શું હાર્દિકની લકઝ્યુરીસ લાઇફ અને ક્લબ પાર્ટીના શોખને કારણે નતાશા છુટી થઇ છે

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની બોલિવુડ અભિનેત્રી અને મોડેલ પત્ની નતાશાના છુટાછેડાની લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી, પરંતુ હવે આ ચર્ચા પર પુર્ણવિરામ મુકાઇ ગયું છે, કારણકે હાર્દિક અને નતાશાએ ઇન્સ્ટાગ્રામ પોષ્ટ પર જાહેરાત કરી છે કે તેઓ રાજીખુશીથી અલગ થઇ ગયા છે. હાર્દિકે લખ્યું અમારા દીકરા અગસ્તયની અમેં બંને ભેગામળે ઉછેરીશું.

હાર્દિકે લખ્યું છે કે, 4 વર્ષ સાથે રહ્યા પછી મેં અને નતાશાએ અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમે સાથે રહેવાનો ખુબ પ્રયાસ કર્યો, પરંતુ અમને લાગે છે કે અલગ થવું યોગ્ય નિર્ણય છે. આ ઘણો મુશ્કેલ નિર્ણય હતો. અગસ્તય માટે જે કઇં કરવું પડશે તે અમે બંને ભેગા થઇને કરીશું. હાર્દિકે લોકોને વિનંતી કરી છે કે આ સંવેદનશીલ સમયમાં અમારી પ્રાઇવસીનું સન્માન કરો. મીડિયા રિપોર્ટસ મુજબ હાર્દિકની લકઝ્યુરીસ લાઇફ અને કલબ પાર્ટીના શોખને કારણે નતાશા છુટી થઇ છે.

Top News

ATMમાંથી પૈસા ઉપાડવાનું થશે હવે મોંઘુ, RBIએ 2 રૂપિયા ચાર્જ વધાર્યો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક નોટિફિકેશન જારી કરીને ATM ટ્રાન્ઝેકશમાં ઇન્ટરેચેંજ ફી વધારવાના નિર્ણયની જાહેરાત કરી છે જે 1 મે...
Business 
ATMમાંથી પૈસા ઉપાડવાનું થશે હવે મોંઘુ, RBIએ 2 રૂપિયા ચાર્જ વધાર્યો

‘આ લોકોને બહાર કરી દેવામાં આવશે..’, વન ટાઇમ ઇલેક્શન પર ઉદ્ધવ ઠાકરેએ કેમ કહી આ વાત?

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરી એક વખત કેન્દ્ર સરકારને ઘેરી છે. તેમણે શનિવારે એક સાથે ચૂંટણી કરાવવા પર ભાર...
National  Politics 
‘આ લોકોને બહાર કરી દેવામાં આવશે..’, વન ટાઇમ ઇલેક્શન પર ઉદ્ધવ ઠાકરેએ કેમ કહી આ વાત?

કોણ છે IAS સુજાતા કાર્તિકેયન? જેમના VRS લેવાથી આખા રાજ્યની રાજનીતિમાં મચી ગયો હાહાકાર

ઓડિશાના સીનિયર IAS અધિકારી સુજાતા કાર્તિકેયને વોલન્ટરી રિટાયરમેન્ટ (VRS) લઇ લીધું છે. કેન્દ્ર સરકારે તેમની દરખાસ્ત મંજૂર કરી લીધી...
National 
કોણ છે IAS સુજાતા કાર્તિકેયન? જેમના VRS લેવાથી આખા રાજ્યની રાજનીતિમાં મચી ગયો હાહાકાર

રોડ પર નમાઝ નહીં...ના નિર્ણય પર ફારૂકી થયો ગુસ્સે, કહ્યું- ‘શું રસ્તાઓ પર હવે તહેવાર નહીં ઉજવાય?’

કોમેડિયન અને બિગ બોસ 17ના વિજેતા મુનાવર ફારુકી ઘણીવાર તેમના કોમેડી અને બેફામ નિવેદનો માટે સમાચારમાં રહે છે. તે...
Entertainment 
રોડ પર નમાઝ નહીં...ના નિર્ણય પર ફારૂકી થયો ગુસ્સે, કહ્યું- ‘શું રસ્તાઓ પર હવે તહેવાર નહીં ઉજવાય?’
Copyright (c) Khabarchhe All Rights Reserved.