અમુક માને છે કે તેઓ મંદિર-મસ્જિદનો મુદ્દો ઉઠાવી હિંદુઓના નેતા બની જશેઃમોહન ભાગવત

On

RSSના સરસંઘચાલક મોહન ભાગવતે પૂણેના એક કાર્યક્રમમા કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પછી કેટલાંક લોકો માને છે કે તેઓ મંદિર-મસ્જિદના મુદ્દો ઉઠાવીને હિંદુઓના નેતા બની જશે. આ કોઇ પણ કાળે સ્વીકારી શકાય નહીં.

ભાગવતે કહ્યું કે, ભારતે બતાવવાની જરૂર છે કે  આપણે સાથે રહી શકીએ છીએ. આપણે લાંબા સમયથી સદભાવના સાથે રહીએ છીએ. જો આપણે આપણી સદભાવના દુનિયાને આપવા માંગીએ તો તેના માટે એક મોડલ બનાવવાની જરૂર છે.

ભારત એવો દેશ છે જ્યાં લઘુમતી અને બહુમતી એકસમાન ગણવામાં આવે છે. બઘા પોતાની પૂજા કરી શકે તેવી દેશની પરંપરા છે. બહારથી આવેલા કેટલાક સમૂહના લોકો કટ્ટરવાદ ફેલાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ આપણો દેશ બંધારણ પ્રમાણે ચાલે છે.

Related Posts

Top News

દિલ્હીના CM રેખા ગુપ્તા કેમ કરવા લાગ્યા કેજરીવાલના વખાણ? આતિશીને આપી નાખી સલાહ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા આમ તો આમ આદમી પાર્ટી (AAP) પર આકરા પ્રહારો કરે છે. પરંતુ સોમવારે તેમણે...
National  Politics 
દિલ્હીના CM રેખા ગુપ્તા કેમ કરવા લાગ્યા કેજરીવાલના વખાણ? આતિશીને આપી નાખી સલાહ

હાર્દિક પર પ્રતિબંધ, બુમરાહને ઈજા...આ 3 ખેલાડી IPL 2025ની શરૂઆતની મેચમાંથી બહાર રહેશે

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી, ભારતીય ટીમના ખેલાડીઓ IPLની 18મી સીઝનની તૈયારી કરી રહ્યા છે. IPL 2025 22...
Sports 
હાર્દિક પર પ્રતિબંધ, બુમરાહને ઈજા...આ 3 ખેલાડી IPL 2025ની શરૂઆતની મેચમાંથી બહાર રહેશે

ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

ગુજરાતના લોકોને ગેરકાયદે અમેરિકામા ઘુસાડવાના નેટવર્કના માસ્ટર માઇન્ડ ગણાતા ‘બાબુજી’ને કેનેડાની પોલીસ શોધી રહી છે. કેનડામાં આ...
National 
ગુજરાતના લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડનાર ‘બાબુજી’ને કેનેડા પોલીસ શોધી રહી છે

શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી આમ આદમી પાર્ટીએ ગોવા અને ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં, ...
Gujarat 
શું ગુજરાત ચૂંટણીમાં AAP કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? જાણો આતિશીએ શું આપ્યું નિવેદન

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati