સરદાર સરોવર ડેમના ફાયદા
17 Sep, 2017
12:15 PM
PC: facebook.com/gujaratinformation.official/
- ડેમથી 100 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થશે.
- ગુજરાતના 9633 ગામો સુધી પીવાનું પાણી પહોંચશે.
- ડેમની જળ સંગ્રહ ક્ષમતા 4,25,780 કરોડ લીટર થઈ ગઈ છે, પહેલાં પાણી સમુદ્રમાં વહી જતું હતું.
- 2016-17 દરમિયાન 320 કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન થઈ. વધુ પાણી જમા થવાથી વીજળી ઉત્પાદનમાં 40%નો વધારો થશે.
- ડેમથી બનેલી વીજળી 57% મહારાષ્ટ્ર, 27% મધ્ય પ્રદેશને અને 16% ગુજરાતને મળશે.
- ડેમથી ગુજરાતના હજારો ગામની સાથે મહારાષ્ટ્રના 37,500 હેક્ટર વિસ્તાર સુધી સિંચાઈની સુવિધા હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.