Latest

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે આ મામલો નીતિગત નિર્ણય સાથે સંકળાયેલો છે, અને તે નિર્ણય લેવાની જવાબદારી સરકારની છે. બેન્ચે અરજદારને સલાહ આપી હતી કે,  તેઓ તેમની માંગ સાથે કેન્દ્ર...
National 
Read More...

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું છે. તેની અસર ગુજરાત સહિત દેશભરમાં જોવા મળી રહી છે. સરકારે ગેસની અછતને ધ્યાનમાં લઈને કોમર્શિયલ ગેસ સિલિન્ડર ન આપવાનો નિર્ણય લીધો છે. ઘરેલુ ગેસનો પુરવઠો ચાલુ રહેશે. સાથે સરકારે...
Gujarat 
Read More...

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના આંતરજ્ઞાતીય લગ્નને કારણે વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ હવે રાધનપુરની લોકગાયિકા કિંજલ રબારીના પ્રેમ લગ્નને લઈને ભારે વિવાદ સર્જાયો છે. પ્રેમ લગ્ન બાદ સિંગરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો...
Gujarat 
Read More...

એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

જમીન એનએ કરવાના કેસમાં કરોડો રૂપિયાની લાંચ લેવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન આપવાનો ઇન્કાર કર્યો છે. જજે કહ્યું કે તેમની સામે પૂરતા પુરાવા છે કે તેમમે 3. 12 કરોડની લાંચ લીધી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં બીજા બધા પુરાવા તો સીધા તેમનો ગુનો...
Gujarat 
Read More...

AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનો રાજ્યસભામાં સવાલ- મોબાઈલમાં 12 મહિનામાં 13 વાર રિચાર્જ કેમ કરવું પડે છે, ઇનકમિંગ કોલ્સ કેમ બંધ થાય છે?

મોબાઇલ રિચાર્જ અંગે દેશમાં એક નવો વિવાદ ઉભો થયો છે. રાજ્યસભામાં આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ રાઘવ ચઢ્ઢાએ ટેલિકોમ કંપનીઓના પ્રીપેડ પ્લાન અંગે એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે વર્તમાન રિચાર્જ સિસ્ટમ સામાન્ય માણસની છુપી લૂંટ જેવી છે, કારણ કે વપરાશકર્તાઓને વર્ષમાં 12 વાર...
Politics 
Read More...

શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે એડવોકેટ શ્રેયસ દેસાઇ પરિવાર તરફથી ફરીથી દર્શન પથના નિર્માણ માટે 2.5 લાખનું દાન

સુરત. સુરત શહેરથી 80 કિ. મી. ના અંતરે અનાવલ ગામ સ્થિત પ્રસિદ્ધ શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે “શ્રીમતી ગજરાબેન ગુલાબભાઈ દેસાઈ સ્મૃતિ દર્શન પથ” સાકારિત શ્રેયસ દેસાઈ પરિવાર તરફથી અગાઉ નિર્માણ માટે રૂ. 3.5 લાખ અને તાજેતરમાં રિનોવેશન માટે રૂ. 2.5 લાખનું દાન અનાવિલ જ્ઞાતિના કુલદેવતા ગણાતા શુક્લેશ્વર ધામ,...
Gujarat 
Read More...

50000થી ઓછી કિંમતમાં આ કંપનીએ લોન્ચ કર્યું Orbiter V1 ઇલેક્ટ્રિક સ્કૂટર

TVSએ તેનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. કંપનીએ તેની કિંમત ખૂબ જ ઓછી રાખી છે. આ સ્કૂટર 50,000 રૂપિયાથી ઓછી કિંમતે લોન્ચ કરવામાં આવ્યું છે. આ માટે, કંપનીએ BaaS સેવા સાથે સ્કૂટર લોન્ચ કર્યું છે. તેમાં ક્રુઝ કંટ્રોલ, હિલ હોલ્ડ આસિસ્ટ, નેવિગેશન અને બ્લૂટૂથ જેવી...
Tech and Auto 
Read More...

હાઇવે પર 'આ રસ્તો મુસ્લિમો માટે નથી' જેવા નફરતભર્યા સૂત્રો લખવા બદલ પોલીસે મહિલાને પકડી

સહારનપુરના બિહારીગઢ પોલીસ સ્ટેશને દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેની દિવાલો પર 'આ રસ્તો મુસ્લિમો માટે નથી' જેવા વિવાદાસ્પદ સૂત્રો લખવા બદલ ત્રણ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં સુલેખા, શારદા અને માનવ કેન્દ્ર (જિતેન્દ્ર રાઘવ)નો સમાવેશ થાય છે, જે દેહરાદૂન રહેવાસી છે અને હિન્દુ રક્ષા દળ સાથે સંકળાયેલા...
National 
Read More...

કોઈ વસ્તુ તો મૂકી દો... સુરતમાંથી નકલી ઘી બનાવતી વધુ એક કંપની ઝડપાઈ, તેલમાંથી ઘી બનાવતા

ડાયમંડ નગરી સુરત હવે નકલી વસ્તુઓ બનાવવાનું હબ બનતું જઈ રહ્યું છે. શહેરમાંથી સતત નકલી ઘી, નકલી પાન-મસાલા, નકલી સ્કીન કેર સહિતની વસ્તુઓ ઝડપાઇ રહી છે. નકલી વસ્તુઓ દ્વારા કેટલાક અસમાજિક તત્વો લોકોના સ્વાસ્થ્ય સાથે ખેલવાડ કરી રહ્યા છે. પોલીસ આવા લોકો સામે કાર્યવાહી કરે છે, છતા...
Read More...

IPLની ટીમની માલિક કાવ્યા મારને પાકિસ્તાની સ્પિનરને 2.34 કરોડમાં ખરીદ્યો, સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ

ઇંગ્લેન્ડની ફ્રેન્ચાઇઝી લીગ, ‘ધ હંડ્રેડ’ માટે ખેલાડીઓની હરાજી બાદ સનરાઇઝર્સ લીડ્સ અચાનક વિવાદમાં ફસાઈ ગઈ છે. ગુરુવારે (12 માર્ચ) યોજાયેલી 2026 સીઝનની હરાજી દરમિયાન ટીમે પાકિસ્તાની મિસ્ટ્રી સ્પિનર અબરાર અહમદને 1.90 લાખ પાઉન્ડમાં (લગભગ 2.34 કરોડ રૂપિયા)માં ખરીદ્યો હતો, ત્યારબાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર...
Sports 
Read More...

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ છે બાવકુભાઈ નાથાભાઈ ઉંધાડ. તેઓ પૂર્વ કેબિનેટ મંત્રી, ધારાસભ્ય અને સૌથી વધુ “નીડર ખેડૂત નેતા” તરીકે ઓળખ ધરાવે છે. “અડધી રાતનો હોંકારો” જેવા ઉપનામથી લોકોમાં પ્રચલિત બાવકુભાઈએ ખેડૂતોની...
Opinion 
Read More...

હવામાન ચેતવણી: દેશમાં 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આગામી 7 દિવસ વરસાદ અને કરાની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, માર્ચ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે. હાલમાં દેશના અલગ-અલગ ભાગોમાં 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી એક સપ્તાહ સુધી અનેક રાજ્યોમાં વરસાદ, ગાજવીજ અને કરા પડવાની શક્યતા છે. abplive.com મુખ્ય આગાહી અને તેની અસરો: 14 માર્ચથી એક નવું...
Gujarat 
Read More...

Webstories

National

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો
National 
Read More...

Entertainment

મોનાલિસા 'લવ જેહાદ'માં ફસાઇ, મેનેજરે કરી દીધી ડીલ; દિગ્દર્શકનો દાવો

મોનાલિસા 'લવ જેહાદ'માં ફસાઇ, મેનેજરે કરી દીધી ડીલ; દિગ્દર્શકનો દાવો
Entertainment 
Read More...

Gujarat

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે
મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.