Khabarchhe Latest Gujarati News
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ક્યારે? 4 તારીખે કે 5 તારીખે, જાણી લો પૂજા માટે સાચી તારીખ અને શુભ સમય
Published On
By Kishor Boricha
હિંદુ ધર્મમાં, શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન કૃષ્ણના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, ભગવાન કૃષ્ણનો જન્મ દ્વાપર યુગ દરમિયાન, ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષ (અંધારા પખવાડિયા)ની અષ્ટમી તિથિએ, રોહિણી નક્ષત્ર હેઠળ મધ્યરાત્રિએ થયો હતો. તેથી, જન્માષ્ટમીની ઉજવણી કરતી વખતે...
Read More... ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
તારીખ: 01-09-2026 દિવસ: મંગળવાર મેષ: તમારી કરેલી દરેક મહેનત સફળ થાય, આવકનો પ્રશ્ન ટળે, સ્વજનથી મુલાકાત થાય, સ્વાસ્થ્ય સાચવવું. વૃષભ: ગૃહ ક્લેશ અને વાદ-વિવાદથી સંભાળવું, લાભની તકો ઉભી થાય, કાર્યક્ષેત્રમાં ધીમી પ્રગતિ થાય. મિથુન: ધારેલી જગ્યાએથી સફળતા ન મળે, આકસ્મિક ધન લાભ થાય, આરોગ્ય સાચવવું, વાદ-વિવાદથી બચવું. કર્ક: માનસિક તણાવ...
Read More... ભારતીયો માટે હવે ઉઝબેકિસ્તાનમાં 30 દિવસ માટે વીઝા-ફ્રી એન્ટ્રી, જાણી લો ફરવાલાયક સ્થળો વિશે
Published On
By Nilesh Parmar
ભારતીય નાગરિકો માટે સેન્ટ્રલ એશિયાના સૌથી આકર્ષક દેશોમાંના એક એવા ઉઝબેકિસ્તાનની મુસાફરી હવે અત્યંત સરળ બની ગઈ છે. ઉઝબેકિસ્તાન સરકારે ભારતીયો માટે 30 દિવસની વીઝા-ફ્રી એન્ટ્રી (વીઝા વગર પ્રવેશ) આપવાની જાહેરાત કરી છે. તાશ્કંદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય પ્રવાસ દરમિયાન, 30 ઓગસ્ટે યોજાયેલી દ્વિપક્ષીય વાટાઘાટોમાં ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ...
Read More... BCCIએ 10 IPL ફ્રેન્ચાઇઝી પાસેથી ઇમ્પેક્ટ પ્લેયર અંગે ફીડબેક માંગ્યો; શું આગામી IPLમાં આ નિયમ બદલાશે?
Published On
By Kishor Boricha
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ઇમ્પેક્ટ પ્લેયર નિયમ હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. હવે, આ નિયમ અંગે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ઇમ્પેક્ટ પ્લેયર નિયમ પર ફરી વખત વિચાર કરી શકે છે. આ વર્ષના મે મહિનામાં, BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ જણાવ્યું...
Read More... 2029મા PM તરીકે વિપક્ષમાંથી કોણ? રાહુલ ગાંધી કે થલાપતિ વિજય... કોંગ્રેસ અને TVK નેતાઓ બાખડ્યા
Published On
By Parimal Chaudhary
2029ની લોકસભા ચૂંટણી માટે PM ઉમેદવારને લઈને કોંગ્રેસ અને TVK વચ્ચે યુદ્ધ શરૂ થયું છે. આનું કારણ એ છે કે નવી રચાયેલી પાર્ટીએ સરકાર બનાવ્યાના માત્ર ચાર મહિનામાં જ PM પદ મેળવવાનું સપનું જોવાનું શરૂ કરી દીધું છે. TVK નેતાઓ આગામી લોકસભા ચૂંટણી માટે તેમના પક્ષના વડા અને તમિલનાડુના મુખ્યમંત્રી...
