વાવાઝોડામાં ટીમ ઇન્ડિયા ફસાઇ ગઇ, જાણો કયારે પરત ફરશે?
બાર્બાડોઝમાં ભયંકર વાવાઝોડાએ ચારેબાજુ કહેર મચાવી છે. ટીમ ઇન્ડિયા પણ હોટલાં ફસાઇ ગઇ છે.
ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયા T-20 વર્લ્ડકપ જીતી ગઇ. દેશના લોકો ટીમ ઇન્ડિયાના પાછા ફરવાની રાહ જોઇ રહ્યા હતા, પરંતુ બાર્બાડોઝમાં હરિકેન બેરિલ વાવાઝોડાએ તરખાટ મચાવી દીધો છે.
આ વાવાઝોડાને કેટેગરી-4નું તોફાન કહેવામાં આવે છે અને 275 કિ.મીની ઝડપે પવન ફુંકાઇ છે. ધોધમાર વરસાદ પણ પડે છે. શાળા- કોલેજો બંધ કરી દેવામાં આવી છે.
હવે ટીમ ઇન્ડિયાના પાછા ફરવાની રાહ જોવાઇ રહી છે. જાણવા મળેલી વિગત મુજબ વાવાઝોડાની સ્થિતિ થોડી નોર્મલ થઇ રહી છે અને સાંજ સુધીમાં એરપોર્ટ ચાલું થવાની શક્યતા છે.ટીમ ઇન્ડિયાને બોલાવવા માટે BCCIએ ચાર્ટડ પ્લેન મોકલ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp