મગફળીની સાથે ખેડૂતોના કાળજા સળગી ગયા - Ep. 100

મગફળીના ગોડાઉનમાં લાગેલી આગની. આ આગની સાથે ઘણા બધા ખેડૂતોના કાળજા પણ સળગી ગયા હશે. કાળી મજૂરી કરીને આપણા ધરતી પૂત્રો જે પાક સરકાર સુધી પહોંચાડે છે તે આપણા સુધી ન આવે ત્યારે તે ખેડૂની શું હાલત થતી હશે? ત્યારે આ તમામ ઘટનામાં કંઇક ગંધ આવી રહી છે જે આવનારા દિવસોમાં સાબીત થઇ જ જશે. અગાઉ પણ આવું થયુ હતું..ગોંડલમાં અગાઉ પણ આ જ રીતે લાખો કિલોની માત્રામાં મગફળી બળીને ખાખ થઇ ગઇ હતી. આ ઘટનામાં નુકશાન આમ જનતા અને ખેડૂતોને સૌથી વધુ થશે. ગુણિયલ ગુજરાતની જય હો.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.