Latest

બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે, આ રાજ્ય નિર્ણય લઇ શકે છે

ગોવા સરકાર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકી શકે છે. તેના માટે ઓસ્ટ્રેલિયા જેવો જ કાયદો બનાવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. સરકારનું કહેવું છે કે તેમને વાલીઓ તરફથી ઘણી ફરિયાદો મળી છે કે સોશિયલ મીડિયા બાળકોનું ધ્યાન ભટકાવી રહ્યું છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ...
National 
Read More...

ભારત અને EU વચ્ચે થઈ ગઈ સુપર ડીલ, ટ્રમ્પના ઇરાદાઓને મોટો ઝટકો

ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-EU ફ્રી ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે. આ ડીલને ‘મધર ઓફ ડીલ’ કહેવામાં આવી છે. તે બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વાટાઘાટોના સફળ પરિણામનું પ્રતિક છે....
Business 
Read More...

સુહાગરાત પર પત્ની બોલી- ‘પેટમાં દુઃખાવો થઈ રહ્યો છે...’, થોડા સમય બાદ બની ગઈ માતા

‘સાંભળો! મને ખૂબ જ પેટમાં દુઃખાવો થઈ રહ્યો છે. હું તે સહન કરી શકતી નથી...’, સુહાગરાત પર કન્યાએ જ્યારે આમ કહ્યું, ત્યારે વરરાજા ગભરાઈ ગયો. તરત જ એક મહિલા ડૉક્ટરને ઘરે બોલાવવામાં આવી. પછી, થોડા કલાકો બાદ સમાચાર આવ્યા કે કન્યાએ એક સુંદર બાળકીને જન્મ આપ્યો...
National 
Read More...

ભાજપના નેતાએ ‘હાજી રમકડું’નું નામ મતદાર યાદીમાંથી હટાવવાની કરી અરજી, 2 દિવસ અગાઉ જ પદ્મશ્રી માટે પસંદ થયા હતા

ગુજરાતને દેશ-વિદેશમાં પોતાની કળાને લઈ ગૌરવ અપાવનારા હાજી કાસમ રાઠોડ ઉર્ફે હાજી રમકડુંને 2 દિવસ અગાઉ જ હાજી રમકડુંને પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ભાજપના કોર્પોરેટરે ફોર્મ નંબર-7 ભરી ‘હાજી રમકડું’નું નામ મતદાર યાદીમાંથી દૂર કરવાની અરજી કરી છે. દિવ્ય ભાસ્કરના અહેવાલ...
Gujarat 
Read More...

લો કોલેજના કેમ્પસમાં શ્રેયસ દેસાઇના હસ્તે 5 કોલેજનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

વી.ટી. ચોક્સી સાર્વજનિક લો કોલેજના કેમ્પસ ખાતે 26મી જાન્યુઆરીના રોજ 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વી.ટી.ચોક્સી સાર્વજનિક લો કોલેજ, વી.ટી.ચોક્સી સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશન, એસ.પી.બી. ઇંગ્લિશ મીડિયમ કોલેજ ઓફ કોમર્સ, સાર્વજનિક લો કોલેજ, બી.આર.સી.એમ. કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન દ્વારા આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ એડવોકેટ શ્રેયસ દેસાઇ ( ચેરમેન, એડમિનિસ્ટ્રેટિવ કમિટી,...
Gujarat 
Read More...

સુરતમાં પત્નીએ જ પતિનો જીવ લઈ લીધો, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

સુરતના લિંબાયત વિસ્તારમાં એક પત્નીએ પોતાના જ પતિનો જીવ લઈ લીધો. હત્યા પાછળનું મુખ્ય કારણ જાણીને તમે પણ ચોંકી જશો. લિંબાયત પોલીસે આ મામલે પત્ની ઈશરત જહાન વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. મૃતક હૈદરઅલી મુંબઈમાં નોકરી કરતો હતો અને મહિનામાં એક-બે વખત સુરત આવતો હતો. પત્નીના જણાવ્યા...
Gujarat 
Read More...

રિપબ્લિક ડેના બીજા દિવસે વડાપ્રધાન NCC કેમ્પમાં કેમ જાય છે? જાણો કેડેટ્સ માટે C સર્ટિફિકેટનું મહત્ત્વ

જાન્યુઆરી 2026માં, રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC)નો કેમ્પ પ્રજાસત્તાક દિવસથી રાજધાની દિલ્હીમાં શરૂ થયો. આ કેમ્પ દર વર્ષે 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી યોજાય છે. બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસંદ કરાયેલા હજારો NCC કેડેટ્સ ભાગ લે છે. લાયક કેડેટ્સને પ્રજાસત્તાક દિવસની પરેડમાં કૂચ કરવાની તક મળે...
National 
Read More...

90% સસ્તી થશે આ વસ્તુઓ, ભારત-EU ટ્રેડ ડીલથી સામાન્ય માણસને કેટલો ફાયદો થશે?

ભારત અને યુરોપ વચ્ચે એક ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. લગભગ 2 દાયકાની તૂટક-તૂટક વાટાઘાટો બાદ, આ ડીલ ભારતને પોતાના વિશાળ અને કડક નિયમોવાળા બજારને EU સાથે મુક્ત વેપાર માટે ખોલવાની મંજૂરી આપશે. આ ટ્રેડ ડીલથી EUથી આવતા લગભગ 90% ઉત્પાદનો પર અથવા તો ટેરિફ...
Business 
Read More...

બદ્રીનાથ- કેદારનાથમાં બિન-હિન્દુઓની એન્ટ્રી બંધ થશે, કોંગ્રેસે પુછ્યું- ‘શું રાજ્યપાલને પણ પ્રવેશ આપવામાં નહીં આવે?’

ભાજપના વરિષ્ઠ નેતા અને બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના અધ્યક્ષ, હેમંત દ્વિવેદીએ એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, બદ્રીનાથ ધામ, કેદારનાથ ધામ અને સમિતિના અધિકારક્ષેત્ર હેઠળના તમામ મંદિરોમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર હવે પ્રતિબંધ મૂકવામાં આવશે. સમિતિની આગામી બોર્ડ મીટિંગમાં આ અંગે ઔપચારિક ઠરાવ પસાર...
National 
Read More...

UGCના નવા નિયમો પર બબાલ, જાણો શું છે ‘ઇક્વિટી કમિટી’ અને આ ફેરફારની જરૂર કેમ પડી?

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમો પર ચાલી રહેલા હોબાળા વચ્ચે બરેલીના સિટી મેજિસ્ટ્રેટે રાજીનામું આપી દીધું હતું. તેને ભેદભાવપૂર્ણ નિયમ ગણાવતા લોકો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયા છે. ચાલો જાણીએ આખરે UGCનો નવો નિયમ શું છે અને તેને બનાવવાની શું જરૂર પડી? વાસ્તવમાં, રોહિત...
Education 
Read More...

જયરાજ આહીર વિરુદ્ધ પુરાવા મળી ગયા કે પછી અંદરોઅંદર કંઈક રંધાયું? SITએ માયાભાઇના પુત્ર વિરુદ્ધ રિમાન્ડ કેમ ન માંગ્યા?

ડિસેમ્બર 2025માં કોળી બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી યુવાન નવનીત બાલધિયાને માર મારવાની ઘટના સામે આવી હતી. આ મામલે લોકડાયરા કલાકાર માયાભાઇના પુત્ર જયરાજ આહીર પર ગંભીર આરોપ લાગ્યા હતા. પરંતુ બગદાણા પોલીસની તપાસમાં આ આરોપને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યો હતો કે આ ઘટનામાં જયરાજ આહીરની સંડોવણી છે. ત્યારબાદ કોળી...
Gujarat 
Read More...

શું ગોપાલને હાથના કરેલા હૈયે વાગી રહ્યા છે?

વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂનાગઢના માળિયા હાટીનાના ગડુ ગામ ખાતે આયોજિત એક સભમાં જૂતુ ફેંકવાનો પ્રયાસ થયો હતો, જો કે કાર્યકરોએ એ પહેલા જ એ વ્યક્તિને પકડી લીધો હતો અને પોલીસે પુછપરછ કરી હતી પોલીસે કહ્યું કે, જૂતુ મારવાનો પ્રયાસ કરનારી વ્યકિત સાબીર મીર...
Gujarat 
Read More...

Webstories

National

બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે, આ રાજ્ય નિર્ણય લઇ શકે છે

બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે, આ રાજ્ય નિર્ણય લઇ શકે છે
National 
Read More...

Entertainment

નવું ચેપ્ટર શરૂ... RJ મહવશ બાદ યુઝવેન્દ્ર ચહલની જિંદગીમાં આવી શેફાલી બગ્ગા? બંને સાથે જોવા મળ્યા

નવું ચેપ્ટર શરૂ... RJ મહવશ બાદ યુઝવેન્દ્ર ચહલની જિંદગીમાં આવી શેફાલી બગ્ગા? બંને સાથે જોવા મળ્યા
Entertainment 
Read More...

Gujarat

ભાજપના નેતાએ ‘હાજી રમકડું’નું નામ મતદાર યાદીમાંથી હટાવવાની કરી અરજી, 2 દિવસ અગાઉ જ પદ્મશ્રી માટે પસંદ થયા હતા ભાજપના નેતાએ ‘હાજી રમકડું’નું નામ મતદાર યાદીમાંથી હટાવવાની કરી અરજી, 2 દિવસ અગાઉ જ પદ્મશ્રી માટે પસંદ થયા હતા
ગુજરાતને દેશ-વિદેશમાં પોતાની કળાને લઈ ગૌરવ અપાવનારા હાજી કાસમ રાઠોડ ઉર્ફે હાજી રમકડુંને 2 દિવસ અગાઉ જ હાજી રમકડુંને પદ્મશ્રી...
લો કોલેજના કેમ્પસમાં શ્રેયસ દેસાઇના હસ્તે 5 કોલેજનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.