પાલિતાણામાં તાજ હોટેલ્સ સામે જૈન સમાજનો વિરોધ કેમ?

ગુજરાતના પાલીતાણામાં ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડે તાજ હોટેલ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે, પરંતુ જૈન સમાજને આ જાહેરાત પસંદ નથી આવી, કારણકે જૈન સમાજને ડર છે કે આ આલિશાન હોટલ્સ પવિત્ર તીર્થ સ્થાનને અભડાવી દેશે.

25 માર્ચે ઇન્ડિયન હોટેલ્સે પાલીતાણા પેલેસને તાજ હોટેલ્સમાં કન્વર્ટ કરવાની જાહેરાત કરી હતી. જેનો દેશભરના જૈન સંગઠનો વિરોધ કરી રહ્યા છે અને ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીને પત્ર લખીને આ પ્રોજેક્ટ રદ કરવાની માંગ કરી છે.

જૈન સમાજના સંગઠનોનું કહેવું છે કે, ફાઇવ સ્ટાર હોટલ બનવાને કારણે મહેમાનોને માંસાહારી ખોરાક અને દારૂ પણ પીરસાશે એટલે પવિત્ર સ્થળ અભડાઇ જશે. પાલિતાણામાં 850થી વધારે જૈન મંદિરો આવેલા છે અને જૈનો માટે આ એક સૌથી પવિત્ર સ્થળ છે.

Related Posts

Top News

નીચે જતા બજારમાં શું કરવું જોઈએ? રોકાણના ધોવાણને કેવી રીતે અટકાવવું? જાણો સમસ્યાનો ઉકેલ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકાના વેપાર ભાગીદારો પર આકરા સમાન પ્રકારના ટેરિફને કારણે વિશ્વભરના શેરબજારોમાં ભારે ઘટાડો થયો છે....
Business 
નીચે જતા બજારમાં શું કરવું જોઈએ? રોકાણના ધોવાણને કેવી રીતે અટકાવવું? જાણો સમસ્યાનો ઉકેલ

સમય ક્યારેય કોઈના અનુકૂળ નથી હોતો, એને આપણા અનુકૂળ બનાવવો પડતો હોય છે

(ઉત્કર્ષ પટેલ) સમયની વાત અને સમયને સમજી લઈને ચાલીએને તો વાત અનેરી. સમય અને સફડતાના તાલમેલને સમજવા માટે ઉદાહરણ...
Opinion 
સમય ક્યારેય કોઈના અનુકૂળ નથી હોતો, એને આપણા અનુકૂળ બનાવવો પડતો હોય છે

‘હું આવી રહ્યો છું...’ રાહુલ ગાંધીએ યાત્રા અગાઉ વીડિયો સંદેશ જાહેર કર્યો, શરૂ કર્યું આ નવું અભિયાન

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 7 એપ્રિલના રોજ બેગૂસરાયમાં કોંગ્રેસની 'પલાયન રોકો, નોકરી દો' પદયાત્રામાં સામેલ થશે. કન્હૈયા...
National  Politics 
‘હું આવી રહ્યો છું...’ રાહુલ ગાંધીએ યાત્રા અગાઉ વીડિયો સંદેશ જાહેર કર્યો, શરૂ કર્યું આ નવું અભિયાન

વોશિંગટન સુંદરના કેચ પર હોબાળો, અમ્પાયરથી થઈ મોટી ભૂલ, તો પણ SRH ના જીતી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 19મી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT)એ 7 વિકેટથી શાનદાર વિજય મેળવ્યો...
Sports 
વોશિંગટન સુંદરના કેચ પર હોબાળો, અમ્પાયરથી થઈ મોટી ભૂલ, તો પણ SRH ના જીતી
Copyright (c) Khabarchhe All Rights Reserved.