Latest

EDએ ઓમ ફેઝના રણજીત લુનિયાની 4.65 લાખની સંપત્તિ જપ્ત કરી, જાણો શું છે આખો મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અમદાવાદ ઝોનલ ઓફિસે ઓમ ફેબના રણજીત લુનિયા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. બેંકમાંથી લીધેલી કરોડોની લોન પરત કરવાને બદલે તેનો અંગત મોજશોખ અને સંપત્તિ ખરીદવા માટે કરવામાં આવી હતી. બેંકની લોનની રકમ પરત ન ચૂકવતા CBI દ્વારા આ બાબતે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે ED...
Gujarat 
Read More...

જાટ રાજકારણની પ્રયોગશાળા બની રહ્યું છે સરધાના; શું બાલિયાન સંગીત સોમ સાથેનો હિસાબ બરાબર કરશે?

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને એક વર્ષ બાકી છે, પરંતુ રાજકીય ગરમાવો પહેલાથી જ વધી ગયો છે. ચૌધરીઓનો ગઢ ગણાતો પશ્ચિમ ઉત્તર પ્રદેશ 2027 માટે ચૂંટણી દરમિયાન રાજકારણની પ્રયોગશાળા બનતો દેખાય છે. SPના વડા અખિલેશ યાદવે ગુર્જર-પ્રભુત્વ ધરાવતા ગ્રેટર નોઈડા વિસ્તારના દાદરીથી મિશન 2027 શરૂ કર્યું તો તે જ...
National 
Read More...

મચ્છરો ભગાડવા માટે સળગાવેલી ધુપસ્ટિકના કારણે ઘરમાં રાખેલા 4 સિલિન્ડર ફાટ્યા! 2 ભાઈઓ દાઝ્યા!

અલીગઢના કાર્સી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફિરદૌસ નગરમાં મંગળવારે રાત્રે 2:30 વાગ્યે મચ્છર ભગાડવા માટે સળગાવેલી ધુપસ્ટિકના કારણે અથવા ગેસ લીકેજના કારણે ભીષણ આગ લાગી હતી. જેમાં બે ભાઈઓ શહજાદ અને જરાહ, જેઓ શમશાદ માર્કેટમાં ચાની દુકાન ચલાવતા હતા તેઓ ખરાબ રીતે દાઝી ગયા હતા. તેમણે તેમના ઘરના ઉપરના...
National 
Read More...

એક વડીલે પોતાના તેરમાના દિવસનું કાર્ડ વેચ્યાં, આખા ગામને જમવા બોલાવ્યા; જાણો મૃત્યુ પહેલાં આવું કેમ કર્યું?

એક એવા સમાચાર બહાર આવ્યા છે, જે સમાજની કડવી વાસ્તવિકતા અને વ્યક્તિને અંદરથી અનુભવાતી એકલતાને ઉજાગર કરે છે. સામાન્ય રીતે, તેરમા દિવસની મિજબાની વ્યક્તિના પરિવાર દ્વારા તેમના મૃત્યુ પછી આયોજિત કરવામાં આવે છે. પરંતુ અહીં, 65 વર્ષીય રાકેશ યાદવે પરંપરાની વિરુદ્ધ રહ્યા અને પોતાના જીવતા જ '...
National 
Read More...

IPL મેચ જોવા પહોંચેલા ફેન્સના 25 મોબાઇલ ફોન તફડાવનાર રેકેટનો પર્દાફાશ

બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 28 માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાયેલી IPLની પહેલી મેચ દરમિયાન ચોરીનો એક મોટો બનાવ સામે આવ્યો હતો. મેચ જોવા પહોંચેલા દર્શકોના 25 મોબાઇલ ફોન ગુમ થઇ ગયા હતા. IPL મેચ દરમિયાન થયેલી મોબાઇલ ચોરી અંગે મોટી કાર્યવાહી...
Sports 
Read More...

બાંકે બિહારી મંદિરમાં યુગલે કરી સગાઈ, વીડિયો વાયરલ થતા મચ્યો હોબાળો

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ફરી એકવાર રિંગ સેરેમની અને વરમાળાની ઘટના સામે આવી છે. આ સગાઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, એક યુવક અને યુવતી મંદિરના VIP પરિસરમાં ઉભા રહીને વીંટીઓની પહેરાવતા અને એક-બીજાને માળા પહેરાવતા જોવા મળે છે. instagram.com એવું કહેવાય...
Read More...

'ભારતના આત્મવિશ્વાસની જાહેરાત છે સેમિકન્ડક્ટર મિશન, તેની અસર..’, ગુજરાતમાં બોલ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાણંદમાં કેન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. કેન્સ સેમિકોન દ્વારા 3,300 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ પ્લાન્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ દરમિયાન, તેમણે વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને સંબોધન કર્યું અને આત્મનિર્ભરતા પર ભાર આપ્યો. તેમણે કહ્યું કે, 28 ફેબ્રુઆરીએ માઇક્રોનના પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ...
Gujarat 
Read More...

છૂટાછેડાથી આ યુવક એટલો ખુશ થઇ ગયો કે પરિવાર અને મિત્રો સાથે માનતા પૂરી કરવા 9 કિમી દંડવત કરતો માતાના દરબારે પહોંચ્યો

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે, જેણે સમાજને વિચારવા માટે મજબૂર કરી દીધો છે. અહીં, એક યુવાન તેની પત્નીથી એટલો બધો કંટાળી ગયો હતો કે   તેણે સુખી લગ્ન જીવનને બદલે અલગ થવાની માનતા માની હતી. તેની માનતા પૂર્ણ થતા જ તે યુવાન પોતાના ઘરથી ...
National 
Read More...

બિહારમાં શીતળા માતાના મંદિરમાં પૂજા દરમિયાન ભાગદોડ, 8 મહિલાઓએ ગુમાવ્યા જીવ, CMએ વળતરની કરી જાહેરાત

બિહારના નાલંદા જિલ્લામાં શીતળા માતાના મંદિરમાં ભાગદોડ મચી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ભાગદોડમાં 8 મહિલાઓએ જીવ ગુમાવ્યા છે. મૃતકોમાંથી બેની ઓળખ થઈ ગઈ છે. આ ઘટના નાલંદા જિલ્લાના દીપનગર પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં બની છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી હાલમાં ચાલી રહી છે. પીડિતોમાંથી બેની ઓળખ શકુન્ત બિહારની...
National 
Read More...

અમે બાંગ્લાદેશી 'મિયાઓ' પાસેથી જમીન પાછી લઈશું, UCC લાગૂ કરીશું... ભાજપે આસામમાં 31-વચનોનો ઘોષણાપત્ર બહાર પાડ્યો

બાંગ્લાદેશી 'મિયાઓ' દ્વારા અતિક્રમણ કરાયેલી જમીન પાછી મેળવવા અને રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગૂ કરવા સહિત 31 વચનોના વચન સાથે ભાજપે આસામ ચૂંટણી માટે તેનો 'સંકલ્પ પત્ર' બહાર પાડ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘અમે છઠ્ઠા અનુસૂચિ વિસ્તારો અને અનુસૂચિત જનજાતિ (ST...
Politics 
Read More...

દેશમાં નક્સલવાદનો અંત: ગૃહમંત્રી અમિતભાઈ શાહે જે કહ્યું તે કરી બતાવ્યું!

(ઉત્કર્ષ પટેલ) કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે લોકસભામાં જાહેર કર્યું કે દેશના જુદા જુદા વિસ્તારોમાંથી નક્સલવાદ લગભગ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો છે. 31 માર્ચ 2026ની પૂર્વ નિર્ધારિત તારીખ પહેલાં જ આ વિષયને આટોપી લેવામાં આવ્યો છે. દેશ માટે આ કોઈ સામાન્ય સિદ્ધિ નથી આ એક ઐતિહાસિક વિજય છે! દેશના ગૃહમંત્રી અમિતભાઈ...
Opinion 
Read More...

વર્તમાનને આજે વર્ધમાનની જરૂર છે, દુનિયાએ મહાવીર ચિંધ્યા રાહે જાવું પડશે

   તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક દિન એટલે જગત ના કલ્યાણ અને યોગક્ષેમ નો દિન. ચૈત્ર સુદ તેરસના દિવસે દેવાધિદેવ પ્રભુ મહાવીરનો જન્મ થયો હતો. ક્ષત્રિયકુંડ નગરની ધરતી ઉપર પિતા સિદ્ધાર્થ અને માતા ત્રિશલાના ઘરે પ્રભુ અવતર્યા ત્યારે ચારે તરફ પૃથ્વી પર ઉત્સવનું વાતાવરણ પ્રગટ્યું હતું. સૌ જીવોએ સુખનો અનુભવ...
Gujarat 
Read More...

Webstories

National

જાટ રાજકારણની પ્રયોગશાળા બની રહ્યું છે સરધાના; શું બાલિયાન સંગીત સોમ સાથેનો હિસાબ બરાબર કરશે?

જાટ રાજકારણની પ્રયોગશાળા બની રહ્યું છે સરધાના; શું બાલિયાન સંગીત સોમ સાથેનો હિસાબ બરાબર કરશે?
National 
Read More...

Entertainment

‘ધૂરંધરની’ની કમાણી પર પાકિસ્તાનના લ્યારીના લોકોનો દાવો, માંગ્યા રૂ. 500 કરોડ, બોલ્યા- ‘રસ્તો બની જશે’

‘ધૂરંધરની’ની કમાણી પર પાકિસ્તાનના લ્યારીના લોકોનો દાવો, માંગ્યા રૂ. 500 કરોડ, બોલ્યા- ‘રસ્તો બની જશે’
Entertainment 
Read More...

Gujarat

EDએ ઓમ ફેઝના રણજીત લુનિયાની 4.65 લાખની સંપત્તિ જપ્ત કરી, જાણો શું છે આખો મામલો EDએ ઓમ ફેઝના રણજીત લુનિયાની 4.65 લાખની સંપત્તિ જપ્ત કરી, જાણો શું છે આખો મામલો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અમદાવાદ ઝોનલ ઓફિસે ઓમ ફેબના રણજીત લુનિયા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. બેંકમાંથી લીધેલી કરોડોની લોન પરત...
'ભારતના આત્મવિશ્વાસની જાહેરાત છે સેમિકન્ડક્ટર મિશન, તેની અસર..’, ગુજરાતમાં બોલ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Copyright (c) Khabarchhe All Rights Reserved.