એક મુસ્લિમે મંદિરનું પુનર્નિમાણ કરવા પોતાના ઘરનો હિસ્સો દાન કરી દીધો

લખનૌમાં વસતા એક મુસલમાનના જીવન પર આધારિત આ શોર્ટ ફિલ્મ તમને માનવતા અને ધાર્મિકતા વિશે ઘણો ઊંડો સંદેશ આપી રહી છે. વીડિયોમાં નોરૂલ હસન નામના એક વ્યક્તિની વાત કરવામાં આવી છે જેમણે ત્યાં એક મંદિર બનાવવા પોતાના ઘરનો એક ભાગ અર્પિત કર્યો હતો. મંદિરમાં આવતા ભક્તોને જોઇને તેના હૃદયમાં શાંતિની ભાવના ઘર કરી જાય છે. આ નાનકડી ફિલ્મ તમારા હૃદયને સ્પર્શી જશે અને તમારા અંદરની દેશભાવનાને ઉજાગર કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.