગ લાવી, અને જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચે તેમના પક્ષમાં ચૂકાદો આપતા તેમને ન્યાય અપાવ્યો. આ...
Read More... UP અને મહારાષ્ટ્રમાં મોટાભાગની એન્જિનિયરિંગ કોલેજો બંધ કેમ થઈ રહી છે?
Published On
By Kishor Boricha
એક સમય હતો જ્યારે દરેક વિસ્તારમાં દરેક બીજા છોકરા અને છોકરી પાસે B.Techની ડિગ્રી જોવા મળતી હતી. માતા-પિતાનું એક સપનું હતું કે તેમનું બાળક કોઈક રીતે એન્જિનિયરિંગ કોલેજમાંથી પાસ થઈને બહાર નીકળે તો તેની કારકિર્દી સેટ થઇ જશે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ...
Read More... અમદાવાદની આ સરકારી શાળામાં પોતાના બાળકોનો પ્રવેશ કરાવવા વાલીઓ લાઈનો લગાવે છે, જાણો શું છે ખાસ
Published On
By Parimal Chaudhary
હવે વાલીઓ ખાનગી શાળાઓ તરફ વળી રહ્યા છે. પરંતુ હવે અમદાવાદની તસવીર સંપૂર્ણ બદલાઈ રહી છે. હવે હજારો વિદ્યાર્થીઓ અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની સ્માર્ટ શાળાઓમાં પ્રવેશ લઈ રહ્યા છે. આ વર્ષે 3,500થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને AMCની સ્કૂલમાં પ્રવેશ લીધો છે, જ્યારે છેલ્લા 10...
Read More... નાગપુરમાં વેચાતી પાકિસ્તાનમાં બનેલી ક્રીમના કારણે કિડની ફેલ થવાના સમાચાર સાંભળીને લોકો ગુસ્સે ભરાયા!
Published On
By Kishor Boricha
આજના સમયમાં ગોરા બનાવની ઇચ્છા કેટલી ખતરનાક બની શકે છે તેનું એક ભયાનક ઉદાહરણ મહારાષ્ટ્રના નાગપુરથી સામે આવ્યું છે. છેલ્લા બે વર્ષમાં, આશરે 18 મહિલાઓને અચાનક ગંભીર કિડનીની સમસ્યાઓ થઈ. જ્યારે ડોકટરોએ આ બીમારી પાછળની પેટર્ન શોધી કાઢી, ત્યારે એક ચોંકાવનારી સત્ય બહાર આવ્યું, આ બધી મહિલાઓ...
Read More... ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
તારીખ: 07-07-2026 દિવસ: મંગળવાર મેષ: આજે દિવસ દરમિયાન તમને નવા વ્યવસાયના માર્ગદર્શન મળશે, પરિવારમાં વાતાવરણ સુખમય રહે, શારિરિક નબળાઇ અનુભવો. વૃષભ: આજે તમે અધુરા કાર્યોને પુરા કરવા ખુબ પ્રયત્ન કરશો, તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કાર્યક્ષેત્ર પર કેન્દ્રીત કરવું, સ્વાસ્થ્ય સારું રહે. મિથુન: વધારે વિચાર કરીને અસમંજસની સ્થિતિ ઉભી થાય, આર્થિક...
Read More... Politics
ઉદ્ધવ જૂથમાં વધુ એક બળવો થવાનો છે? હવે 3 ધારાસભ્યો અને 1 MLC બેઠકમાંથી ગાયબ
By Parimal Chaudhary
Read More... Webstories
Business
ભારે વિરોધ સામે ઝૂકી ગઈ સરકાર? પેટ્રોલમાં 25% ઇથેનોલ ભેળવવાનો નિર્ણય...
By Parimal Chaudhary
Read More... ચાંદીમાં અચાનક મોટો ઘટાડો; બે દિવસમાં રૂ. 6,600 ઘટ્યા; સોનું પણ સસ્તું થયું
By Parimal Chaudhary
Read More... Gujarat
સુરતમાં તો ટોઇલેટ સાફ કરવાનું હાર્પિક પણ નકલી વેચાય છે, કોના પર ભરોસો કરવો?
By Parimal Chaudhary
Read More... National
પાયજામામાં ખિસ્સા નહીં, થેલી લઈ જવાની મનાઈ... હરિદ્વારના આ મંદિરમાં પૂજારીઓ અને કર્મચારીઓ માટે કડક નિયમો
By Parimal Chaudhary
Entertainment
થિયેટર પછી, હવે OTT પર પણ રોક! દિલજીતની 'સતલુજ' અચાનક ZEE5 પરથી હટાવી કેમ દેવામાં આવી
By Parimal Chaudhary
Entertainment
Gujarat
07 Jul 2026 13:01:18
રાજ્યભરમાં મેઘરાજાએ ઘમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ત્યારે ઘણા સ્થળો પરથી અકસ્માત, ઝાડ પડવી, વીજ કરંટ લાગવાની ઘટના સામે આવી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.

