Khabarchhe Latest Gujarati News

કાવડ યાત્રા એ ફક્ત શ્રદ્ધાનું પ્રતીક જ નથી, રૂ. 10000 કરોડનું અર્થતંત્ર પણ છે

કાવડ યાત્રાના મહત્વ વિશે, શિવ પુરાણમાં જણાવાયું છે કે જે કોઈ શિવલિંગને ગંગા જળથી અભિષેક કરે છે તે પાપોથી મુક્ત થાય છે અને શિવલોકમાં તેનું સન્માન થાય છે. ભગવાન શિવને ગંગા જળથી અભિષેક કરવાની પરંપરા પ્રાચીન છે અને પુરાણોમાં તેનો વિગતવાર ઉલ્લેખ છે. આજે, તમારે એ પણ જાણવું...
National 
Read More...

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 07-08-2026 દિવસ: શુક્રવાર મેષ: વેપાર-ધંધામાં અપેક્ષા કરતા આવક ઓછી દેખાય, કૌટુંબિક પ્રશ્નો વધે, પ્રવાસ ટાળવો. વૃષભ: ધીરજની કસોટી થતી જણાય, ગૃહજીવનમાં મીઠાશ વધે, લાલચમાં પડવું નહીં. મિથુન: કોઇપણ કાર્યક્ષેત્રમાં આશાવાદી વલણ રાખવું, સંજોગો સાથ આપતા જણાય, સ્વજનથી મુલાકાત થાય. કર્ક: નસીબના ભરોસા પર ન રહેવું, નવીન તકો મળે, સ્વાસ્થ્ય...
Astro and Religion 
Read More...

150થી વધુ કેસ, જીવનું જોખમ... છતા શેખ હસીના બાંગ્લાદેશ કેમ પાછા ફરવા માંગે છે?

બાંગ્લાદેશમાં તેમની સરકાર ઉથલી પાડ્યા બે વર્ષ પછી, શેખ હસીના પાછા ફરવાની તૈયારી કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે વાત કરતા, તેમણે જણાવ્યું હતું કે તેઓ ડિસેમ્બરમાં પાછા ફરવા માંગે છે. ઢાકા પાછા ફરવાના સવાલ પર સમાચાર એજન્સી AFP સાથે વાત કરતા હસીનાએ કહ્યું કે, મને ખબર...
National 
Read More...

શું 2000થી વધુ UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે? RBIએ જણાવી અસલી વાત

નાણા મંત્રાલયે સંસદમાં જે ચૂકવણી અને સમાધાન પ્રણાલી (સંશોધન) બિલ રજૂ કર્યું છે. આ બિલમાં મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)ના અમલીકરણની વાત કહેવામાં આવી છે. આ ચાર્જ ₹2,000 થી વધુની લિમિટ પર લાગુ થઈ શકે છે; જો લાગૂ કરવામાં આવે તો, આ રકમથી વધુની કોઈપણ ટ્રાન્ઝેક્શન પર ...
Business 
Read More...

Gen Z પર આંખ મીંચીને ભરોસો છે: વિરોધ પ્રદર્શન કરવાથી કોઈ દેશવિરોધી નથી બની જતુઃ RSS વડા મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ગુરુવારે દેશની યુવા પેઢી પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતા મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ Gen Z પર આંખ મીંચીને ભરોસો કરશે. આ સાથે જ તેમણે ઉમેર્યું કે દેશમાં એક સુધારેલી અને સારી વ્યવસ્થા માટે વિદ્યાર્થીઓને વિરોધ...
National 
Read More...

BCCIમાં મોટી બબાલ: ચીફ સિલેક્ટર અજિત અગરકરનું પત્તું કપાઈ શકે છે, કારણ છે રોહિત શર્મા

ભારતીય ક્રિકેટ ટીમ 15 ઓગસ્ટથી ગાલે ખાતે શ્રીલંકા સામેની બે મેચોની ટેસ્ટ સીરિઝ માટે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહી છે. પરંતુ મેદાન પર એક્શન શરૂ થાય તે પહેલાં જ મેદાનની બહાર ક્રિકેટ બોર્ડમાં મોટો ડ્રામા સર્જાયો છે. પ્રાપ્ત રિપોર્ટ્સ મુજબ ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજિત અગરકરની ખુરશી જોખમમાં છે અને...
Sports 
Read More...

સોનમ વાંગચુકે જણાવી ભૂખ હડતાળ સમાપ્ત કરવાની સંપૂર્ણ કહાની, કહ્યું- મંત્રીઓએ વચનો તોડ્યા, હું તો...

NEET પેપર લીક સામે વિરોધ કરી રહેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ગુરુગ્રામની એક હોસ્પિટલમાં તેમની ભૂખ હડતાળ કેવી રીતે સમાપ્ત કર્યા તેની સંપૂર્ણ કહાની જણાવી છે. તેમણે કેન્દ્રીય મંત્રીઓ પર  આરોપ લગાવ્યો કે તેમણે વચનો તોડ્યા; વાંગચુકે જણાવ્યું હતું કે તેઓ સરકાર, વિપક્ષ અને વિદ્યાર્થીઓની હાજરીમાં તેમની ભૂખ...
National 
Read More...

કોકરોચ જનતા પાર્ટી હવે કોની પાછળ પડવાની છે? અભિજીત દીપકેએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી દીધી

કોકરોચ જનતા પાર્ટી (CJP)એ જંતર મંતર પર તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શનની સફળતા પછી રાષ્ટ્રવ્યાપી જનસંપર્ક અભિયાનની જાહેરાત કરી છે. CJPના સ્થાપક અભિજીત દિપકેએ ગુરુવારે તેમના વતન છત્રપતિ સંભાજી નગરમાં 'What The Public Says' નામના અભિયાનની જાહેરાત કરી. આ અભિયાનનો હેતુ 'લોકોના મુદ્દાઓ'ને સમજવાનો છે....
National 
Read More...

ગડકરીજી અમેરિકા જેવા રસ્તા પછી બનાવજો, પહેલા જે છે એને સારા કરો, 4 હજાર કરોડના ખર્ચે બનેલો એક્સપ્રેસવે પર 18 દિવસમાં 84 સ્થળોએ ધસ્યો

નીતિન ગડકરીએ જુલાઇમાં કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગો અમેરિકા જેવા જ હશે. હું તમને આ વચન આપવા માંગુ છું.   કેન્દ્રીય પરિવહન મંત્રીએ લખનૌ-કાનપુર એક્સપ્રેસવેના ઉદ્ઘાટન પ્રસંગે આ ભાષણ આપ્યું હતું. જોકે, તેમનો દાવો માત્ર 18 દિવસમાં ખોટો સાબિત થયો. પરિસ્થિતિ એવી છે કે 63 કિમી લાંબો એક્સપ્રેસવે...
National 
Read More...

મુંબઈ-UP-નેપાળમાં 3 દીકરીઓ રહે છે પણ પિતાના અંતિમ સંસ્કારમાં ન આવી, 1 દીકરીએ 5100 રૂપિયા મોકલી વીડિયો કોલથી જ ચિતા જોઈ

મુંબઈના રહેવાસી શિવચરણ રામ રતન ગુપ્તા, તેમના સમયના જાણીતા કાપડ વેપારી હતા. તેઓ સારી કમાણી કરતા હતા. તેમનો પરિવાર, પત્ની અને 3 દીકરીઓ હતી. દુનિયાભરના પિતાઓની જેમ, શિવચરણ પણ ઘણા સપના જોતા હતા. તેમણે તેમની દીકરીઓને સારું શિક્ષણ અપાવ્યું, સારી ટ્રેનિંગ અપાવી. તેમની દીકરીઓ પણ સફળ...
National 
Read More...

હાઈ કોર્ટની એક ભૂલને કારણે એક નિર્દોષે 22 વર્ષ જેલ ભોગવી, સુપ્રીમ કોર્ટે આપ્યો ઠપકો

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ એક ખૂબ જ હચમચાવી નાખનાક કેસમાં દેશની ફોજદારી ન્યાય પ્રણાલીની કામગીરી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. કોર્ટે એવી વ્યવસ્થા પ્રત્યે ઊંડી નારાજગી વ્યક્ત કરી છે જેના કારણે એક નિર્દોષ માણસને કોઈ નક્કર પુરાવા વિના તેના જીવનના 22 વર્ષ જેલના સળિયા પાછળ વિતાવવા પડ્યા. જસ્ટિસ જે.બી....
National 
Read More...

કોણ હતો સતીશ મરાઠા, જેનું સુરતમાં ગર્લફ્રેન્ડ સામે જ કાસળ કાઢી નખાયું

સુરતના ભેસ્તાન વિસ્તારમાં બહુચર્ચિત સૂર્યા મરાઠી હત્યા કેસમાં નિર્દોષ છૂટેલા અને ‘રાહુલ એપાર્ટમેન્ટ ગેંગ’ના મુખ્ય સભ્ય સતીશ ધાડગે ઉર્ફે સતીશ મરાઠાની 4-4-5 અજાણ્યા ઇસમોએરા તીક્ષ્ણ હથિયારો વડે અત્યંત બર્બરતાપૂર્વક કાસળ કાઢી નાખવામાં આવ્યું હતું. આ ઘટનાથી સુરતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. હત્યાબાદ ઘટનાસ્થળેથી સામે આવેલા દૃશ્યો ભયાનક...
Gujarat 
Read More...

Webstories

National

કાવડ યાત્રા એ ફક્ત શ્રદ્ધાનું પ્રતીક જ નથી, રૂ. 10000 કરોડનું અર્થતંત્ર પણ છે

કાવડ યાત્રા એ ફક્ત શ્રદ્ધાનું પ્રતીક જ નથી, રૂ. 10000 કરોડનું અર્થતંત્ર પણ છે
National 
Read More...

Entertainment

'પાકિસ્તાન આપણી માસી છે…’, કહીને ટ્રોલ થઇ રહ્યા છે સની દેઓલ

'પાકિસ્તાન આપણી માસી છે…’, કહીને ટ્રોલ થઇ રહ્યા છે સની દેઓલ
Entertainment 
Read More...

Gujarat

કોણ હતો સતીશ મરાઠા, જેનું સુરતમાં ગર્લફ્રેન્ડ સામે જ કાસળ કાઢી નખાયું કોણ હતો સતીશ મરાઠા, જેનું સુરતમાં ગર્લફ્રેન્ડ સામે જ કાસળ કાઢી નખાયું
સુરતના ભેસ્તાન વિસ્તારમાં બહુચર્ચિત સૂર્યા મરાઠી હત્યા કેસમાં નિર્દોષ છૂટેલા અને ‘રાહુલ એપાર્ટમેન્ટ ગેંગ’ના મુખ્ય સભ્ય સતીશ ધાડગે ઉર્ફે સતીશ...
આ વખતે પોલીસ કીર્તિ પટેલને મૂકવાની નથી લાગતી, લેન્ડ ગ્રેબિંગ કેસમાં જેલમાં પોલીસે ધરપકડ કરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.