Khabarchhe Latest Gujarati News

UPના સહારનપુરમાં 70 વર્ષ જૂની મસ્જિદ પર અડધી રાત્રે બૂલડોઝર ફર્યું, વિપક્ષના નેતાઓ હાઉસ અરેસ્ટ, માયાવતી પણ ભડક્યા

સહારનપુર કલેક્ટર (DM) કચેરી પરિસરમાં આવેલી મસ્જિદને રાતોરાત બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યા બાદ કૈરાનાના સમાજવાદી પાર્ટી (SP)ના સાંસદ ઇકરા હસને દાવો કર્યો છે કે તેમને તેમના નિવાસસ્થાને નજરકેદ કરવામાં આવ્યા છે. સિટી મેજિસ્ટ્રેટના આદેશ મુજબ આ બાંધકામ ગેરકાયદેસર અને સરકારી જમીન પરનું દબાણ હતું, જેના...
National 
Read More...

શનિ મહારાજને રાજી કરવાનો સૌથી સચોટ ઉપાય

ન્યાયના દેવતા શનિ મહારાજને રાજી કરવાનો સૌથી સચોટ  ઉપાય પૂજા પાઠ કરતા પણ ચારિત્ર્ય છે. શનિ મહારાજ કર્મના દેવતા છે ભૌતિક વિધિ કરતાં અગત્યનું છે કે તમે કેવા વ્યક્તિ બની રહ્યા છો એ જ તેમને વધુ રાજી કરે છે. કેટલાક ગુણો દૈનિક જીવનમાં કેળવો...  1. અનુશાસન પાળો  દૈનિક નિયમ પાળો....
Astro and Religion 
Read More...

દિલ્હીનું જંતર મંતર કેવી રીતે બન્યું વિરોધ પ્રદર્શનોનું સૌથી મોટું કેન્દ્ર? આ બધું અહીંથી શરૂ થયું

દિલ્હીનું હૃદય કનોટ પ્લેસ પાસે સ્થિત, જંતર મંતર આજે દરેક માટે વિરોધ પ્રદર્શનો અને આંદોલનો માટે જાણીતું છે. ભલે તે કોલેજના વિદ્યાર્થીઓનો મુદ્દો હોય, ખેડૂતોની માંગણીઓ હોય કે દેશમાં મોટા રાજકીય આંદોલનો હોય, જંતર મંતર એ દરેક માટે પોતાનો અવાજ ઉઠાવવાનું પ્રથમ સ્થાન છે. હાલમાં, કોકરોચ...
National 
Read More...

સૂર્યાએ વ્યથા રજૂ કરતા કહ્યું- મને લાગ્યું હું ઓલિમ્પિક્સ અને આગામી T20 વર્લ્ડ કપમાં કેપ્ટન રહીશ પણ...

ભારતને T20 વર્લ્ડ કપનું ગૌરવ અપાવનાર કેપ્ટન જ્યારે સૂર્યકુમાર યાદવને જ્યારે આ વર્ષે ટૂર્નામેન્ટ પછી તરત જ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો, ત્યારે આ નિર્ણય તેના માટે મોટો આઘાત સમાન હતો. જુલાઈ 2024માં ભારતની T20 કેપ્ટનશીપ સંભાળ્યા પછી, સૂર્યકુમારે તેના કાર્યકાળ દરમિયાન એક પણ T20 સીરિઝ હાર્યો નહોતો....
Read More...

બાળકને જન્મના પ્રથમ 1,000 દિવસોમાં ખાંડ ન આપવાથી લાંબા ગાળે અનેક ફાયદા, સ્ટડીમાં ખુલાસો

બાળપણનો ગળ્યો સ્વાદ જીવનભરની ટેવ બની શકે છે. એક નવા અભ્યાસ મુજબ આ બાબત માત્ર ખાવા-પીવાની પસંદગી પૂરતી સીમિત નથી, પરંતુ સ્વાસ્થ્ય પર પણ ઊંડી અસર પાડે છે. પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સિસ (PNAS) માં 4 ઓગસ્ટ, 2026ના રોજ પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં 1951 થી 1956...
Lifestyle 
Read More...

મેમરી ચિપની કિંમતોમાં 500% વધારો થયા બાદ વ્યાપાર કરવો મુશ્કેલ બની રહ્યો છે: શ્રીધર વેમ્બુ

વિશ્વભરમાં મેમરી ચિપનું સંકટ સતત ઘેરું બની રહ્યું છે અને તેના ઘટવાના કોઈ એંધાણ દેખાઈ રહ્યા નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ડેટા સેન્ટર્સ તરફથી મેમરી માટે વધેલી વિશાળ માંગને કારણે મેમરી ચિપ ખૂબ જ મોંઘી થઈ ગઈ છે. હવે, સોફ્ટવેર ક્ષેત્રની અગ્રણી કંપની Zohoના સ્થાપક શ્રીધર વેમ્બુએ સોશિયલ...
Business 
Read More...

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 05-09-2026 દિવસ: શનિવાર મેષ: આત્મવિશ્વાસથી મજબૂત બનો, તમારી હિંમતનો લાભ તમને મળતો જણાય, પ્રવાસ ફળે. વૃષભ: આપના મનની મૂંઝવણો દૂર થતી જણાય, લાભની આશા જણાય, પ્રવાસ ફળે. મિથુન: લાભદાયી સંજોગો બને, ધીરજથી કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકશો, મહત્ત્વના નિર્ણય લેશો. કર્ક: આપના પ્રયત્નોનું ફળ મળે, ધીરજની જરૂર પડે, નાણા...
Astro and Religion 
Read More...

વિધવાએ 30 વર્ષ સુધી કેસ લડવો પડ્યો, હવે વીમા કંપનીને 9% વ્યાજ સાથે ₹10 કરોડ ચૂકવવાનો આદેશ

તમે વીમા કંપનીઓ દ્વારા મનસ્વી વર્તન અને દાવાઓને સેટલ ન કરવાના તમામ કિસ્સાઓ જોયા હશે. જોકે, આજે અમે તમારા માટે એક એવો કિસ્સો લઈને આવ્યા છીએ જ્યાં દાવાના સમાધાનમાં 29 વર્ષ લાગ્યા. પર્સનલ એક્સિડેન્ટ કવર સાથે સંકળાયેલા આ કેસમાં, રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચ (NCDRC)એ આખરે...
National 
Read More...

પુનર્જન્મની એક ચોંકાવનારી કહાની, 25 વર્ષીય યુવક 85 વર્ષીય 'પત્ની'ના અંતિમ સંસ્કારમાં પહોંચ્યો

હરિયાણાના હોડલના મિત્રોલ ગામમાં 85 વર્ષીય પત્નીના અંતિમ સંસ્કારમાં 25 વર્ષીય એક યુવકનું પહોંચવું ચર્ચાનો વિષય બની ગયું છે. ગામલોકોનું કહેવું છે કે તે યુવાન પાછલા જન્મમાં શિક્ષક હતો અને એક અકસ્માતમાં તેનું મૃત્યુ થઇ ગયું હતું. રાજસ્થાનમાં પુનર્જન્મ લીધા પછી, તેને પોતાની પાછલી જિંદગી યાદ આવી તો હોડલ...
National 
Read More...

ઇથેનોલના કારણે વાહનને નુકસાન થયું તો શું થશે, આ સર્વે સરકારનું ટેન્શન વધારશે

ભારતમાં ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલ (E20 ઇંધણ)ને લગતો વિવાદ ચાલુ છે. તાજેતરના એક સર્વે મુજબ, જો પેટ્રોલ વાહન માલિકોને લાગે છે કે E20 પેટ્રોલના કારણે તેમના વાહનોને મોટું નુકસાન થયું છે, તો તેમાંથી લગભગ અડધા લોકો વળતર માંગવા માટે તૈયાર છે. સર્વેમાં ભાગ લીધેલા લોકોમાંથી લગભગ અડધા લોકો ગ્રાહક...
Tech and Auto 
Read More...

ગ્લોબલ વોર્મિંગની ખતરનાક અસર, UNની ચેતવણીમાં કોલકાતા અને મુંબઈ પર મોટો ખતરો છે

UN સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના એક રિપોર્ટે હંગામો મચાવ્યો છે. તેમણે ચેતવણી આપી હતી કે, સમુદ્રનું સ્તર વધવાથી કોલકાતા અને મુંબઈમાં રહેતા લાખો લોકો પર ગંભીર અસર પડી શકે છે. રિપોર્ટમાં ગ્લોબલ વોર્મિંગને કારણે દરિયાઈ સ્તરમાં વધારો થવાની અસર અંગે અનેક ગંભીર ચેતવણીઓ આપવામાં આવી છે. ગ્લોબલ વોર્મિંગના કારણે હિમનદીઓ...
National 
Read More...

દિવસમાં એક વખત મેમો ફાટી ગયા પછી શું આખો દિવસ કોઈ દંડ નહીં થાય?

દેશભરમાં વાહનોની સંખ્યા ઝડપથી વધવા સાથે જ રસ્તા પર વાહનોની ભીડ વધી રહી છે અને સાથે-સાથે ટ્રાફિક નિયમો તોડવાની ઘટનાઓ પણ વધી રહી છે. આવી સ્થિતિમાં માર્ગ અકસ્માતો ઘટાડવા માટે સરકારે મોટર વ્હીકલ એક્ટ હેઠળ કડક નિયમો બનાવ્યા છે. પરંતુ ઘણા વાહનચાલકોના મનમાં એક સવાલ હોય છે શું એકવાર મેમો...
Lifestyle 
Read More...

Webstories

National

UPના સહારનપુરમાં 70 વર્ષ જૂની મસ્જિદ પર અડધી રાત્રે બૂલડોઝર ફર્યું, વિપક્ષના નેતાઓ હાઉસ અરેસ્ટ, માયાવતી પણ ભડક્યા

UPના સહારનપુરમાં 70 વર્ષ જૂની મસ્જિદ પર અડધી રાત્રે બૂલડોઝર ફર્યું, વિપક્ષના નેતાઓ હાઉસ અરેસ્ટ, માયાવતી પણ ભડક્યા
National 
Read More...

Entertainment

‘નહીંતર, ગુનો થઇ જશે', પ્રેમાનંદ મહારાજની 'હનુમાન અંશ'ના નિર્માતાઓને ચીમકી, કંઇ વાતનો ભય સતાવ્યો?

‘નહીંતર, ગુનો થઇ જશે', પ્રેમાનંદ મહારાજની 'હનુમાન અંશ'ના નિર્માતાઓને ચીમકી, કંઇ વાતનો ભય સતાવ્યો?
Entertainment 
Read More...

Gujarat

વિદ્યાભારતી ઉચ્ચ શિક્ષા સંસ્થાન ગુજરાત પ્રાંત દ્વારા સુરતમાં ભારત બૌદ્ધિક્સ કેન્દ્રનો શુભારંભ વિદ્યાભારતી ઉચ્ચ શિક્ષા સંસ્થાન ગુજરાત પ્રાંત દ્વારા સુરતમાં ભારત બૌદ્ધિક્સ કેન્દ્રનો શુભારંભ
સુરત - વિદ્યાભારતી ઉચ્ચ શિક્ષા સંસ્થાન, ગુજરાત પ્રાંત દ્વારા શ્રી મહાવીર વિદ્યામંદિર ટ્રસ્ટ, પાંડેસરા, સુરત ખાતે તા. 23-08-2026 રવિવારના રોજ...
સુરતની VNSGUની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓનો હલ્લાબોલ, દરરોજ બટેકાનું શાક આપી દેતા, ખાવામાં ઈયળ નીકળતી
Copyright (c) Khabarchhe All Rights Reserved.