NRG કમિટીના કો-ચેરમેન તરીકે એડવોકેટ પ્રીતિ જોષીની નિમણૂંક

PC: Khabarchhe.com

ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ & ઇન્ડસ્ટ્રીમાં બિનનિવાસી ગુજરાતીઓ સહિત બનાવેલી જુદી જુદી કમિટીઓમાં નિલેષ ગજેરાને ગૃપ ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે. NRG કમિટીના ચેરમેન તરીકે કલ્પેશ લાઠીયા જ્યારે કો-ચેરમેન તરીકે એડવોકેટ પ્રીતિ જિજ્ઞેષ જોષીની નિમણૂંક કરાઇ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp