અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાને ભાજપમાં કેમ જોડાવવું છે?
અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ જ્યારે 18 એપ્રિલે આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપ્યું ત્યારે બધાને શંકા હતી કે આ બંને ભાજપમાં જોડાશે. હવે આજે જાણવા મળ્યું છે કે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા 27 એપ્રિલ, શનિવારે, વરાછામાં આવેલી મીની હીરાબજાર ખાતે સરદારની પ્રતિમાને હાર પહેરાવીને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી