મુંબઇના બોરવલી સ્ટેશને એસ્કેલેટર વાંરવાર કેમ ખોરવાઇ જાય છે?

On

રેલવેએ મુસાફરોની સુવિધા માટે ઘણા સ્ટેશનો પર એસ્કેલેટર મુક્યા છે, જેથી મુસાફરો સામાન લઇને સરળતાથી જઇ શકે. ઘણી વખત તમે જોયું હશે કે સ્ટેશનો પર આવા એસ્કેલ્ટરો બંધ હોય છે.

સૌરાષ્ટ્ર પેસેન્જર એસોસિયેશનના સેક્રેટરી નીતિન વોરાએ ગુજરાત સમાચાર સાથેની વાતમાં આરોપ લગાવતા કહ્યું હતું કે બોરિવલી સ્ટેશન પર એસ્કેલેટર બંધ કરવાનું એક ષડયંત્ર છે. કુલીઓનો ધંધો વધે તેના માટે વારંવાર બોરિવલી સ્ટેશને એસ્કેલેટરને બંધ કરી દેવામાં આવે છે. આ બાબતે વોરાએ PMO ઓફિસ સુધી રજૂઆત કરી છે.

એસ્કેલેટરને કારણે કુલીઓના ધંધા પર ફટકો પડતો હતો એટલે જાણી જોઇને એસ્કેલેટર બંધ કરી દેવામાં આવે છે. વોરાએ કહ્યું કે આ બાબતે અનેક વખત રેલવેને પણ રજૂઆત કરવામાં આવી છે.

Related Posts

Top News

વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

સોશિયલ મીડિયા પર ઘણીવાર વિચિત્ર ટ્રેન્ડ આવતા રહે છે, જેમાં વિવિધ પડકારો આપવામાં આવે છે. જેમ કે ક્યારેક કસરતનો...
Lifestyle 
વિદેશમાં સોશિયલ મીડિયા પર વિચિત્ર ટ્રેન્ડ, લોકો ખાઈ રહ્યા છે 'થર્મોકોલ'ના ટુકડા!

મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

મધ્યપ્રદેશના બુરહાનપુરમાં આવેલા આસીરગઢ કિલ્લામાં સોનાની શોધની અફવાઓએ સ્થાનિક લોકોને ખોદકામ કરવા માટે આકર્ષ્યા, જેની શરૂઆત એક બાંધકામ સ્થળે...
National 
મુઘલનો ખજાનો લૂંટવા આસીરગઢ કિલ્લા પર ભીડ પહોંચી! 'છાવા' ફિલ્મ જોયા પછી અફવા ફેલાઈ

પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાન પાકિસ્તાન ક્રિકેટ ટીમનું ટુર્નામેન્ટમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. પરિણામે, મોહમ્મદ રિઝવાનની આગેવાની...
Sports 
પાકિસ્તાની ખેલાડીએ લાઈવ મેચમાં એવું કામ કર્યું કે આખી દુનિયામાં બની ગયો હાસ્યાસ્પદ

રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

હાલમાં લોકોનું ધ્યાન ભગવાનના દર્શન કરવા પર છે, તેઓ સતત અયોધ્યા જઈ રહ્યા છે, આવી સ્થિતિમાં, ભગવાન...
National 
રામ મંદિરમાં દર્શન કર્યા પછી ભક્તો બુટ-ચપ્પલ લેવા પાછા નથી આવતા, બન્યો માથાનો દુઃખાવો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati