આનંદીબેને હવે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે - Ep. 07

આનંદીબહેન પટેલ ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો. જે તે સમયે ભારતીય જનતા પાર્ટીના હાઇકમાન્ડે આનંદીબહેન પટેલને જે કારણથી જાકારો આપ્યો હતો તે જ કારણથી આનંદીબહેન પટેલે ચૂંટણી લડવાનું માંડી વાળ્યું. ભારતીય જનતા પાર્ટીના ચાણક્ય બહેનને મનાવી ન શકયા. 

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.