સુરત જિલ્લા માહ્યાવંશી સમાજના રજત જયંતિ મહોત્સવમાં વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

PC: khabarchhe.com

સુરત જિલ્લા માહ્યાવંશી વેલ્ફેર એન્ડ એજ્યુકેશન સોસાયટી દ્વારા રજત જયંતિ મહોત્સવનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમ સ્નેહ સંકુલવાડી, આનંદમહલ રોડ, અડાજણ ખાતે યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp