Khabarchhe Latest Gujarati News
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... એર ઈન્ડિયાની સ્થિતિ ફરી ખરાબ, 22000 કરોડના નુકસાનમાં છે, દોઢ અબજ ડૉલરની માંગ કરી
Published On
By Kishor Boricha
એર ઇન્ડિયાએ તેના માલિકો, ટાટા સન્સ અને સિંગાપોર એરલાઇન્સ પાસેથી આશરે 1.5 અરબ ડૉલર (રૂ. 14355 કરોડ)ના નવા ઇક્વિટી ભંડોળની માંગ કરી છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, એરલાઇનને તાત્કાલિક આ મૂડીની જરૂર છે. જો કે, પ્રસ્તાવિત ભંડોળની પુરેપુરી રકમને બદલે હપ્તામાં પણ આપી શકાય છે. આ...
Read More... શું PM મોદીના મંત્રીમંડળ વિસ્તરણમાં આ 3 ચહેરાને સ્થાન મળવાનું છે?
Published On
By Rajesh Shah
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન નબીને પોતાની ટીમની જાહેરાત કરી દીધી એટલે એમનું કામ પુરુ થયુ હવે ચર્ચા શરૂ થઇ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટીમમાં બદલાવની. કેન્દ્ર સરકારના મંત્રી મંડળની નવી ટીમ જાહેર થઇ શકે છે. ભાજપ સંગઠનના બદલાવને મંત્રી મંડળના વિસ્તરણ સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. ભાજપના 3 મોટા...
Read More... ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
તારીખ: 28-08-2026 દિવસ: શુક્રવાર મેષ: આત્મવિશ્વાસથી મજબૂત બનો, તમારી હિંમતનો લાભ તમને મળતો જણાય, પ્રવાસ ફળે. વૃષભ: આપના મનની મૂંઝવણો દૂર થતી જણાય, લાભની આશા જણાય, પ્રવાસ ફળે. મિથુન: લાભદાયી સંજોગો બને, ધીરજથી કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકશો, મહત્ત્વના નિર્ણય લેશો. કર્ક: આપના પ્રયત્નોનું ફળ મળે, ધીરજની જરૂર પડે, નાણા...
Read More... કેન્સરની સારવાર માટે આ દવા જોખમ ઘટાડે છે; સારવારને FDAએ મંજૂરી આપી
Published On
By Kishor Boricha
સ્વાદુપિંડમાં થનારા કેન્સરના કેસોનું નિદાન મોટાભાગે જ્યારે તે અંતિમ તબક્કામાં હોય છે ત્યારે થાય છે, જેના કારણે દર્દીઓને બચાવવા અત્યંત મુશ્કેલ બને છે. પરંતુ હવે, એક નવી દવાએ આશા જગાવી છે. US ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ મેટાસ્ટેટિક સ્વાદુપિંડના કેન્સર એટલે કે જેનો અર્થ થાય છે...
Read More... ઈશા ફાઉન્ડેશનના 80 ભક્તો ગુમ... સદ્દગુરુએ ચીન પાસે ગ્યારોંગ જવાની પરવાનગી માંગી
Published On
By Kishor Boricha
આધ્યાત્મિક ગુરુ સદ્દગુરુ જગ્ગી વાસુદેવે ગુરુવારે ચીની અધિકારીઓને એક લાગણીશીલ અપીલ કરી. તેમણે કહ્યું કે તેમને અને તેમની સ્વયંસેવકોની ટીમના કેટલાક સભ્યોને તિબેટના ગ્યારોંગ જવાની મંજૂરી આપવામાં આવે. બુધવારે નેપાળની સરહદે આવેલા આ શહેરમાં ફરી વળેલા ભારે પૂર પછી તેમના જૂથના 80 શ્રદ્ધાળુઓ ગુમ થઈ ગયા હતા. તેઓ કૈલાશ યાત્રાથી...
Read More... એવું શું થયું કે ગુજરાતના 2 તાલુકાના આદિવાસી ખેડૂતો સામસામે આવી ગયા? 12 ગામોના ખેડૂતો ધરણા પર બેઠા
Published On
By Parimal Chaudhary
છેલ્લા 19 દિવસથી નર્મદા જિલ્લાના સાગબારા અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના આદિવાસી ખેડૂતો વચ્ચે જંગલ જમીનનો વિવાદ જોવા મળી રહ્યો છે. સાગબારા બોર્ડર નજીક આવેલા લગભગ 12 ગામોના ખેડૂતો ઉમરપાડામાં જંગલ જમીન પર ખેતીની મંજૂરીની માંગ સાથે ઉપવાસ અને ધરણાં કરી રહ્યા છે. સામે વનવિભાગના અધિકારીઓ અને ઉમરપાડાના ખેડૂતો સાગબારાના...
Read More... AM/NS પારાદીપ લોજિસ્ટિક્સને પારાદીપ પોર્ટ ઓથોરિટી દ્વારા 30 વર્ષ માટે કેપ્ટિવ ધોરણે ડ્રાય બલ્ક કાર્ગોના હેન્ડલિંગ માટે બર્થનો કન્સેશન એવોર્ડ
Published On
By Dharmesh Kalsariya
સુરત , 27 ઓગસ્ટ, 2026 : ભારત સરકારની દરિયાકાંઠાના શિપિંગને ઇંધણ કાર્યક્ષમ, કરકસરયુક્ત અને પર્યાવરણને અનુકૂળ પરિવહનના માધ્યમ તરીકે પ્રોત્સાહન આપવાની નીતિને અનુરૂપ, પારાદીપ પોર્ટ ઓથોરિટી (PPA)એ AM/NS ઇન્ડિયાના SPV, AMNS પારાદીપ લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ (APLPL) ને10 MTPA ક્ષમતાના કેપ્ટિવ ધોરણે ડ્રાય બલ્ક કાર્ગોના હેન્ડલિંગ માટે CQ III બર્થના યાંત્રીકરણ...
Read More... આજીવન કેદની સજા ભોગવતા કેદીએ ભાગીને સરકારી નોકરી કરી, જીત્યો 'શ્રેષ્ઠ શિક્ષક'નો એવોર્ડ; 40 વર્ષ પછી ધરપકડ
Published On
By Parimal Chaudhary
માર્ચ 1984માં પોલીસ જે કેદીના જેલમાં પાછો ફરવાની અપેક્ષા રાખી રહી હતી, તે આગામી 40 વર્ષ સુધી કાયદાની પહોંચની બહાર રહ્યો. આજીવન કેદની સજા ભોગવતી વખતે ફરાર થયા પછી તેણે ન માત્ર સરકારી શાળાના શિક્ષક તરીકે નોકરી મેળવી હતી, પરંતુ તેના કાર્ય માટે 'શ્રેષ્ઠ શિક્ષક'નો...
Read More... એક બહેનએ રડતા-રડતા કહ્યું મારો ભાઈ પ્રત્યક્ષ રીતે અમારી વચ્ચે નથી, પણ પરોક્ષ રીતે અમારી વચ્ચે જ છે
Published On
By Dharmesh Kalsariya
18 માર્ચ 2023ના રોજ, 24 વર્ષીય મિકેનિકલ એન્જિનિયર યુવાન સ્વ. શૈશવ ગિરીશભાઈ પટેલને સુરતની એઈમ્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડોકટરોએ બ્રેઈનડેડ જાહેર કર્યો. દુઃખની આ ઘડીમાં પણ પટેલ પરિવારે હિંમત દાખવી, ડોનેટ લાઈફના માધ્યમથી શૈશવના હૃદય, ફેફસાં, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કર્યું. શૈશવનું હૃદય હાંસોટ તાલુકાના આસરમાજૂના ગામના 22 વર્ષીય...
Read More... બંગાળમાં જીતનું માર્જિન ઓછું, હજારો મતદારોને દૂર કરાયા! સુપ્રીમ કોર્ટે પૂછ્યું- શું અમે નવી ચૂંટણીનો આદેશ આપી શકીએ છીએ?
Published On
By Parimal Chaudhary
પશ્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના મામલે સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવ્યો. કોર્ટે પૂછ્યું કે શું ન્યાયતંત્ર નવી ચૂંટણીનો આદેશ આપી શકે છે, ખાસ કરીને એવા કિસ્સાઓમાં જ્યાં અમુક મતવિસ્તારોમાં યાદીમાંથી દૂર કરાયેલા મતદારોની સંખ્યા જીતના માર્જિન કરતા વધારે હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મુખ્ય...
Read More... ગુજરાત સરકારની વ્યથા એ છે કે તે દારૂબંધી હટાવી શકે એમ નથી
Published On
By Nilesh Parmar
આપણા ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છ દાયકાથી વધુ સમયથી અમલમાં છે. મહાત્મા ગાંધીના આદર્શો અને સામાજિક વિચારધારાના આધારે આ નીતિ અપનાવવામાં આવી હતી. ગુજરાતની સાંસ્કૃતિક ઓળખનો એક મહત્ત્વનો ભાગ બની ગયેલી આ વ્યવસ્થા આજે પણ કાયદાકીય રીતે અમલમાં છે છતાં વાસ્તવિકતા કંઈક જુદી છે. દારૂબંધી હોવા છતા રાજ્યમાં દારૂ સરળતાથી ઉપલબ્ધ...
Read More... બેંકોના વિરોધ વચ્ચે સુભાષ ચંદ્રાના 22000 કરોડની લોન સાડા છ કરોડમાં પતાવટ કરી, વિજય માલ્યાએ કર્યો કટાક્ષ મેં તો 6 હજાર કરોડની સામે 14 કરોડ આપી દીધા છે
Published On
By Kishor Boricha
એસ્સેલ ગ્રુપ અને Zee એન્ટરટેઈનમેન્ટના સ્થાપક સુભાષ ચંદ્રા અંગે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ સુભાષ ચંદ્રાને સંડોવતા મોટા દેવાના સમાધાનને મંજૂરી આપી છે. આ નિર્ણયથી સમગ્ર બેંકિંગ અને કોર્પોરેટ ક્ષેત્રને આઘાત લાગ્યો છે, કારણ કે ધિરાણકર્તાઓએ તેમનું લગભગ તમામ દેવાનું નુકસાન...
Read More... Politics
Webstories
Business
ખાંડના શેરોમાં ભારે વેચવાલી, સરકારની એક નોટિફિકેશનથી ખેલ બદલાઇ ગયો!
By Parimal Chaudhary
Read More... Gujarat
National
ઈશા ફાઉન્ડેશનના 80 ભક્તો ગુમ... સદ્દગુરુએ ચીન પાસે ગ્યારોંગ જવાની પરવાનગી માંગી
By Kishor Boricha
Entertainment
દીકરીએ જ માતાને નોકરીમાંથી કાઢી મૂકી! જણાવ્યું આ ચોંકાવનારો નિર્ણય તેણે કેમ લીધો
By Kishor Boricha
Entertainment
Gujarat
27 Aug 2026 20:15:43
છેલ્લા 19 દિવસથી નર્મદા જિલ્લાના સાગબારા અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના આદિવાસી ખેડૂતો વચ્ચે જંગલ જમીનનો વિવાદ જોવા મળી રહ્યો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.

