Khabarchhe Latest Gujarati News
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... JNUના VC શાંતિશ્રી પંડિતે આવક વધારવા કેમ્પસમાં મંદિર બનાવવા કહ્યું
Published On
By Kishor Boricha
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના કુલપતિ શાંતિશ્રી ધુલીપુરી પંડિતનું એક નિવેદન હાલમાં ચર્ચામાં છવાયેલું છે. તેમણે યુનિવર્સિટીની આવક વધારવા માટે કેમ્પસમાં ભગવાન વેંકટેશ્વરને સમર્પિત મંદિર બનાવવાનું સૂચન કર્યું, જે આર્થિક રીતે સંઘર્ષ કરી રહી છે. તેમણે કહ્યું કે આ યુનિવર્સિટી માટે આવકનો ટકાઉ સ્ત્રોત બનાવી શકે છે. જોકે...
Read More... સની દેઓલની ફિલ્મ 'બટવારા 1947' જોવાનો પ્લાન હોય તો પહેલા વાંચી લો રિવ્યૂ
Published On
By Kishor Boricha
કેટલીક પીડાઓ એવી હોય છે જેનું શબ્દોમાં વર્ણન કરવું ખુબ મુશ્કેલ છે. જે લોકો તેમાંથી પસાર થયા છે તેઓ જ તેમને ખરેખર સમજી શકે છે. 14 ઓગસ્ટ, 1947ના રોજ, લાખો-કરોડો લોકોએ એક અકલ્પનીય પીડા સહન કરી. ભારત અને પાકિસ્તાન, બે દેશો, ધર્મના નામે રચાયા અને...
Read More... 'Gen Alpha' મેદાને..., વિદ્યાર્થીઓએ પોતાને ક્લાસરૂમમાં બંધ કરી લીધા; કલેક્ટર દોડતા થયા
Published On
By Parimal Chaudhary
ઉત્તર પ્રદેશના કન્નૌજમાં, કેટલાક શાળાના વિદ્યાર્થીઓએ એવું વિરોધ પ્રદર્શન કર્યું, જેને કારણે વહીવટીતંત્રએ શાળા સુધી દોડવું પડ્યું હતું. આ ઘટના જવાહર નવોદય વિદ્યાલયમાં બની હતી, જ્યાં વિદ્યાર્થીઓએ મૂળભૂત સુવિધાઓ, ખોરાકની ગુણવત્તા અને કેટલાક શિક્ષકોના કથિત ખરાબ વર્તન અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. પરિસ્થિતિ એટલી વણસી ગઈ...
Read More... ગુજરાતમાં દરિયાઈ દીવાદાંડીઓ બનશે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર, રાજ્યના 17 લાઇટહાઉસ આધુનિક સુવિધાઓથી સજ્જ
Published On
By Nilesh Parmar
ગુજરાતના દરિયાઈ પ્રવાસન (મેરિટાઈમ ટુરિઝમ) ક્ષેત્રે એક નવું સોપાન ઉમેરાવા જઈ રહ્યું છે. અત્યાર સુધી દરિયામાં જહાજોને સુરક્ષિત નેવિગેશનમાં મદદ કરતી દીવાદાંડીઓ (લાઇટહાઉસ) હવે પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહી છે. રાજ્યમાં આવેલા આવા 17 જેટલા લાઇટહાઉસને આધુનિક પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે, જેથી પ્રવાસીઓને એક...
Read More... મધ્ય પ્રદેશ 7 શ્રમિક મિત્રોનું જીવન બદલાઈ ગયું; મળ્યો 17 કેરેટનો હીરો, જેની કિંમત 50 લાખથી ઉપર
Published On
By Kishor Boricha
મધ્યપ્રદેશનો પન્ના જિલ્લો કંઈ અમથો જ 'હીરા'ના શહેર તરીકે જાણીતો નથી. રાતોરાત ક્યારે અને કોનું નસીબ બદલાશે તે આગાહી કરવી અશક્ય છે. આ વખતે, કુદરત અને ભાગ્ય બંનેએ પન્નાના સરકોહા ગામના 7 મજૂરોને આશીર્વાદ આપ્યા છે. રોજીરોટી કમાવવા માટે મહેનત કરતા આ 7 મજૂરોને એક ખેતરની...
