શું આપણે ગાંધીના આદર્શોને માનીએ છીએ ખરા - Ep. 99

30મી જાન્યુઆરી.. ઇતિહાસમાં કાળી શાહીથી કંડારાઇ ગઇ છે. આજે ગાંધી નિર્વાણ દિવસ છે, ત્યારે એક પ્રશ્ન અહીં એ થાય કે આપણે ગાંધી બાપુના આદર્શોને માનીએ છીએ ખરા? આજે આપણે શહિદ દિન તરીકે પણ આ દિવસને મનાવીએ છીએ? પણ એક સવાલ અંતરઆત્માને પૂછજો કે ખરેખર આપણે શહિદોની શહાદતને યોગ્ય ન્યાય આપીએ છીએ ખરા? આજે ગુજરાતના સપુતે પોતાના જાન ન્યોછાવર કરી દીધા હતા. આ દેશ માટે ત્યારે આ વાત તો કરવી રહી અને વાત થાય છે Khabarchhe.com પર કે જ્યાં અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.