જમીનમાંથી સોનાના સિક્કા નિકળી રહ્યા છે એવી અફવા ફેલાઇ તો 500 લોકોએ ખેતર ખોદી નાંખ્યા

મધ્ય પ્રદેશના બુરહાનપુર જિલ્લામાં આવેલા અસીરગઢ ગામમાં એવી અફવા ફેલાઇ ગઇ કે જમીનમાંથી સોનાના સિક્કા મળી રહ્યા છે. આ અફવા વાયુવેગે પ્રસરી ગઇ અને આજુબાજુના ગામના લગભગ 500 લોકો રાત્રે કુહાડી પાવડા અને ટોર્ચ લઇને ખેતરો ખોદી નાંખ્યા. લોકો આધુનિક સાધનો લઇને ગયા હતા. સોશિયલ મીડિયામાં વીડિયો પણ વાયરલ થયો છે.

પુરાતત્ત્વ અધિકારીઓનું કહેવું છે કે, અસીરગઢ ગામમાં સોનાના સિક્કા મળવાની શક્યતા છે, કારણ કે આ વિસ્તાર એક જમાનમાં સત્તાનું કેન્દ્ર હતો અને બ્રિટિશ રાજ અને મોઘલ રાજ રહી ચૂક્યું છે. આ વિસ્તારમાં સૈનિકોની છાવણી હતી અને લૂંટેલું ધન જમીનમાં દાટી દેવાતું હતું. ગામના લોકો પણ લૂંટની બીકે પોતાની કિંમતી વસ્તુઓ જમીનમાં દાટી રાખતા હતા.

Related Posts

Top News

લાડકી બહેનોના મનમાં શિંદે અત્યારે પણ મુખ્યમંત્રી છે, શિવસેનાના નેતાના નિવેદનથી મચ્યો હાહાકાર

વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિને મળેલી મોટી સફળતાનો સૌથી મોટો શ્રેય મુખ્યમંત્રી લાડકી બહેન યોજનાને આપવામાં આવી રહ્યો છે. જ્યારે મહાયુતિ સરકાર...
National  Politics 
લાડકી બહેનોના મનમાં શિંદે અત્યારે પણ મુખ્યમંત્રી છે, શિવસેનાના નેતાના નિવેદનથી મચ્યો હાહાકાર

બેંગકોકમાં ભૂકંપ: ગુજરાતી પરિવારોની સ્થિતિ શું છે?

મ્યાનમારમાં ભૂંકપની મોટી અસર પડી છે અને ભારે તબાહી મચી છે તેની સાથે થાઇલેન્ડ, બાંગ્લાદેશ,    દક્ષિણ પશ્ચિમ ચીન...
World 
બેંગકોકમાં ભૂકંપ: ગુજરાતી પરિવારોની સ્થિતિ શું છે?

ચૈત્રી નવરાત્રી: ભક્તિ અને શક્તિનો પવિત્ર સંગમ

આજે ચૈત્રી નવરાત્રીનો પવિત્ર પ્રારંભ થઈ રહ્યો છે. આ નવ દિવસોનો તહેવાર ભારતીય હિન્દુ સંસ્કૃતિનું એક અમૂલ્ય રત્ન છે જે...
Astro and Religion 
ચૈત્રી નવરાત્રી: ભક્તિ અને શક્તિનો પવિત્ર સંગમ

સુરક્ષા કારણોસર IPLનું શિડ્યુલ બદલાયું, KKR vs LSG મેચ 6 એપ્રિલને બદલે હવે યોજાશે આ દિવસે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે IPL મેચના શેડ્યુલમાં ફેરફાર કર્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે લીગની 19મી...
Sports 
સુરક્ષા કારણોસર IPLનું શિડ્યુલ બદલાયું, KKR vs LSG મેચ 6 એપ્રિલને બદલે હવે યોજાશે આ દિવસે
Copyright (c) Khabarchhe All Rights Reserved.