Read More... નેધરલેન્ડ્સમાં 20 વર્ષમાં પ્રથમવાર વિદેશી વિદ્યાર્થીઓમાં ઘટાડો, છતા ભારતીયો માટે તકો યથાવત
Published On
By Mamta Dhiren Jani
વિદેશમાં હાયર એજ્યુકેશન મેળવવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે નેધરલેન્ડ્સ છેલ્લા કેટલાક વર્ષોમાં લોકપ્રિય વિકલ્પ બન્યું છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ, અંગ્રેજી માધ્યમના પ્રોગ્રામ્સ અને અભ્યાસ બાદ કામ કરવાની તકોને કારણે ભારતીય વિદ્યાર્થીઓનું આકર્ષણ વધ્યું છે. જોકે, 2025/26ના આંકડા દર્શાવે છે કે નેધરલેન્ડ્સમાં 20 વર્ષમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. આ...
Read More... પિતાના અંતિમ સંસ્કાર પહેલા દીકરાએ પિતાના શવના અંગૂઠાથી કાગળ પર નિશાન લીધા
Published On
By Nilesh Parmar
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક વ્યક્તિ દ્વારા પોતાના પિતાના અંતિમ સંસ્કાર પહેલાં તેમના મૃતદેહના અંગૂઠાની છાપ કોરા કાગળો પર લેવામાં આવી હોવાની બાબત સામે આવી છે. વ્યક્તિ પર આરોપ છે કે તેણે આ કામ મિલકત વિવાદ સાથે જોડાયેલા કોઈ આશયથી કર્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ...
Read More... અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા
Published On
By Parimal Chaudhary
અમદાવાદના બહુચર્ચિત મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા અને કરોડો રૂપિયાના જુગારધામના પર્દાફાશ બાદ પોલીસ બેડામાં મોટો ભૂકંપ આવ્યો છે. આ હાઇપ્રોફાઇલ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલના અહેવાલ બાદ રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિક પોલીસની બેદરકારી...
Read More... શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...
Published On
By Kishor Boricha
દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંતે NALSARના 2026 ગ્રેજ્યુએટ બેચના છાત્રોની નોંધણીને સ્થગિત કરવાના બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI)ના નિર્ણય સામે સખત વાંધો ઉઠાવ્યો છે....
Read More... જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી
Published On
By Parimal Chaudhary
કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ, બાળકોની સંખ્યા અને કોવિડ-19 વેક્સીનેશનની માહિતી માંગવામાં આવી છે. સવાલોની આ યાદીમાં પૂછવામાં આવ્યું છે કે તમે કોવિડ-19 વેક્સીનેશન ક્યાંથી કરાવ્યું. વસ્તી ગણતરી વખતે 40 સવાલ પૂછવામાં આવશે. x.com/arvindgunasekar...
Read More... ‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી
Published On
By Parimal Chaudhary
જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે તેઓ અને તેમના બાળકો અમારો સહારો બને. પરંતુ શું થાય જ્યારે એ જ પુત્ર વધુ અને તેમના બાળકો દાદા-દાદીની સંપત્તિ હડપવા માટે તેમને પરેશાન કરવા લાગે. પરેશાન પણ એટલા કરવાના...
Read More... ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી
Published On
By Nilesh Parmar
દેશમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની કેન્દ્ર સરકારની જાહેર ખાતરીના થોડા સમય બાદ, ભારતના મુખ્ય ઓટોમોબાઈલ સંગઠને બળતણમાં મિશ્રણ અંગે સરકારને મોકલેલો એક સપ્તાહ જૂનો પત્ર પાછો ખેંચી લીધો હતો. સંગઠને દાવો કર્યો હતો કે પત્રમાં આપેલા કેટલાક આંકડાઓની વધુ ચકાસણીની જરૂર છે. જોકે Reuters દ્વારા સમીક્ષા કરવામાં આવેલા...
Read More... Politics
Webstories
Business
Gujarat
National
JNUના VC શાંતિશ્રી પંડિતે આવક વધારવા કેમ્પસમાં મંદિર બનાવવા કહ્યું
By Kishor Boricha
Entertainment
સની દેઓલની ફિલ્મ 'બટવારા 1947' જોવાનો પ્લાન હોય તો પહેલા વાંચી લો રિવ્યૂ
By Kishor Boricha
Entertainment
Gujarat
14 Aug 2026 18:20:36
ગુજરાતના દરિયાઈ પ્રવાસન (મેરિટાઈમ ટુરિઝમ) ક્ષેત્રે એક નવું સોપાન ઉમેરાવા જઈ રહ્યું છે. અત્યાર સુધી દરિયામાં જહાજોને સુરક્ષિત નેવિગેશનમાં મદદ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.

