ભાજપની સરકાર રચાય તો આ પાટીદાર નેતા બની શકે છે CM

ગુજરાત ભાજપ સામે અનેક પ્રતિકુળ સ્થિતિઓ હોવા છતાં ભાજપના નેતાઓ માની રહ્યા છે કે ગુજરાતમાં ભાજપની સરકારને પ્રજા ફરી એક વખત તક આપશે, મીશન 150 સફળ ના થાય તો પણ ભાજપ 100નો આંકડો પાર કરી સત્તા જાળવી રાખશે તેવી ભાજપીઓને આશા છે, જો ભાજપને ફરી સત્તા મળે તો કોણ થશે નવા મુખ્યમંત્રી તે માટે દિલ્હી ખાતે નિર્ણય લેવામાં આવી ગયો છે, જેના સંદર્ભમાં કર્ણાટકના રાજયપાલ વજુવાળાને પડતર ફાઈલોનો નિકાલ તા 17 ડીસેમ્બર સુધી કરી દેવાની સુચના આપવામાં આવી છે.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન થાય પછી , મુખ્યમંત્રી થવા માટે લાયક અને દાવેદાર વજુવાળાને ગુજરાતમાં ખસેડી રાજયપાલ બનાવી દેવામાં આવ્યા હતા, પણ ગુજરાતમાં કથળતી સ્થિતિને સુધારો કરવા માટે ઓબીસી નેતા વજુવાળાને પાછા ગુજરાતમાં લાવી તેમને મુખ્યમંત્રીનો તાજ પહેરાવોન નિર્ણય લેવામાં આવ્યો છે. દક્ષિણ ભારતના મીડીયા હાઉસ ઈનાડુ ઈન્ડીયાએ દ્વારા એક સમાચાર દ્વારા આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે વજુ વાળાના નામ ઉપર ભાજપ હાઈકમાન્ડે મહોર મારી દીધી છે. અને જે અંગે ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ સુચના આપી દેવામાં આવી છે.


 

About The Author

Related Posts

Top News

માફીનો કોઈ પ્રશ્ન જ નથી: કર્ણાટકમાં ક્રોસ વોટિંગના ઝટકા બાદ ભાજપ એક્શનના મૂડમાં

કર્ણાટક વિધાન પરિષદની ચૂંટણીએ ભાજપની આગેવાની હેઠળના વિરોધ પક્ષોના ગઠબંધનમાં મોટો ભૂકંપ લાવી દીધો છે. સત્તાધારી કોંગ્રેસ પક્ષે 7 માંથી...
Politics 
માફીનો કોઈ પ્રશ્ન જ નથી: કર્ણાટકમાં ક્રોસ વોટિંગના ઝટકા બાદ ભાજપ એક્શનના મૂડમાં

આર્સેલરમિત્તલ કંપનીની 20મી વર્ષગાંઠ, એક્ઝિક્યુટીવ ચેરમેન લક્ષ્મી મિત્તલે ખાસ સંદેશ આપ્યો

આ વર્ષે 31 જુલાઈના રોજ આર્સેલરમિત્તલ કંપનીની 20મી વર્ષગાંઠ આવી રહી છે તે પહેલાં, 15 અને 16 જૂનના રોજ ન્યૂ...
Gujarat 
આર્સેલરમિત્તલ કંપનીની 20મી વર્ષગાંઠ, એક્ઝિક્યુટીવ ચેરમેન લક્ષ્મી મિત્તલે ખાસ સંદેશ આપ્યો

સુરતમાં નકલી કેશ કિંગ અને એરિયલ વોશિંગ પાઉડરનું નેટવર્ક ઝડપાયું, 3ની ધરપકડ

ડાયમંડ નગરી હવે નકલી વસ્તુઓની નગરી બની ગઇ હોય તેવો ભાસ થાય છે, કારણ કે અહીં નકલી વસ્તુઓ વારંવાર પકડાતી...
Gujarat 
સુરતમાં નકલી કેશ કિંગ અને એરિયલ વોશિંગ પાઉડરનું નેટવર્ક ઝડપાયું, 3ની ધરપકડ

સરકારી ટીચર બનતા જ બદલાઈ ગઇ પત્ની, પતિ સાથે રહેવાનો કર્યો ઇનકાર; ભરતીમાં પોતાને 'અપરિણીત' ગણાવી

મુઝફ્ફરપુરમાં નિયુક્ત એક BPSC શિક્ષિકાને લઇને વિવાદ ઉભો થયો છે. શિક્ષિકાના પતિ અને તેના પરિવારનો આરોપ છે કે શિક્ષક ભરતી...
National 
સરકારી ટીચર બનતા જ બદલાઈ ગઇ પત્ની, પતિ સાથે રહેવાનો કર્યો ઇનકાર; ભરતીમાં પોતાને 'અપરિણીત' ગણાવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.