શેરબજારમાં 3 દિગ્ગજ રોકાણકારોના પોર્ટફોલિયામાં 60 ટકા સુધી નુકશાન

On

છેલ્લા 5 મહિનાથી શેરબજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને ઓકટોબર 2024થી અત્યાર સુધીમાં બીએસઇ ઇન્ડેક્સ 14 ટકા તુટી ચૂક્યો છે. શેરબજારમાં નાના રોકાણકારોને તો નુકશાન થયું જ છે, પરંતુ દિગ્ગજ રોકાણકારોના પોર્ટફોલિયોમાં પણ મોટું ધોવાણ થયું છે.

દિવંગત ઇન્વેસ્ટર્સ રાકેશ ઝુનઝુનવાલાના પત્ની રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોની વેલ્યુ ઓક્ટોબર મહિનામાં 43762 કરોડ હતી જે 61 ટકા ઘટીને સીધી 16896 કરોડ પર આવી ગઇ છે. વિજય કેડિયાના પોર્ટફોલિયામાં 632 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે અને અત્યારે 1183 કરોડ રૂપિયા પર વેલ્યુ આવી ગઇ છે. આશિષ કચોલિયાના પોર્ટફોલિયોમાં 557 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. તેમના પોર્ટફોલિયોની વેલ્યુ 2929 કરોડ હતી જે ઘટીને 2371 કરોડ પર આવી ગયો છે.

Related Posts

Top News

ફાઇઝર કોવિડ રસી ઉતાવળમાં લોન્ચ કરી, તેની અસર પ્રજનન ક્ષમતા પર પડી: ડૉ. નાઓમી વોલ્ફ

અમેરિકન લેખક અને પત્રકાર ડૉ. નાઓમી વોલ્ફે એક મીડિયા ચેનલના સમારોહમાં તેમના પુસ્તક 'ફાઇઝર પેપર્સ'માંથી તારણો રજૂ...
Science 
ફાઇઝર કોવિડ રસી ઉતાવળમાં લોન્ચ કરી, તેની અસર પ્રજનન ક્ષમતા પર પડી: ડૉ. નાઓમી વોલ્ફ

ભારત એક મજબૂત રાષ્ટ્ર બની ગયું છે, આપણા PM વિશ્વના સૌથી અગ્રણી નેતામાં આવે છે: ઉપરાષ્ટ્રપતિ

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે જણાવ્યું હતું કે, દાયકાઓ અગાઉ ભારત સરકારે 'લુક ઇસ્ટ'ની નીતિ રજૂ કરી...
National 
ભારત એક મજબૂત રાષ્ટ્ર બની ગયું છે, આપણા PM વિશ્વના સૌથી અગ્રણી નેતામાં આવે છે: ઉપરાષ્ટ્રપતિ

ચૈત્રી નવરાત્રિ 2025: કળશ સ્થાપનાનો સમય, મુહૂર્ત અને પૂજા વિધિ

ચૈત્રી નવરાત્રિ એ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે દેવી દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના માટે સમર્પિત છે. વર્ષ 2025માં...
Astro and Religion 
ચૈત્રી નવરાત્રિ 2025: કળશ સ્થાપનાનો સમય, મુહૂર્ત અને પૂજા વિધિ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 15-03-2025 દિવસ: શનિવાર મેષ:  તમારે મની ટ્રાન્સફરની લેવડદેવડ સાવધાનીથી કરવી પડશે.  તમને કોઈપણ સરકારી યોજનામાં રોકાણ કરવાની તક મળશે....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati