- Gujarat
- કોંગ્રેસે અધિવેશનમાં ગુજરાત આવનારા મહેમાનો માટે 16 હોટલો બુક કરી દીધી
કોંગ્રેસે અધિવેશનમાં ગુજરાત આવનારા મહેમાનો માટે 16 હોટલો બુક કરી દીધી
By Khabarchhe
On

#politics #gujarat #congress
ગુજરાતમાં 64 વર્ષ પછી પહેલીવાર કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 એપ્રિલે મળવાનું છે અને કોંગ્રેસના નેતાઓ આના માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. અધિવેશનમાં આવનારા મહેમાનો માટે કોંગ્રેસે અમદાવાદમાં 16 ફાઇવ સ્ટાર કક્ષાની હોટલો બુક કરી લીધી છે.
મહેમાનોના આગામનથી માંડીને તમામ પ્રકારની સુવિધા માટે 40 ટીમ બનાવવામાં આવી છે અને એક ટીમમાં 3 સભ્યોનો સમાવેશ છે.અન્ય રાજ્યોમાંથી આવનારા નેતાઓ માટે દુભાષિયાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 6 અધિવેશન યોજાયા હતા જેમાં પહેલું અધિવેશન 1901માં અને છેલ્લું અધિવેશન 1961માં ભાવનગરમાં મળ્યું હતું.
અમદાવાદમાં મળનારા રાષ્ટ્રીય અધિવેશનમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા સહીતના ટોચના કોંગ્રેસ નેતાઓ ગુજરાત આવવાના છે. 8 તારીખે કોંગ્રેસ વર્કીંગ કમિટીની બેઠક મળશે અને 9 તારીખે અધિવેશન મળશે.
Related Posts
Top News
Published On
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 19મી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT)એ 7 વિકેટથી શાનદાર વિજય મેળવ્યો...
વક્ફ બિલનું સમર્થન કરતા નીતિશ કુમાર બાદ આ રાજ્યની પાર્ટી પણ ભાંગવાની અણીએ
Published On
By Vidhi Shukla
વકફ સંશોધન બિલના સમર્થનને લઈને NDAના સહયોગી JDUમાં મચેલી નાસભાગ બાદ બીજેડી પણ આ મુદ્દે ફાટી ગઈ છે.રાજ્યસભામાં આ બિલને...
નરેશભાઈ પટેલ: સ્વાર્થ અને અપેક્ષા વિના ખોડલધામથી પાટીદાર સમાજ માટે સેવા કરનાર વ્યક્તિ
Published On
By Nilesh Parmar
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના પાટીદાર સમાજમાં નરેશભાઈ પટેલ એક એવું નામ છે જે સ્વાર્થ અને અપેક્ષાઓથી પર રહીને સમાજની સેવા...
બ્લેક મંડે: કોવિડ પછી બજારમાં સૌથી મોટી તબાહી, સેન્સેક્સ 3914 અને નિફ્ટી 1146 પોઈન્ટ તૂટ્યો
Published On
By Vidhi Shukla
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ટેરિફ પોલિસીના અમલ બાદ વિશ્વભરના શેરબજારોમાં તબાહીનો માહોલ છે. ભારતીય શેરબજાર પણ હવે સંપૂર્ણપણે તેની...
Opinion
-copy7.jpg)
07 Apr 2025 12:31:05
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના પાટીદાર સમાજમાં નરેશભાઈ પટેલ એક એવું નામ છે જે સ્વાર્થ અને અપેક્ષાઓથી પર રહીને સમાજની સેવા માટે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.