સાવધાન, પાટીદારોનું કરોડોમાં થઇ રહ્યું છે સેંટિગ - Ep. 13

સાવધાન, પાટીદારોનું કરોડોમાં થઇ રહ્યું છે સેંટિગ વર્ષ 2017ની વિધાનસભાની ચુંટણીને લઇને આંદોલન થાય અને કેસ પાછા ખેંચવાના મુદ્દે સરકારના ટાંટિયા ખેંચાય. પાછા ખેંચવાની પ્રક્રિયામાં ન્યાયતંત્ર જોડાયું હોય છે જેમાં સમય આપવો પડે નહીં કે તૂટી પડવું. પરંતુ હવે તો પાટીદારોનું સૈન્ય ટુટી રહ્યુ છે. સેનાપતિને એકલો પાડીને સૈન્ય કરોડોનું સેટિંગ કરી રહી છે. ત્યારે સવાલ એ થાય કે આવા લોકો કોની માટે લડતા હતા. ખબર છે ડોટ કોમ. અહીં થાય છે ગુજરાતીની વાત અને ગુજરાતના હિતની વાત.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.