ભાજપની સરકાર રચાય તો આ પાટીદાર નેતા બની શકે છે CM

ગુજરાત ભાજપ સામે અનેક પ્રતિકુળ સ્થિતિઓ હોવા છતાં ભાજપના નેતાઓ માની રહ્યા છે કે ગુજરાતમાં ભાજપની સરકારને પ્રજા ફરી એક વખત તક આપશે, મીશન 150 સફળ ના થાય તો પણ ભાજપ 100નો આંકડો પાર કરી સત્તા જાળવી રાખશે તેવી ભાજપીઓને આશા છે, જો ભાજપને ફરી સત્તા મળે તો કોણ થશે નવા મુખ્યમંત્રી તે માટે દિલ્હી ખાતે નિર્ણય લેવામાં આવી ગયો છે, જેના સંદર્ભમાં કર્ણાટકના રાજયપાલ વજુવાળાને પડતર ફાઈલોનો નિકાલ તા 17 ડીસેમ્બર સુધી કરી દેવાની સુચના આપવામાં આવી છે.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન થાય પછી , મુખ્યમંત્રી થવા માટે લાયક અને દાવેદાર વજુવાળાને ગુજરાતમાં ખસેડી રાજયપાલ બનાવી દેવામાં આવ્યા હતા, પણ ગુજરાતમાં કથળતી સ્થિતિને સુધારો કરવા માટે ઓબીસી નેતા વજુવાળાને પાછા ગુજરાતમાં લાવી તેમને મુખ્યમંત્રીનો તાજ પહેરાવોન નિર્ણય લેવામાં આવ્યો છે. દક્ષિણ ભારતના મીડીયા હાઉસ ઈનાડુ ઈન્ડીયાએ દ્વારા એક સમાચાર દ્વારા આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે વજુ વાળાના નામ ઉપર ભાજપ હાઈકમાન્ડે મહોર મારી દીધી છે. અને જે અંગે ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ સુચના આપી દેવામાં આવી છે.


 

About The Author

Related Posts

Top News

સુરતમાં પેઢી ખોલીને ફોરેક્સ ટ્રેડિંગના નામે 14 લોકોનું કરી નાખ્યું, હરી ભક્તો ઠગાયા, ત્રણની ધરપકડ

સુરતમાં ફરી એકવાર ઓનલાઈન રોકાણના નામે મોટી છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં વધુ એક પોન્ઝી સ્કીમનો...
Gujarat 
સુરતમાં પેઢી ખોલીને ફોરેક્સ ટ્રેડિંગના નામે 14 લોકોનું કરી નાખ્યું, હરી ભક્તો ઠગાયા, ત્રણની ધરપકડ

સુરતની રિલાયન્સ કંપનીનું રૂ. 1.46 કરોડનું પાણી બિલ સરકારે માફ કરવું પડશે

રાજ્ય સરકારે હજીરાની રીલાયન્સ કંપનીને મોકલેલું રૂ. 1.46 કરોડનું પાણીનું બિલ માફ કરવું પડશે. હાઇકોર્ટે સરકારની માગને નકારી કાઢી છે....
Business 
સુરતની રિલાયન્સ કંપનીનું રૂ. 1.46 કરોડનું પાણી બિલ સરકારે માફ કરવું પડશે

‘માછલી પ્રેમી કેમ થઈ ગયા નેતા? ભાજપને આશા છે ફિશ પોલિટિક્સથી મળશે બંગાળ

માછલી બંગાળની ઓળખ છે. બંગાળનો ઉલ્લેખ કરતા જ મનમાં ખ્યાલ આવે છે, તેમાંથી એક માછલી છે. બંગાળમાં ચાલી રહેલી...
Politics 
‘માછલી પ્રેમી કેમ થઈ ગયા નેતા? ભાજપને આશા છે ફિશ પોલિટિક્સથી મળશે બંગાળ

જેના કારણે હજારો ભારતીયો પર કેનેડા દેશમાંથી બહાર નીકળવાની તલવાર લટકી છે, તે 'Bill C-12' શું છે?

કેનેડામાં ઇમિગ્રેશન સુધારાનો મુખ્ય કાયદો, Bill C-12, હવે અમલમાં મુકવામાં આવ્યો છે. સરકાર દાવો કરે છે કે, દેશની...
World 
જેના કારણે હજારો ભારતીયો પર કેનેડા દેશમાંથી બહાર નીકળવાની તલવાર લટકી છે, તે 'Bill C-12' શું છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.