Latest

ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ લોનીથી ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને કારણ બતાવો નોટિસ જાહેર કરી છે. આ નોટિસમાં નંદકિશોર ગુર્જરને સ્પષ્ટિકરણ આપવા માટે કહેવામાં આવ્યું છે. ભાજપના પ્રદેશ મહાસચિવ ગોવિંદ નારાયણ શુક્લાએ જણાવ્યું કે, પ્રદેશ ભાજપ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને...
National  Politics 
Read More...

HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

દેશના જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ  HCLના સ્થાપક શિવ નાદરે તેમની એકની એક દીકરી માટે મોટો નિર્ણય લીધો છે. શિવ નાદરે તેમની  HCL કોર્પ અને વામા દિલ્હીનું 47-47 હિસ્સેદારી રોશની નાદર મલ્હોત્રાને ગિફ્ટમાં આપી દીધી છે. રોશની તેમનું એક માત્ર સંતાન છે. 6 માર્ચે શિવાનીને આ હિસ્સેદારી ટ્રાન્સફર કરી દેવામાં...
Business 
Read More...

પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

બિહારના મુઝફ્ફરપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પરિણીત પ્રેમિકાને છુપાઈને મળવા પહોંચેલા પ્રેમીને રંગે હાથે પકડીને ઢોર માર મારવામાં આવ્યો અને પછી ગ્રામજનોએ બંનેના લગ્ન કરાવી દીધા. આ અજીબોગરીબ ઘટના જિલ્લાના બરિયારપુર પોલીસ સ્ટેશન વિસ્તારના લક્ષ્મીપુર ગામની છે. ચાલો જાણીએ શું છે આખો મામલો. bhaskar.com    મીડિયા રિપોર્ટ મુજબ,...
National 
Read More...

મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે આસામમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે એક વિદ્યાર્થી તરીકે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તે વખતે કરેલા કથિત શારીરિક ઉત્પીડનને યાદ કર્યું. શાહે કહ્યું કે, જ્યારે હિતેશ્વર સૈકિયા આસામના CM હતા, ત્યારે તેમને ભૂતપૂર્વ PM ઇન્દિરા ગાંધી...
National 
Read More...

સાંસદોના પગારમાં 24 ટકાનો વધારો, હવે મહિને મળશે આટલા લાખ રૂપિયા

કેન્દ્ર સરકારે સંસદસભ્યો અને ભૂતપૂર્વ સભ્યોના પગાર, દૈનિક ભથ્થા અને પેન્શનમાં વધારા અંગે સત્તાવાર રીતે જાહેરનામું બહાર પાડ્યું છે. સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા બહાર પડાયેલા નોટિફિકેશન અનુસાર, આ સુધારેલ પગાર ધોરણ 1 એપ્રિલ, 2023થી લાગુ થશે. મોદી સરકારે ફુગાવાને ધ્યાનમાં રાખીને, સંસદ સભ્યોના પગાર, ...
National 
Read More...

રિક્ષાચાલકનો દીકરો વિગ્નેશ પુથુર, જેણે IPL ડેબ્યૂમાં સ્પિનના જાદુથી સનસનાટી મચાવી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની એક મેચમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ મુંબઈ ઇન્ડિયન્સ (MI)ને 4 વિકેટથી હરાવ્યું. આ મેચ પછી, ચેન્નાઈની જીત કરતાં વધુ, મુંબઈ ઈન્ડિયન્સના એક બોલરની ચર્ચા થઈ રહી છે, જેનું નામ આ મેચ પહેલા બહુ ઓછા લોકો...
Sports 
Read More...

ગુજરાતમાં આવેલું છે આખા દેશનું સૌથી વધુ કમાણી કરતું ટોલ પ્લાઝા, વર્ષે કમાણી 400 કરોડ

હાઇવે-એક્સપ્રેસ વે પર મુસાફરી કરતી વખતે, તમારે ટોલ પ્લાઝા પર રોકાઈને ટોલ ટેક્સ ચૂકવવો પડતો હોય છે. ટોલ ટેક્સથી તમારા ખિસ્સા તો હળવા થાય છે, પરંતુ તેનાથી સરકારી તિજોરી ભરાઈ જાય છે. આ ટોલ ટેક્સ સરકારી તિજોરીમાં ઘણા પૈસા લાવે છે, પરંતુ શું તમે જાણો છો કે...
Business 
Read More...

નવા રોકાણકારોને બજારમાં નાણાં રોકવા માટે મોતીલાલ ઓસ્વાલે આપી આ સલાહ

એક મીડિયા ચેનલ દ્વારા આયોજિત એક સમારોહમાં આવેલા મોતીલાલ ઓસ્વાલે જણાવ્યું હતું કે, નવા રોકાણકારોએ હંમેશા શીખવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. લોકો પૈસા કમાવવાના લોભથી બજારમાં આવે છે, તેમાંથી કેટલાક વધુ પડતા લોભને કારણે વેપારનો માર્ગ અપનાવે છે, જે ખોટું છે. બજારમાં હંમેશા લાંબા ગાળાનો વિચાર...
Business 
Read More...

43 વર્ષના ધોનીના સ્ટમ્પિંગની કેમ થઈ રહી છે ચર્ચા, જુઓ વીડિયો

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રુતુરાજ ગાયકવાડે મુંબઈ ઈન્ડિયન્સ સામે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહેલી IPL 2025ની ત્રીજી મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે ઘણી હદ સુધી સાચો સાબિત થયો.  પ્રથમ બેટિંગ કરવા આવતા મુંબઈ ઈન્ડિયન્સને રોહિત શર્માના રૂપમાં પ્રથમ ફટકો લાગ્યો હતો અને ત્યારબાદ મુંબઈનો કુલ...
Sports 
Read More...

કુણાલ કામરાએ એવું શું કહ્યું કે એકનાથ શિંદેના કાર્યકરો આવીને તેના સ્ટુડિયો પર તોડફોડ કરી ગયા

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં, સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાના DyCM એકનાથ શિંદે અંગેના નિવેદનને કારણે રાજકીય ઉથલપાથલ વધુ તીવ્ર બની છે. કુણાલે મુંબઈના હેબિટેટ સ્ટુડિયોમાં આ શો કર્યો. હવે, વિવાદ પછી, સ્ટુડિયોએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવશે. https://twitter.com/kunalkamra88/status/1903819664909864974 //><!-- //--><! હેબિટેટ સ્ટુડિયોએ ઇન્સ્ટાગ્રામ...
National 
Read More...

આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા

ગુજરાતના રાજકીય પટલ પર થોડા વર્ષો પહેલાં આમ આદમી પાર્ટી (આપ) એક નવી આશા તરીકે ઉભરી હતી. રાજ્યની જનતા જે લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને કોંગ્રેસની દ્વિધ્રુવીય રાજનીતિથી જોઈ રહી હતી તેમના માટે આપે એક વૈકલ્પિક વિકલ્પ તરીકે પોતાની જગ્યા બનાવવાની શરૂઆત કરી હતી. પરંતુ આજે માર્ચ 2025...
Politics  Opinion 
Read More...

પુરુષોમાં BMI કરતા વધુ કમરનો ઘેરાવો ખતરનાક, તે સ્થૂળતા સંબંધિત કેન્સરનું જોખમ વધારે છે

પુરુષોમાં સ્થૂળતા સંબંધિત કેન્સર માટે કમરનો ઘેરાવો BMI કરતાં વધુ મજબૂત જોખમ સૂચક છે. વજન વધવું એ સો રોગોનું મૂળ માનવામાં આવે છે, અને જો તે કેન્સરનું કારણ બને તો ડરવું સ્વાભાવિક છે. એક નવા અભ્યાસમાં જણાવાયું છે કે, પુરુષોમાં સ્થૂળતા સંબંધિત કેન્સર થવા માટે BMI કરતાં કમરનો...
Lifestyle 
Read More...

Webstories

National

ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ
National  Politics 
Read More...
Read More...
Read More...
Read More...
Read More...
Read More...

Entertainment

એટલીની ફિલ્મ માટે અલ્લુ અર્જુન બન્યો સૌથી મોંઘો અભિનેતા, આટલી મોટી રકમ ચાર્જ કરી!

એટલીની ફિલ્મ માટે અલ્લુ અર્જુન બન્યો સૌથી મોંઘો અભિનેતા, આટલી મોટી રકમ ચાર્જ કરી!
Entertainment 
Read More...
Read More...
Read More...
Read More...
Read More...
Read More...

Gujarat

સ્વામીનારાયણના પુસ્તકમાં લખાયું- વડતાલ જાઓ, દ્વારકામાં હવે ભગવાન ક્યાંથી હોય? સ્વામીનારાયણના પુસ્તકમાં લખાયું- વડતાલ જાઓ, દ્વારકામાં હવે ભગવાન ક્યાંથી હોય?
વડતાલ સ્વામીનારાયણ મંદિરના એક પુસ્તકના વિવાદીત લખાણથી લોકોમાં આક્રોશ ફેલાયો છે. આ પુસ્તકમાં ભગવાન દ્વારકાધીશનું અપમાન કરવામાં આવ્યું હોવાની લોકોની...
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન: સમાજ સેવા અને આધ્યાત્મિકતાનું સુંદર મિશ્રણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.