સિંઘાનિયાની પત્ની નવાઝે જણાવ્યું તેને સંપત્તિનો 75 ટકા ભાગ કેમ જોઈએ છે
રેમન્ડ ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની વચ્ચેનો વિવાદ ઉકેલાયો નથી. ફરી એકવાર નવાઝ મોદીએ આ અંગે ખુલીને વાત કરી છે. મીડિયા સૂત્રો સાથે વાત કરતી વખતે નવાઝ મોદીએ કહ્યું કે, તેમના સસરા ડૉ. વિજયપત સિંઘાનિયાએ છૂટાછેડાની તેમની માંગને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે,