બાબા અને બાળકૃષ્ણ બન્ને સુપ્રીમ કોર્ટને ગણકારતા નથી, જાણો શું થયું?
સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને અવમાનનાની નોટિસ ફટકારતાં 2 અઠવાડિયા બાદ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. કોર્ટે પતંજલિ આયુર્વેદના તથા કથિત ભ્રામક જાહેરાતને લઈને આ આદેશ સંભળાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે પહેલા પણ યોગગુરુ રામદેવને નોટિસ આપીને કોર્ટમાં બોલાવ્યા હતા. કોર્ટે 3 અઠવાડિયાની અંદર પતંજલિ