Latest

પંચમહાલમાં શિક્ષણ વિભાગમાં 2.79 કરોડનું કૌભાંડ, કાગળ પર ખરીદી બતાવી ખોટા બિલો મૂકી રૂપિયા ઉપાડી લીધા

પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. ગોધરા પોલીસ-બી ડિવિઝનમાં નોંધાયેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, પંચમહાલ જિલ્લા પ્રાથમિક ભાગમાં 11 મહિનાના કોન્ટ્રાકટ પર રહેલા 2 કર્મચારીઓએ ખરીદી માત્ર કાગળ પર બતાવી અને બોગસ બિલો રજૂ કરીને સરકાર પાસેથી 2.79 કરોડ રૂપિયાની...
Gujarat 
Read More...

ફોનમાં હવે જીવવું અશક્ય છે… કહી જજે જીવન ટુંકાવ્યું, IAS સાળી અને પત્ની પર આરોપ

"હવે જીવવું અશક્ય છે," આ શબ્દો દિલ્હીમાં કાર્યરત જજ અમન શર્માએ તેમના પિતા સાથેની અંતિમ ફોન કોલ દરમિયાન કહ્યા હતા. પત્ની દ્વારા પિતાનું અપમાન સહન ન કરી શકવાને કારણે જજ અમન શર્માએ આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ તેમના પરિવારે લગાવ્યો છે. મૂળ રાજસ્થાનના અલવરના રહેવાસી અને વર્ષ 2021 માં...
National 
Read More...

લક્ષ્મી મિત્તલ અને અદાર પૂનાવાલાએ 15660 કરોડમાં ખરીદી લીધી આ IPL ટીમ

ભારતીય મૂળના બ્રિટિશ અબજોપતિ લક્ષ્મી એન. મિત્તલ અને આદિત્ય મિત્તલે રમતગમતની દુનિયામાં એક મોટો ધડાકો કર્યો છે. 3 મેના રોજ કરવામાં આવેલી જાહેરાત મુજબ, મિત્તલ પરિવારે આઈપીએલ (IPL) ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સ (RR) ને ખરીદવા માટે અંતિમ કરાર કર્યો છે. આ સોદો સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના માલિક અદાર...
Sports 
Read More...

શું IPL કંટાળાજનક બની રહી છે? ઈમ્પૅક્ટ પ્લેયર, 200+ ટાર્ગેટ, નવા ખેલાડીઓમાં રસ ઓછો થઈ રહ્યો છે?

મે મહિનો આવી ગયો. આનો અર્થ એ કે IPL તેના બીજા ભાગમાં પ્રવેશી ગઈ છે. આમ જોવા જઈએ તો, મે મહિનો આવતા સુધીમાં IPLનો ઉત્સાહ તેની ચરમસીમાએ પહોંચી જાય છે. પરંતુ હવે તમે મને કહો કે, શું આ વખતે આ મેચો જોઈને તમને કંટાળો નથી આવી રહ્યો...
Sports 
Read More...

'અમને ફક્ત રોકડા જોઈએ, TV-ફ્રીઝ રાખો તમારી પાસે...' છોકરાવાળાએ આવું કહેતા પરિવારે લગ્નની ના પાડી

ઉત્તર પ્રદેશના બાંદામાં એક લગ્ન થવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ કંઇક એવું થયું કે લગ્નની જાન જ ન આવી. હકીકતમાં લગ્ન પહેલા જ વરરાજા અને તેના પરિવારની માંગણીઓએ બધાને ચોંકાવી દીધા હતા. વરરાજાના પરિવારે કહ્યું કે, તેઓને દહેજમાં TV, કુલર, રેફ્રિજરેટર અથવા વોશિંગ મશીન નથી જોઈતું, ...
National 
Read More...

દિલ્હીમાં એક ACએ 9 લોકોનો જીવ લઈ લીધો, કોઈ બેડ પર જ હોમાયું તો કોઈ સીડી પર ભડથું થયું

દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં આવેલી ચાર માળની ઈમારતમાં ભયંકર આગ લાગવાની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આગ એટલી ભયાનક હતી કે ઈમારતમાં સૂતા લોકોને પોતાની જાન બચાવવાનો મોકો પણ મળ્યો નહોતો. કેટલાક લોકોના મૃતદેહ બેડ પર મળ્યા, જ્યારે કેટલાક...
National 
Read More...

IPS અધિકારીની દીકરીને જોઈએ છે ઉચ્ચ જાતિનો કે વાર્ષિક 80 લાખ કમાતો યુવક અને...

આજના યુગમાં, જ્યારે આપણે પોતાને આધુનિક અને પ્રગતિશીલ કહીએ છીએ, ત્યારે પણ લગ્ન કરતી વખતે જાતિ અને પૈસાદાર જેવા સૌથી મોટા પરિબળો ભાગ ભજવતા હોય છે. તાજેતરમાં જ, 'ધ ડેટ ક્રૂ'ના સ્થાપક ઓએંડ્રિલા કપૂરે એક એવી ઘટના શેર કરી છે, જેણે ભારતીય સમાજની...
National 
Read More...

ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ... જેવા દેશોમાં ઈંધણની કિંમતોમાં 50 ટકાનો વધારો, ભારત કેવી રીતે બચ્યું છે?

અમેરિકા-ઈરાન યુદ્ધ ન તો સમાપ્ત થઈ રહ્યું છે કે, ન તો હોર્મુઝ સ્ટ્રેટ ખુલી રહ્યું છે. વૈશ્વિક તેલ આયાતનો 20 ટકા હિસ્સો વહન કરતી હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી વૈશ્વિક તેલ બજારમાં અરાજકતા સર્જાઈ છે. એશિયન દેશો, જે તેમની મોટાભાગની ઉર્જા જરૂરિયાતો આયાત કરે છે, તેઓ સૌથી ગંભીર...
Business 
Read More...

અમદાવાદમાં હવે પાણીપુરીની લારી પર લાગશે QR કોડ, AMCનો નિર્ણય, હવે શુદ્ધ...

શહેરના ખાદ્યપદાર્થોની ગુણવત્તામાં સુધારો લાવવા અને નાગરિકોના આરોગ્ય સાથે થતા ચેડાં રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. હવે શહેરની સ્ટ્રીટ ફૂડની લારીઓ પર QR કોડ લગાવવામાં આવશે, જેના માધ્યમથી ગ્રાહકો ફૂડની શુદ્ધતા અને સ્વચ્છતા અંગે પોતાનો પ્રતિસાદ (ફીડબેક) સીધો તંત્રને પહોંચાડી...
Gujarat 
Read More...

કેરળમાં વિદેશી પ્રવાસી સાથે એવું થયું કે તેની ભારત પ્રત્યેની ભાવના બદલાઈ ગઈ! દરેક ભારતીયને ગર્વ થશે

જ્યારે આખી દુનિયામાં આતિથ્ય સત્કારની વાત આવે છે, ત્યારે ભારતનું નામ સૌથી પહેલા અને સમ્માનની સાથે લેવામાં આવે છે. તાજેતરમાં, એક વિદેશી પ્રવાસીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કેરળની એક હોસ્પિટલમાં પોતાનો અનુભવ શેર કરતી વખતે ભાવુક દેખાય છે. પ્રવાસીએ દાવો કર્યો...
National 
Read More...

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -03-05-2026 વાર- રવિવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ - કામ ધંધા માટે બહાર કે બહારગામ જવાનું થાય, ભાઈ-બહેનોનો સાથ સહકાર મળી રહે, આજે સુગંધિત પદાર્થોનો વપરાશ કરશો. મિથુન - આર્થિક દૃષ્ટિએ પ્રગતિનો દિવસ, તમારી ધાર્મિકતામાં આજે વધારો થશે, શિવજીનું...
Astro and Religion 
Read More...

સરકારે ગીતકાર પ્રસૂન જોશીની પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકે કરી વરણી

ભારત સરકાર દ્વારા જાણીતા ગીતકાર, કવિ અને લેખક પ્રસૂન જોશીની દેશના જાહેર પ્રસારણકર્તા 'પ્રસાર ભારતી' ના અધ્યક્ષ (ચેરમેન) તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમની આ નિમણૂકને સર્જનાત્મક ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર પ્રસૂન જોશીને અભિનંદન પાઠવતા તેમની...
Entertainment 
Read More...

Webstories

National

ફોનમાં હવે જીવવું અશક્ય છે… કહી જજે જીવન ટુંકાવ્યું, IAS સાળી અને પત્ની પર આરોપ

ફોનમાં હવે જીવવું અશક્ય છે… કહી જજે જીવન ટુંકાવ્યું, IAS સાળી અને પત્ની પર આરોપ
National 
Read More...

Entertainment

સરકારે ગીતકાર પ્રસૂન જોશીની પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકે કરી વરણી

સરકારે ગીતકાર પ્રસૂન જોશીની પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકે કરી વરણી
Entertainment 
Read More...

Gujarat

પંચમહાલમાં શિક્ષણ વિભાગમાં 2.79 કરોડનું કૌભાંડ, કાગળ પર ખરીદી બતાવી ખોટા બિલો મૂકી રૂપિયા ઉપાડી લીધા પંચમહાલમાં શિક્ષણ વિભાગમાં 2.79 કરોડનું કૌભાંડ, કાગળ પર ખરીદી બતાવી ખોટા બિલો મૂકી રૂપિયા ઉપાડી લીધા
પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. ગોધરા પોલીસ-બી ડિવિઝનમાં નોંધાયેલી ફરિયાદમાં કહેવામાં...
અમદાવાદમાં હવે પાણીપુરીની લારી પર લાગશે QR કોડ, AMCનો નિર્ણય, હવે શુદ્ધ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.