VIDEO: આ દિવસોમાં કર્યું સેક્સ, તો થઈ શકે છે અનર્થ
લગ્ન પછી પતિ અને પત્નીના માત્ર તન નથી મળતા પણ સાથે સાથે મનનો પણ મેળાપ થાય છે. સુખી અને ખુશહાલ જીવન માટે આ મેળાપનો પણ એક યોગ્ય સમય હોય છે. અમુક સમયમાં શારીરિક સંબંધ બાંધવો આપણા પુરાણો અને ગ્રંથોમાં નિષેધ ગણવામાં આવ્યો છે અને તેના પાછળના કેટલાક કારણો પણ છે. શું છે આ કારણો અને કયા સમયમાં શારીરિક સંબંધ બાંધવાથી થશે નુકશાન તે જાણવા માટે જુઓ વીડિયો રિપોર્ટ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.