હિંસક વિરોધને અટકાવવા માટે નેતાઓ કેમ ચૂપ છે? - Ep. 96

પદ્માવતના ફિલ્મને લઇને આજે બંધ આપવામાં આવ્યુ પરંતુ અમુક જગ્યાએ છમકલું પણ થયુ હતું પરંતુ આપણા નેતાઓ તો જાણે કશે ખોવાય જ ગયા છે. કોઇપણ મિડીયાની સામે અત્યારે આવતા તેઓ ડરે છે ત્યારે જો આ પ્રજાના સેવકો પ્રજાથી ડરતા હોય તો આપણે ગુજરાતીઓ કોના ભરોસે છીએ? આ સવાલ મારો કોઇને કટાક્ષ ભર્યો પણ લાગશે પરંતુ હકીકત તો સહન કરવી જ પડે અને જ્યારે વાત ગુજરાતની આવે, ત્યારે Khabarchhe.com  હંમેશાં અગ્રેસર રહીને ગુજરાતના હિતની વાત કરે છે જે આપણા નેતાઓ નથી કરી રહ્યા. ગુણિયલ ગુજરાતની જય હો.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.