- Gujarat
- શું રત્નકલાકારોને વિવર્સ જોબ આપવાના છે? વહેતી ગંગામાં હાથ ધોવા માંગે છે?
શું રત્નકલાકારોને વિવર્સ જોબ આપવાના છે? વહેતી ગંગામાં હાથ ધોવા માંગે છે?

Know more on https://www.khabarchhe.com Follow US On: Facebook - https://www.facebook.com/khabarchhe/ Twitter - https://www.twitter.com/khabarchhe Instagram - https://www.instagram.com/khabarchhe/ Youtube - https://www.youtube.com/khabarchhe Download Khabarchhe APP https://www.khabarchhe.com/downloadApp
30 ટકા ભાવ વધારાની માંગ સાથે સુરતમાં રત્નકલાકારોએ 30 અને 31 માર્ચ 2 દિવસની હડતાળ પાડી હતી. હવે વહેતી ગંગાં હાથ ધોવા માટે કેટલાંક લોકોએ એવી ચર્ચા શરૂ કરી છે કે જે રત્નકલાકારો બેરોજગાર છે તેમને વિવિંગ ઉદ્યોગમાં નોકરી આપવામાં આવશે.
આ બાબતે અમે FOGWAના પ્રમુખ અશોક જીરાવાળાને પુછ્યું હતું. તેમણે કહ્યું કે, અત્યારે આવી ચર્ચા છે અને અમે એ બાબતે યોજના બનાવી રહ્યા છીએ. અંતિમ નિર્ણય લેવાશે પછી મીડિયાને જાણ કરાશે.
કેટલાંક વિવર્સનું કહેવું છે કે, રત્નકલાકારો માટે વિવિંગ ઉદ્યોગમાં કામ કરવુ મુશ્કેલ છે, કારણકે તેઓ શાંત વિસ્તારમાં કામ કરે છે, જ્યારે વિવિંગ ઉદ્યોગમાં ખટાખટનો સતત અવાજ આવતો રહે છે. જો કે કેટલાંક વિવર્સનું કહેવું છે કે, વિવિંગમાં કામ શીખવું ખુબ સરળ છે એટલે જો રત્નકલાકારો આવે તો તેમને સારી આવક થઇ શકે. અત્યારે વિવિંગ ઉદ્યોગમાં સ્ટાફની મોટી શોર્ટેજ છે.
Related Posts
Top News
બ્લેક મંડે: કોવિડ પછી બજારમાં સૌથી મોટી તબાહી, સેન્સેક્સ 3914 અને નિફ્ટી 1146 પોઈન્ટ તૂટ્યો
આ ટાપુ દેશ 91 લાખમાં વેચી રહ્યો છે સીટિઝનશીપ, જાણી લો કારણ
PM મોદીના પ્રાઇવેટ સેક્રેટરી બનેલા નિધી કેટલું ભણેલા છે?
Opinion
-copy7.jpg)