મહાગુજરાત-પ્રજાકીય આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકને જન્મદિને પુષ્પાંજલિ અપાશે

PC: khabarchhe.com

સ્વાતંત્ર્ય સેનાની, મહાગુજરાત અને પ્રજાકીય આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિકના 129મા જન્મદિવસ નિમિત્તે આગામી તા.22 ફેબ્રુઆરી 2020ના રોજ ગુજરાત વિધાનસભા ખાતે પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષ દ્વારા પુષ્પાંજલિ આપવાનું નક્કી કરાયું છે. શુક્રવાર સવારે 09-30 કલાકે યોજાનાર આ પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમમાં જાહેર જનતાને ઉપસ્થિત રહેવા ગુજરાત વિધાનસભા સચિવની યાદીમાં જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp