PM મોદી દેહરાદૂનમાં ફસાયા

PC: dnaindia.com

ઉત્તરાખંડના પ્રવાસે નીકળેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારના રોજ દેહરાદૂન પહોંચ્યા હતા, પરંતુ ખરાબ મૌસમને કારણે તેઓ એરપોર્ટ પર જ ફસાય ગયા હતા. તેમને દેહરાદૂનથી રુદ્રપુર જવાનું છે, જ્યાં તેમને એક જનસભાને સંબોધિત કરવાની છે.

પ્રધાનમંત્રી આજે સવારે 7 કલાકે એરપોર્ટ પર પહોંચ્યા હતા, પરંતુ હવામાન એટલું ખરાબ હતું કે, તેઓ ત્યાંથી આગળ વધી શક્યા નથી. ADGP અશોક કુમારે આ અંગે જણાવ્યું હતું કે, તેઓ મૌસમ સાફ થવાની રાહ જોઇ રહ્યા છે. PM મોદી એક ચોપર મારફતે રુદ્રપુર જવાના છે, પણ રુદ્રપુરમાં પણ મૌસમ ખરાબ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp