Khabarchhe Latest Gujarati News
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... બૂમરાહ-શ્રેયસ સહિત 8 સ્ટાર્સ નહીં રમે વિન્ડીઝ સીરિઝ, BCCIએ ઉતારવી પડશે નવી ટીમ, જાણો કારણ
Published On
By Parimal Chaudhary
સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વેસ્ટ ઈન્ડીઝ સામે રમાનારી ત્રણ મેચની વન-ડે સીરિઝમાં ટીમ ઈન્ડિયા પોતાના ઘણા મુખ્ય ખેલાડીઓ વિના મેદાનમાં ઉતરશે. તેનું કારણ એશિયન ગેમ્સ 2026 છે, જેની ક્રિકેટ સ્પર્ધા અને વેસ્ટ ઈન્ડીઝ સામેની વન-ડે સીરિઝ સાથે એક જ સમયે આયોજિત થશે. ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ત્રણ મેચની વન-ડે સીરિઝ 27...
Read More... 650 વર્ષ જૂની મસ્જિદ પર હોબાળો, ભાજપના નેતાએ કરી પૂજા; શિવલિંગ સ્થાપિત કરવાની કરી જાહેરાત
Published On
By Parimal Chaudhary
પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના પાંડુઆમાં સ્થિત 650 વર્ષ જૂની ઐતિહાસિક 'આદિના મસ્જિદ' અંગે એક નવો વિવાદ ઉભો થયો છે. દક્ષિણપંથી હિન્દુ સંગઠનો અને ભાજપના નેતાઓનો દાવો છે કે, આ મસ્જિદ ભગવાન શિવને સમર્પિત પ્રાચીન 'આદિનાથ મંદિર' તોડીને બનાવવામાં આવી હતી. આ દાવાઓ વચ્ચે 'આદિનાથ પુરાતન...
Read More... પરિવારને કાકડીની ખેતી માટે 1 કરોડ રૂપિયાની સબસિડી આપીને વિવાદમાં આવેલા નવા શિક્ષણ સચિવ વિશે જાણી લો
Published On
By Kishor Boricha
કેન્દ્ર સરકારે વરિષ્ઠ IAS અધિકારી નરેશ પાલ ગંગવારને નવા ઉચ્ચ શિક્ષણ સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. અગાઉ તેઓ પશુપાલન અને ડેરી વિભાગના સચિવ તરીકે સેવા આપી હતી. તે દરમિયાન, તેમના પરિવારના 3 સભ્યોને કાકડીની ખેતી માટે આશરે 1.16 કરોડ રૂપિયાની સરકારી સબસિડી મળી હતી. એક અંગ્રેજી અખબારમાં છપાયેલા એક...
Read More... વિદ્યાર્થીઓની જીત, સરકારે બધી માંગ માની લીધી, આંદોલન પૂરું કરાયું, મંગળવારે...
Published On
By Nilesh Parmar
કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે કેન્દ્રીય મંત્રીઓ જે.પી. નડ્ડા અને ડૉ. જિતેન્દ્ર સિંહ સાથે યોજાયેલી ત્રીજા રાઉન્ડની બેઠક બાદ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ સંયુક્ત પત્રકાર પરિષદમાં આંદોલન પાછું ખેંચવાની સત્તાવાર જાહેરાત કરી છે. પત્રકાર પરિષદને સંબોધતા CJP નેતાઓએ જણાવ્યું...
Read More... રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાની તૈયારી, અંબાલાલ પટેલના મતે ગુજરાતના આ વિસ્તારમાં 15-20 ઇંચ વરસાદ ખાબકશે
Published On
By Parimal Chaudhary
તાજેતરમાં જ મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ધમરોળી નાખ્યું. સુરત, તાપી, નવસારી-વલસાડમાં ઠેર-ઠેર તબાહીના દૃશ્યો જોવા મળ્યા હતા. આ ઉપરાંત અમદાવાદમા પણ વરસાદે ભારે તબાહી મચાવી હતી, ત્યાં તો હજી પણ પાણી ઓશર્યા નથી. ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, રાજ્યમાં હાલ વરસાદનું જોર ઘટવાની સંભાવના ઓછી છે, ...
Read More... Gen Z પાસે એવું તે શું છે કે સૌથી શક્તિશાળી સરકારે પણ ઝૂકવું પડ્યું?
Published On
By Nilesh Parmar
શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આખરે રાજીનામું આપવું પડ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના શક્તિશાળી વડાપ્રધાન રહ્યા છે. તેમણે 12 વર્ષ સુધી સતત રાજ કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. દેશમાં તમામ લોકોને લાગતું હતું કે હવે વિપક્ષ ખતમ થઇ ગયો છે. તમામ સંસ્થાઓ પર સરકારનો કબ્જો છે. દેશમાં કોઇ આંદોલન સફળ થઇ...
Read More... ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, જાણો લેટરમાં શું લખ્યું, શું કારણ આપ્યું
Published On
By Nilesh Parmar
આખા દેશમાં જેને લઈને બબાલ ચાલી રહી હતી, તેને લઈને ફાઈનલી ખબર આવી ગઈ છે અને શિક્ષણમંત્રીના પદેથી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. તેમણે સોશિયલ મીડિયા પર રાજીનામાનો લેટર મૂકી દીધો છે. https://twitter.com/dpradhanbjp/status/2080938216505667663 //><!-- //--><! તેમણે લેટરમાં લખ્યું હતું કે.... મારા યુવા સાથીઓ, હું છેલ્લા 4 દાયકાથી વધુ સમયથી વિદ્યાર્થીઓ...
Read More... ભૂમિહાર બ્રાહ્મણ શબ્દ પર બિહાર સરકારે પ્રતિબંધ મૂક્યો, DyCM સામે BJPના જ બે ધારાસભ્યો ગુસ્સે થયા!
Published On
By Kishor Boricha
બિહારમાં ફરી એકવાર રાજકીય રીતે ભૂમિહાર બ્રાહ્મણ વિવાદ ઉગ્ર બન્યો છે. વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન, રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું કે, સરકારી રેકોર્ડમાં ભૂમિહાર જાતિને ફક્ત ભૂમિહાર તરીકે જ લખવામાં આવશે. ભૂમિહાર બ્રાહ્મણ શબ્દ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પછી, ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્યોએ...
Read More... ‘ડીલ કરવી હોત તો શું 26 દિવસ સુધી....?’ કેમ ગુસ્સે થયા સોનમ વાંગચુક
Published On
By Parimal Chaudhary
કાર્યકર્તા સોનમ વાંગચુકે શુક્રવારે મોડી રાત્રે બીજો એક વીડિયો સંદેશ બહાર પાડ્યો હતો. તેમણે આ સંદેશમાં તેમની ભૂખ હડતાળ સમાપ્ત થયા પછી ઉઠાવવામાં આવી રહેલા પ્રશ્નો પર સખત વાંધો વ્યક્ત કર્યો. વાંગચુકે ગુરુવારે મોડી રાત્રે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાને મળ્યા પછી તેમની ભૂખ હડતાળ સમાપ્ત કરી હતી. indiatoday.in indiatoday.in ભૂખ...
Read More... જંતર-મંતર પર વિદ્યાર્થીઓ ઇન્ટરનેટ વિના મેસેજ કેવી રીતે મોકલી રહ્યા છે? આ ટેક્નોલોજીની થઇ રહી છે ચર્ચા
Published On
By Kishor Boricha
NEET પેપર લીક સામે CJPનો વિરોધ હાલમાં દિલ્હીના જંતર મંતર પર ચાલી રહ્યો છે. સંગઠને સ્પષ્ટપણે કહ્યું છે કે જ્યાં સુધી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું ન આપે ત્યાં સુધી આ આંદોલન બંધ થશે નહીં. આ દરમિયાન, સોનમ વાંગચુકે પ્રદર્શનકારીઓને વિરોધ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે કરવા અપીલ કરી...
Read More... વિલિયર્સે આપી દીધી સલાહ, જણાવ્યું રોહિત વર્લ્ડ કપ માટે કેમ જરૂરી છે
Published On
By Kishor Boricha
ઈંગ્લેન્ડનો પ્રવાસ ભારતીય ટીમ માટે સારો નહોતો રહ્યો. ટીમને પહેલી T20Iમાં ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો. પછી, તેઓ ODI શ્રેણી 2-1થી હારી ગયા. જોકે, આ પ્રવાસની સૌથી મોટી ચર્ચા ટીમનું પ્રદર્શન નહોતું; અહીં ચર્ચા થઇ હતી ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માના ભવિષ્યને લઈને. ઘણી ચર્ચા, ...
Read More... નર્સે સ્પાય કેમેરાથી બનાવ્યા ડૉક્ટરના વીડિયો અને પછી રૂ. 2 કરોડની ખંડણી લીધી
Published On
By Parimal Chaudhary
65 વર્ષીય એક ડૉક્ટરે તેની જ હોસ્પિટલમાં કામ કરતી એક નર્સ પર અંદાજે ₹2 કરોડની ખંડણીનો આરોપ લગાવ્યો છે. આ ઘટના રાજસ્થાનના બાડમેર જિલ્લાની છે. ખાનગી હોસ્પિટલના ડૉક્ટરનો દાવો છે કે નર્સે તેને વર્ષો સુધી બ્લેકમેલ કર્યો હતો, નર્સ કથિત રીતે તેને ખોટા બળા*ત્કારના કેસમાં ફસાવવા, ...
Politics
Webstories
Business
Gujarat
National
650 વર્ષ જૂની મસ્જિદ પર હોબાળો, ભાજપના નેતાએ કરી પૂજા; શિવલિંગ સ્થાપિત કરવાની કરી જાહેરાત
By Parimal Chaudhary
Entertainment
CM વિજયની છેલ્લી ફિલ્મ 'જન નાયકન' રીલિઝ, જબરદસ્ત રિવ્યૂ આવ્યા, એક્શન અને સસ્પેન્સથી ભરપૂર સંપૂર્ણ મનોરંજક ફિલ્મ છે
By Kishor Boricha
Gujarat
25 Jul 2026 16:59:22
તાજેતરમાં જ મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ધમરોળી નાખ્યું. સુરત, તાપી, નવસારી-વલસાડમાં ઠેર-ઠેર તબાહીના દૃશ્યો જોવા મળ્યા હતા. આ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.

