છૂટાછેડા પછી બગડી તબિયત, એ.આર.રહેમાને કહ્યું- હું જીવતો રહું કે...


સંગીતના ઉસ્તાદ તરીકે જાણીતા એ.આર. રહેમાન થોડા સમય પહેલા હોસ્પિટલમાં દાખલ થયા હતા. જણાલલામાં આવ્યું કે અચાનક છાતીમાં દુખાવો થવાને કારણે તેમને દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પુત્ર અને ડોક્ટરોની ટીમે પાછળથી કહ્યું કે આ ડિહાઇડ્રેશનને કારણે થયું હતું. અગાઉ પણ તેમનું અંગત જીવન પણ ચર્ચામાં હતું, જ્યારે તેમણે તેમની પત્ની સાયરા બાનુથી છૂટાછેડાની જાહેરાત કરી હતી.

ઇન્ડિયા ટુડે સાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં, રહેમાને તેમના અંગત જીવનની ચર્તાઓ વિશે વાત કરી હતી. રહેમાને કહ્યું કે મારા ત્રણ દાયકા લાંબા કરિયરમાં આવું પહેલી વાર બન્યું છે. 

AR-Rahman
songsall.com

ચાહકો ઇચ્છે છે કે હું જીવંત રહું

પોતાના સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે વાત કરતાં રહેમાને કહ્યું કે તે તેમની પોતાની મસ્તી હતી. ગાયકે આગળ કહ્યું- હું ઉપવાસ કરતો હતો અને શાકાહારી પણ બની ગયો હતો. મને ગેસ્ટ્રિક એટેક આવ્યો અને હું હોસ્પિટલમાં હતો. બીજી વાત જે મને ખબર પડી કે તેમણે એક પ્રેસ નોટ મોકલી હતી. જોકે, લોકો તરફથી આટલા બધા સુંદર સંદેશાઓ મળ્યા અને તે અનુભવવું ખુબ સારુ હતુ કે તે લોકો ઈચ્છે છે કે હું જીવતો રહું.

જાહેર થયું અંગત જીવન 

જ્યારે તેમને તેમના અંગત જીવનના સમાચારો ચર્ચામાં રહેવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, 'આ માનવતા છે.' ક્યારેક તમે એવી વ્યક્તિને નફરત કરવા લાગો છો જે પોતાને માણસ નથી માનતો. મેં મારા જીવનમાં ઉતાર-ચઢાવનો સામનો કર્યો છે. તે સાચું છે. આપણામાંથી દરેકમાં એક ખાસ ગુણ છે, તેઓ પોતાના ઘરમાં સુપરહીરો છે. પણ મારા ચાહકોએ મને સુપરહીરો બનાવ્યો છે. એટલા માટે મેં મારા આગામી પ્રવાસનું નામ 'વન્ડરમેન્ટ' રાખ્યું છે, કારણ કે તે હેરાનીની વાત છે કે મને લોકો તરફથી આટલો બધો પ્રેમ અને આશીર્વાદ મળે છે.

AR-Rahman2
dailyexcelsior.com

એઆર રહેમાને વધુમાં જણાવ્યું કે તેઓ આ પ્રવાસ માટે અમેરિકાના 18 શહેરોની મુલાકાત લેશે. મુંબઈથી કાર્યક્રમ શરૂ કરવા વિશે વાત કરતાં તેમણે કહ્યું, 'પહેલો કાર્યક્રમ મુંબઈમાં કરવો જરૂરી હતો. 'છાવા' ની સફળતા પછી શહેરમાં પાછા આવીને ખરેખર સારું લાગે છે.

 

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.