ન્યૂઝીલેન્ડે વીઝા પોલિસીમાં કર્યો મોટો બદલાવ, ભારતને શું ફાયદો?

ન્યૂઝીલેન્ડ તેની વીઝા પોલીસીમાં મોટો બદલાવ કર્યો છે. એમ કહી શકાય કે ખાસ્સી ઢીલ મુકી દેવામાં આવી છે. ન્યૂઝીલેન્ડે પ્રવાસી કામદારો માટે અત્યાર સુધી 3 વર્ષનો અનુભવ જરૂરી  હતો એ ઘટાડીને હવે 2 વર્ષનો અનુભવ જરૂરી હોવાનો બદલાવ કર્યો છે. મતલબ કે કોઇ ભારતીય કામદારો પાસે 2 વર્ષનો કામનો અનુભવ હોય તો ન્યૂઝીલેન્ડમાં સરળતાથી નોકરી મળી શકશે.

ઉપરાંત સિઝનલ કર્મચારીઓ માટે જે અનુભવી હોય તેમને 3 વર્ષના મલ્ટી વીઝા અને લોઅર સ્કીલ્ડ વાળાને 7 મહિનાના સિંગલ એન્ટ્રી વીઝા આપવાનો પણ નિર્ણય લેવાયો છે

ન્યૂઝીલેન્ડે પોસ્ટ સ્ટડી વર્ક વીઝામાં પણ સુધારો કર્યો છે. હવે વિદશી વિદ્યાર્થી 3 વર્ષ સુધી રહી શકે છે અને કામ કરી શકે છે.

Top News

રત્નકલાકારો 30 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે: ભાવેશ ટાંક

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું છે કે 30 માર્ચથી રત્નકલાકારો અચોક્કસ મુદતની હડતાળ પાડશે અને ગાંધી ચીંધ્યા...
Gujarat 
રત્નકલાકારો 30 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે: ભાવેશ ટાંક

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 29-03-2025દિવસ: શનિવાર  મેષ: આજનો દિવસ તમારા સન્માનમાં વધારો કરવાનો રહેશે. તમે બિઝનેસ ટ્રિપ પર જવાની પણ યોજના બનાવશો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રાહુલ હોય કે, CM મમતા બેનર્જી... વિદેશથી વિવાદો લઈને કેમ પાછા ફરે છે?

ઓક્સફર્ડ યુનિવર્સિટીના કેલોગ કોલેજમાં ભાષણ દરમિયાન CM મમતા બેનર્જીને વિરોધ પ્રદર્શનો અને 'ગો અવે' જેવા નારાઓનો સામનો કરવો...
National 
રાહુલ હોય કે, CM મમતા બેનર્જી... વિદેશથી વિવાદો લઈને કેમ પાછા ફરે છે?

'આ જ કારણસર મેં લખનૌની ઓફર સ્વીકારી', 4 વિકેટ લેનારા ઠાકુરે કર્યો મોટો ખુલાસો

લાખો ચાહકો ગયા વર્ષે આશ્ચર્યચકિત થઈ ગયા હતા, જ્યારે શાર્દુલ ઠાકુર પર કોઈ ફ્રેન્ચાઇઝીએ બોલી લગાવી નહોતી, પરંતુ જ્યારે નસીબમાં...
Sports 
'આ જ કારણસર મેં લખનૌની ઓફર સ્વીકારી', 4 વિકેટ લેનારા ઠાકુરે કર્યો મોટો ખુલાસો

Opinion

બળવંતરાય મહેતા: દેશમાં ગામડાઓના વિકાસના પિતામહ, જે યુદ્ધમાં શહીદ થઇ ગયા બળવંતરાય મહેતા: દેશમાં ગામડાઓના વિકાસના પિતામહ, જે યુદ્ધમાં શહીદ થઇ ગયા
બળવંતરાય મહેતાનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ માત્ર બે જ વર્ષનો હતો (19 સપ્ટેમ્બર 1963 - 19 સપ્ટેમ્બર 1965),  છતાં તેમણે...
આર.સી.ફળદુ: એક વાલી જેવું વ્યક્તિત્વ અને સમાજનો કોઈ પણ વ્યક્તિ જેમને જઈને મળી શકે
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.