Latest

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર ગુના સાથે સંકળાયેલા 5ની ધરપકડ કરી છે. મ્યુલનો અર્થ થાય છે ગધેડો, ખચ્ચર. મતલબ કે ફ્રોડ કરનારાઓ એવા લોકોને શોધે છે જેમના બેંક ખાતાનો ઉપયોગ કરીને ફ્રોડકરીને જે...
Governance 
Read More...

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ ઘરેણાની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. નવેમ્બર 2024ની  સરખામણીએ નવેમ્બર 2025માં જેમ એન્ડ જ્વેલરીની કુલ નિકાસ 19 ટકા વધી છે. નવેમ્બર 2024માં જેમ એન્ડ જ્વેલરીની નિકાલ 2.09...
Business 
Read More...

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો. વૃષભ - સંતાનો બાબતની ચિંતા રહેશે, પ્રિય વ્યક્તિથી મનદુઃખ થઈ શકે છે, આર્થિક લાભ માટે મહેનત વધારો. મિથુન - નોકરી ધંધામાં બીજા ના ભરોસે ન રહો, ઘર પરિવારમાં વસ્તુઓ પાછળ...
Astro and Religion 
Read More...

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય સંકુલમાં સાધારણ સભા યોજાઈ હતી. જ્યાં ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અહી તેમણે સંબોધનમાં હિંદુઓની વસ્તી ઘટવાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આ મામલે આપેલું...
Gujarat 
Read More...

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી શકે છે. તેમણે 17-24 ડિસેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં માવઠાની આગાહી કરી છે. અંબાલાલની માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે. ગુજરાત હાલમાં બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યું છે; ...
Gujarat 
Read More...

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે પસંદ હૈ' શીર્ષકવાળા આનંદીબેનના જીવન ચરિત્ર બુકનું વિમોચન અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું. 252 પાનાના આ પુસ્તકમાં આનંદીબેન પટેલનું જીવન આવરી લેવાયું હતું.   આ પ્રસંગે આનંદીબેન પટેલે અમિત, ...
Gujarat 
Read More...

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન વિસ્તારના રાધાનગર વિસ્તારમાં, એક ભાભીએ તેની નણંદને જન્મદિવસની સરપ્રાઈઝ ગિફ્ટ બતાવવાના બહાને લલચાવીને એક રૂમમાં લઇ આવી, પછી તેની આંખો પર પટ્ટી બાંધી. ત્યારપછી તેણે તેના પર જીવલેણ...
National 
Read More...

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, ગુસ્સામાં કંઈ કહેતા પહેલા વિચારજો

સુરતના અલથાણથી વાલીઓ અને સગીર વયના બાળકો માટે એક ચેતવણીરૂપ મામલો સામે આવ્યો છે. માતાની વાતથી માઠું લાગી આવતા એક 17 વર્ષીય કિશોરીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ફાયર વિભાગના જવાનોએ સમયસૂચકતા વાપરીને તેનો જીવ બચાવી લીધો હતો. પ્રાથમિક માહિતી મુજબ, કિશોરીને તેની માતા સાથે ફોન પર...
Gujarat 
Read More...

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા માટે લોકસભાના સભ્યોમાં એક બિલ લોકસભાના સભ્યો વચ્ચે વહેંચવામાં આવ્યું છે. આ નવા કાયદાનું નામ 'વિકસિત ભારત- ગેરન્ટી ફોર રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) બિલ 2025' હશે. આ બિલનો...
National 
Read More...

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ અને સમરસતા જળવાય તે માટે પ્રયત્નો કરતા હોય છે. પરંતુ બીજી બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો સામે આધુનિક વિચારોનો વિરોધાભાસ થયાની ઘટના આજના સમયમાં અનેકવાર બને છે. ગુજરાતી સિંગર...
Gujarat 
Read More...

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય પ્રમુખ પણ બનશે. અગાઉ અમિતભાઇ શાહ 49 વર્ષની ઉંમરે રાષ્ટ્રીય પ્રમુખ બન્યા હતા. નીતિન નબીનને આ મહત્ત્વનું પદ આપવાનું કારણ માત્ર અનુભવ અથવા ઉંમર નથી, પરંતુ વર્ષોની...
National 
Read More...

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક નિર્ણય પાછળ પૈસા એકમાત્ર પ્રેરક બળ હોઈ શકે છે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટે આ પ્રશ્ન ફરીથી ચર્ચામાં લાવ્યો છે. 29 વર્ષીય એક યુવકને માત્ર 6 મહિનાના...
World 
Read More...

Webstories

National

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
National 
Read More...

Entertainment

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!
Entertainment 
Read More...

Gujarat

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Copyright (c) Khabarchhe All Rights Reserved.