અજમેર શરીફ દરગાહના દિવાને કહ્યું- કેટલાક લોકો CAAના નામે મુસલમાનોને...

On

નાગરિકતા સંશોધન કાયદો (CAA)ની દેશભરમાં ચર્ચા છે ત્યારે અજમેર શરીફ દરગાહના દિવાને આ વિશે એક મોટું નિવેદન આપ્યું છે દિવાન સૈયદ જૈનુલ આબેદીને કહ્યું છે કે, કેટલાંક લોકો CAAના નામ પર મુસલમાનોને ડરાવવાની કોશિશ કરી રહ્યા છે. આવા લોકોને મારી સલાહ છે કે પહેલાં દેશનો કાયદો બરાબર વાંચી લે.

તેમણે કહ્યું કે, આપણા દેશમાં નાગરિકતા આપવાની વાત કરવામાં આવે છે, કોઇની નાગરિકતા છીનવી લેવાની વાત કરવામાં આવતી નથી. સાથે તેમણે એમ પણ કહ્યું કે, મથુરા જેવા વિવાદો કોર્ટમાં ઢસડી જવાને બદલે વાતચીતના માધ્યમથી તેનો ઉકેલ લાવવો જોઇએ. આજે આપણો દેશ વસુધૈવ કુંટબકમની સભ્યતા અને શાંતિની વાત કરી રહ્યો છે. તેમણે કહ્યું કે અમારી પેઢીએ અનેક ધાર્મિક વિવાદોનો સામનો કર્યો છે.

Related Posts

Top News

વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

સોશિયલ મીડિયા પર ઘણીવાર વિચિત્ર ટ્રેન્ડ આવતા રહે છે, જેમાં વિવિધ પડકારો આપવામાં આવે છે. જેમ કે ક્યારેક કસરતનો...
Lifestyle 
વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

મધ્યપ્રદેશના બુરહાનપુરમાં આવેલા આસીરગઢ કિલ્લામાં સોનાની શોધની અફવાઓએ સ્થાનિક લોકોને ખોદકામ કરવા માટે આકર્ષ્યા, જેની શરૂઆત એક બાંધકામ સ્થળે...
National 
મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાન પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ટુર્નામેન્ટમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. પરિણામે, મોહમ્મદ રિઝવાનની આગેવાની...
Sports 
પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

હાલમાં લોકોનું ધ્યાન ભગવાનના દર્શન કરવા પર છે, તેઓ સતત અયોધ્યા જઈ રહ્યા છે, આવી સ્થિતિમાં, ભગવાન...
National 
રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati