ભારતમાંથી અંગ્રેજો અમૂલ્ય ચીજો લઇ ગયેલા આજે પણ બ્રિટિશ મ્યૂઝિયમમાં છે
અંગ્રેજોએ દુનિયાભરમાં શાસન કર્યું હતું અને ત્યાંથી અમૂલ્ય ચીજો ચોરીને બ્રિટન લઇ ગયા હતા. ભારતમાંથી પણ કોહિનુર ડાયમંડ સહિતની અમૂલ્ય ચીજો બ્રિટિશરો ચોરી ગયા હતા અને આ બધી વસ્તુઓ આજે પણ બ્રિટીશ મ્યૂઝિયમમાં છે. અંગ્રેજોને 1859માં મદ્રાસમાંથી ખોદકામ દરમિયાન મૂર્તિઓ મળી હતી અને અમરાવતી માર્બલ પણ બ્રિટન સાથે લઇ ગયા હતા.