Read More... સરકારી શાળામાં પ્રવેશ બદલ FIR દાખલ કરવા પર દિપકેએ કહ્યું, 'મારા પર 100 કેસ દાખલ કરો, પણ શાળાઓ ઠીક કરો'
Published On
By Kishor Boricha
કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દિપકે તેમના 'સ્કૂલ વ્યવસ્થિત કરો' અભિયાનથી પાછળ હટવા તૈયાર નથી. દીપકે મહારાષ્ટ્ર સરકારને પડકાર ફેંકતા કહ્યું કે, જો તેમની સામે 100 FIR દાખલ કરવામાં આવે તો પણ તેઓ સરકારી શાળાઓમાં નબળા સંચાલનનો મુદ્દો ઉઠાવવાનું બંધ કરશે નહીં. તાજેતરમાં,...
Read More... સુરતનું રિસર્ચ-આધારિત સ્ટાર્ટઅપ 'નવીનમાર્ટ', ઈ-કોમર્સમાં શ્રેષ્ઠ કામગીરી માટે 'MY FM એક્સેલન્સ એવોર્ડ 2026' થી સન્માનિત
Published On
By Dharmesh Kalsariya
સુરત (ગુજરાત) [ભારત], 27 ઓગસ્ટ: સુરત સ્થિત નવીન ઇલેક્ટ્રોનિક્સના ઇ-કોમર્સ વેંચર, 'નવીનમાર્ટ' ને ઇ-કોમર્સમાં ઉત્તમ કામગીરી માટે "MY FM એક્સેલન્સ એવોર્ડ 2026" થી સન્માનિત કરવામાં આવ્યું છે. આ એવોર્ડ અધિકૃત વિક્રેતાઓ, ગ્રાહકોને આફ્ટર સેલ્સ સર્વિસ અને ઇલેક્ટ્રોનિક્સ રિટેલ ઉદ્યોગમાં પાંચ દાયકાથી વધુના અનુભવની સાથે એક હાઇપર-લોકલ ઓનલાઈન માર્કેટપ્લેસ બનવાના તેના...
Read More... રામ મંદિરના નામે મહિલાએ આપ્યો 4 કરોડનો ચેક, ખાતામાં નીકળ્યા ફક્ત 3 રૂપિયા... એક્શનની તૈયારીમાં બેંક
Published On
By Parimal Chaudhary
અયોધ્યામાં રામ મંદિર સાથે જોડાયેલા ચેક બાઉન્સ થવાનો એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. ચેન્નાઈની એક મહિલા ભક્તે રામ મંદિરના કર્મચારીઓની સુવિધા માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ₹4 કરોડનો ચેક આપ્યો હતો. જ્યારે ટ્રસ્ટે ચેક જમા કરાવ્યો, ત્યારે ચકાસણીમાં ખાતામાં ફક્ત ₹3 જ હોવાનું બહાર આવ્યું. પૂરતી...
Read More... દિલ્હી SIR પ્રક્રિયામાં 3માંથી 1 મતદારનું નામ નીકળી જતા કેજરીવાલે કટાક્ષમાં કહ્યું- ચૂંટણી પંચ જ વસ્તી ઘટાડી નાંખશે, 47 લાખ નામ...
Published On
By Kishor Boricha
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીની મતદાર યાદીના SIR ડ્રાફ્ટના પ્રકાશન પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે ભારતીય ચૂંટણી પંચ દેશની વસ્તી 140 કરોડથી ઘટાડીને 50 કરોડ કરી દેશે. શહેર માટે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયાના થોડા કલાકો પછી જ આ નિવેદન આવ્યું છે. SIR ડ્રાફ્ટમાંથી 47...
Read More... નેપાળના પૂરમાં ડૂબેલો બેંકનો ખજાનો '50 કરોડ રૂપિયાનું સોનું' 8 કલાકની મહેનત પછી મળ્યું, નોટના બંડલો તો...
Published On
By Kishor Boricha
નેપાળમાં આવેલા પૂરમાં જાનમાલ સહિત સંપત્તિ અને કિંમતી ચીજવસ્તુઓને ખુબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ભોટેકોશી નદીમાં આવેલા ભયંકર પૂરથી ભારે વિનાશ થયો છે. અત્યાર સુધીમાં 903 લોકોનાં મોત થયા છે. ઘરો, રસ્તાઓ અને પુલો નાશ પામ્યા છે. પૂરના પાણીમાં બધું જ વહી ગયું. નુવાકોટ જિલ્લામાં એક બેંક પણ...
Read More... મૌલવીનો વાહિયાત લવારો, બોલ્યો- ‘મહિલાઓએ પોતાના ઘરો સુધી જ સીમિત રહેવું જોઇએ’
Published On
By Parimal Chaudhary
કેરળના ગ્રાન્ડ મુફ્તી શેખ અબુબકર અહમદના એક નિવેદને નવી બહેસ છેડી દીધી છે. કોચીમાં આયોજિત 'હબ્બુલ રસૂલ' કોન્નફ્રન્સમાં તેણે મહિલાઓના જાહેર જીવનમાં આવવા અંગે ટિપ્પણી કરી હતી, જેના પર હવે સવાલ ઉઠી રહ્યા છે. તેણે કહ્યું હતું કે મહિલાઓએ તેમના ઘરોમાં સીમિત રહેવું જોઈએ અને જાહેર જીવનમાં ન...
Read More... અભિજીત દીપકેની 5 સપ્ટેમ્બરની રેલી પર રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો, CJIએ કહ્યું- એવું કોઈ કારણ નથી કે...
Published On
By Kishor Boricha
સુપ્રીમ કોર્ટે અભિજીત દિપકેના નેતૃત્વ હેઠળ CJP (કોકરોચ જનતા પાર્ટી)ની 5 સપ્ટેમ્બરની રેલીને પણ મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે રેલી સામેની અરજી ફગાવી દીધી છે. આ અરજી ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત સમક્ષ રજૂ કરવામાં આવી હતી. CJPએ આરોપ લગાવ્યો છે કે સરકારે જુલાઈમાં આપેલા વચનો પૂરા...
Read More... Politics
Webstories
Business
ફક્ત 46 પૈસા ઓછા હતા, ક્રેડિટ કાર્ડનું બિલ ન ભરી શકાયું તો લાગી 2600% લેટ ફી
By Parimal Chaudhary
Read More... Gujarat
ફિટનેસ સર્ટિફિકેટની મુદત પૂરી થઇ ગઇ હોય તો પણ વીમો મળવાપાત્ર છે: કોર્ટ
By Dharmesh Kalsariya
Read More... National
સરકારી શાળામાં પ્રવેશ બદલ FIR દાખલ કરવા પર દિપકેએ કહ્યું, 'મારા પર 100 કેસ દાખલ કરો, પણ શાળાઓ ઠીક કરો'
By Kishor Boricha
મૌલવીનો વાહિયાત લવારો, બોલ્યો- ‘મહિલાઓએ પોતાના ઘરો સુધી જ સીમિત રહેવું જોઇએ’
By Parimal Chaudhary
Read More... Entertainment
રક્ષાબંધને બાબા રામદેવે કંગનાને મીઠાઈ અને રૂપિયા મોકલ્યા, કહ્યું- 'વિવાદ પૂરો કરો'; કંગનાએ આપ્યો જવાબ
By Nilesh Parmar
Entertainment
Gujarat
31 Aug 2026 20:12:39
સુરત (ગુજરાત) [ભારત], 27 ઓગસ્ટ: સુરત સ્થિત નવીન ઇલેક્ટ્રોનિક્સના ઇ-કોમર્સ વેંચર, 'નવીનમાર્ટ' ને ઇ-કોમર્સમાં ઉત્તમ કામગીરી માટે "MY FM એક્સેલન્સ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.

