ઇતિહાસકાર પ્રો. ઈરફાન હબીબે માન્યુ-ઔરંગઝેબે તોડાવેલા કાશી-મથુરાના મંદિર, પણ...
આખા દેશમાં કાશી-મથુરા સહિત અલગ અલગ પ્રાચીન મંદિરોનું ગૌરવ પાછું લેવાની માગણી જોર-શોરથી ચાલી રહી છે. આ મુદ્દા પર દેશની કેટલીક કોર્ટમાં અરજીઓ દાખલ થઈ ચૂકી છે. તો મુસ્લિમ ઉલેમા અને ઇતિહાસકાર પણ ધીરે ધીરે કરીને આ વિષય પર પોતાનું મૌન તોડી રહ્યા છે. હવે આ મુદ્દા પર જાણીતા મુસ્લિમ