તિરંગાની સાથે વિનામુલ્યે ઘીની વહેંચણી વાસ્તુ ટ્રસ્ટે કરી

PC: Khabarchhe.com

આજથી દેશમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ થયુ છે. જેથી સવારથી અનેક ઘર, ઓફિસો, ઈમારતોની બહાર તિરંગો લહેરાયો છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ વાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટે પણ આ અભિયાનમાં જોડાઈને વધુમાં વધુ ઘરને હર ઘર તિરંગા અભિયાન જોડાવા પ્રેરિત કરવું એવું નક્કી કર્યું. જેના અંતર્ગત વાસ્તુ ટ્રસ્ટના સભ્યો દ્વારા દરેક ઘરને તિરંગાની સાથે વાસ્તુ ઘીના 1000 પાઉચ વિનામુલ્યે વહેંચવામાં પણ આવ્યા હતા.  દરેક પરિવારને પોતાના ઘરે તિરંગા લહેરાવાની અપીલ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp