Opinion

શું ગુજરાતના 'પાટીલ'ની જેમ મહારાષ્ટ્રમાં ક્યારેય 'પટેલ' પ્રદેશ પ્રમુખ બનશે?

હાલમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળે તેની અટકળો ચાલી રહી છે. હાલના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ટર્મ પૂરી થઇ ગઇ છે. તેમના સમયમાં પાર્ટીને ચૂંટણીઓમાં જે સફળતા મળી તેનો શિરપાવ પણ તેમને કેન્દ્રિય મંત્રી બનાવીને આપી દેવાયો છે. પાટીલ...
Opinion 

‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

(ઉત્કર્ષ પટેલ) મુંબઈમાં માત્ર મરાઠી સમુદાય નહીં, પરંતુ ગુજરાતી અને પારસી સમુદાયોએ પણ ઊંડો અને મજબૂત પાયો નાંખ્યો છે. ઐતિહાસિક, આર્થિક અને સામાજિક રીતે જોવામાં આવે તો આ ત્રણેય સમુદાયોએ મળીને આ શહેરને આજે જે સ્વરૂપમાં આપણે જોઈએ...
Opinion 

માતા-પિતા, વડીલોની સેવા એ જ સાચી ઈશ્વર સેવા છે

(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતા અને વડીલોની સેવાને સર્વોચ્ચ ધર્મ અને ઈશ્વરની સેવા સમાન ગણવામાં આવે છે. ‘માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ’ જેવા વૈદિક વચનો આપણને શીખવે છે કે માતાપિતા એ દૃશ્યમાન દેવતા છે જેમની સેવા વિના આધ્યાત્મિક અને નૈતિક...
Opinion 

વક્ફ બિલ પર દાઉદી બોહરાઓનું સમર્થન, લઘુમતી રાષ્ટ્રવાદનું ઉત્તમ ઉદાહરણ

(ઉત્કર્ષ પટેલ) દાઉદી બોહરા એક એવી વૈશ્વિક લઘુમતી પ્રજા છે, જે પોતાના અનોખા સાંસ્કૃતિક વારસા, ધાર્મિક મૂલ્યો અને રાષ્ટ્રવાદી ભાવના દ્વારા દુનિયામાં એક આદર્શ રજૂ કરે છે. આ વેપારી પ્રજાએ ન માત્ર પોતાના વ્યવસાયિક કૌશલ્ય અને નૈતિક...
Opinion 

ગૌમાતાને પ્રથમ રોટલી: સનાતન સંસ્કૃતિની પવિત્ર પરંપરા

(ઉત્કર્ષ પટેલ) ‘પહેલી રોટી ગૌમાતા કે નામ, યહી હૈ સનાતન ધર્મ કા પ્રણામ...’ આ પંક્તિઓ ફક્ત શબ્દો નથી પરંતુ સનાતન ધર્મના હૃદયમાં રહેલી એક પવિત્ર ભાવના છે. ગૌમાતા જે ધરતીની મમતાનું જીવંત પ્રતીક છે તેના પ્રત્યેની આ...
Opinion 

ગુજરાતની પ્રજાને મળે નહીં, સાંભળે નહીં, એમનું કામ કરે નહીં તેવા નેતા શું કામના?

ગુજરાતની રાજનીતિમાં નેતાઓની ભૂમિકા હંમેશાં ચર્ચાનો વિષય રહી છે. જનતાના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા નેતાઓ પાસેથી લોકો અપેક્ષા રાખે છે કે તેઓ તેમની સમસ્યાઓ સાંભળે તેમની સાથે સંવાદ કરે અને તેમના હિતમાં નિર્ણયો લે. પરંતુ જ્યારે નેતાઓ આ અપેક્ષાઓ પર ખરા...
Opinion 

રાહુલ ગાંધી આખરે ગુજરાતમાં કરી શું રહ્યા છે?

ગુજરાત એક સમયે કોંગ્રેસનો મજબૂત ગઢ આજે પક્ષ માટે રાજકીય રણભૂમિ બની ગયું છે જ્યાં ટકી રહેવું એ પણ પડકારજનક છે. છેલ્લા ત્રણ દાયકામાં કોંગ્રેસે ગુજરાતમાં સત્તા ગુમાવી અને આંતરિક વિખવાદ, નેતૃત્વની ખામીઓ તેમજ સંગઠનની નબળાઈઓએ પક્ષને હાંસિયામા ધકેલી...
Opinion 

PM મોદી-અમિત શાહ વિનાની ગુજરાત ભાજપને જરૂર છે સારા નેતૃત્વની

ગુજરાતમાં ભાજપની સફળતાનો પાયો ભાજપના પાયાના કાર્યકર્તાઓ સાથે PM નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વે નાખ્યો છે. PM મોદીની વિકાસલક્ષી નીતિઓ અને અમિત શાહની સંગઠનાત્મક કુશળતાએ ગુજરાત ભાજપને રાજ્યની રાજનીતિમાં અજેય બનાવ્યું. નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા અને અમિત શાહે...
Opinion 

જિગ્નેશ મેવાણી: શું ગુજરાતના દલિત સમાજ માટે નવું નેતૃત્વ સાબિત થશે?

ગુજરાતના રાજકીય અને સામાજિક પટલ પર જિગ્નેશ મેવાણી એક એવું નામ છે જે યુવા નેતૃત્વ અને દલિત અધિકારોની તરફે ઊભા રેહનાર તરીકે ઉભરી આવ્યું છે. વડગામથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલ જિગ્નેશ મેવાણીએ દલિત સમાજના મુદ્દાઓને મુખ્ય ધારામાં લાવવા માટે નોંધપાત્ર પ્રયાસો...
Opinion 

શંકરસિંહ ગમે તેટલા ગાજે, ભાજપને કંઈ જ નુકસાન પહોચાડી શકે તેમ નથી

ગુજરાતના રાજકીય પટલ પર શંકરસિંહ વાઘેલાનું નામ એક સમયે ગાજતું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નો તેમના ઘડતરમાં મોટો ફાળો હતો પરંતુ આજે તેમની રાજકીય હાજરી એક એવા વાદળ જેવી લાગે છે જે ગાજે પણ...
Opinion 

ગુજરાતના યુવા મતદારો કોંગ્રેસને કેમ નથી સ્વીકારતા?

ગુજરાતની રાજનીતિમાં છેલ્લાં ત્રણ દાયકાઓથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું વર્ચસ્વ રહ્યું છે. આ લાંબા સમયગાળા દરમિયાન રાજ્યના યુવા મતદારોની માનસિકતા અને રાજકીય પસંદગીઓ નક્કી થઈ છે. આજના યુવા મતદારો જેઓ 1990ના દાયકા અને તે પછીના સમયમાં જન્મ્યા તેઓએ મોટે...
Opinion 

શું AAP ગુજરાતમાં માત્ર સોશિયલ મીડિયા પુરતી જ સક્રિય છે? કાર્યકર્તાઓનો ઉત્સાહ ઓસરી ગયો છે?

આમ આદમી પાર્ટી (આપ) એ ગુજરાતના રાજકીય પટલ પર થોડા વર્ષો પહેલાં એક નવી આશા તરીકે ઉભરી હતી. 2022ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષે નોંધપાત્ર પ્રદર્શન કરીને પાંચ બેઠકો જીતી હતી અને રાજ્યમાં વિપક્ષની ભૂમિકા ભજવવાની શરૂઆત કરી હતી. રાજકીય વિશ્લેષકોની...
Opinion 

Latest News

ફડણવીસ સરકાર વિરુદ્ધ કોર્ટમાં જશે કોન્ટ્રાક્ટરો! 89000 કરોડ રૂપિયાનું પેમેન્ટ ફસાયું

મહારાષ્ટ્ર સરકાર દ્વારા બિલોની ચૂકવણીને લઈને હવે કોન્ટ્રાક્ટરોની ધીરજ ખૂંટી ગઈ છે. રાજ્યના કોન્ટ્રાક્ટરોએ ભાજપની આગેવાનીવાળી મહાયુતિ સરકાર સામે મોર્ચો...
National 
ફડણવીસ સરકાર વિરુદ્ધ કોર્ટમાં જશે કોન્ટ્રાક્ટરો! 89000 કરોડ રૂપિયાનું પેમેન્ટ ફસાયું

મહિનામાં 4 વખત મળ્યા શરદ પવાર-DyCM અજિત પવાર; શું મહારાષ્ટ્રમાં BJPનું ટેન્શન વધશે?

મહારાષ્ટ્રમાં આ દિવસોમાં ઘણી રાજકીય ગતિવિધિઓ ચાલી રહી છે. એક તરફ, એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ઉદ્ધવ...
National 
મહિનામાં 4 વખત મળ્યા શરદ પવાર-DyCM અજિત પવાર; શું મહારાષ્ટ્રમાં BJPનું ટેન્શન વધશે?

'એક મંદિર, એક કૂવો, એક સ્મશાન'નો સંદેશ, મોહન ભાગવતે કરી જાતિવાદથી ઉપર ઉઠવાની અપીલ

RSS પ્રમુખ મોહન ભાગવતે જાતિય ભેદભાવનો અંત લાવીને સામાજિક એકતા બનાવવાની અપીલ કરી છે. પાંચ દિવસની અલીગઢની મુલાકાત દરમિયાન 'સ્વયંસેવકો'ને...
National 
'એક મંદિર, એક કૂવો, એક સ્મશાન'નો સંદેશ, મોહન ભાગવતે કરી જાતિવાદથી ઉપર ઉઠવાની અપીલ

શું ગુજરાતના 'પાટીલ'ની જેમ મહારાષ્ટ્રમાં ક્યારેય 'પટેલ' પ્રદેશ પ્રમુખ બનશે?

હાલમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળે તેની અટકળો ચાલી રહી છે. હાલના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ટર્મ પૂરી થઇ...
Opinion 
શું ગુજરાતના 'પાટીલ'ની જેમ મહારાષ્ટ્રમાં ક્યારેય 'પટેલ' પ્રદેશ પ્રમુખ બનશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.