કુબેર ભંડારી આ રાશિઓ પર રહે છે ખાસ મહેરબાન, આપે છે ઇચ્છિત સંપત્તિ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, 12 રાશિઓમાંથી કેટલીક ખાસ રાશિઓ છે જેના પર ધનના દેવતા કુબેર હંમેશા પ્રસન્ન રહે છે. તેમને ક્યારેય પૈસાની ખોટ વર્તાતી નથી. તેઓ પુષ્કળ પૈસા કમાય છે. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ કે કઈ એવી રાશિઓ છે જેમના પર કુબેર દેવતા પ્રસન્ન રહે છે. તેઓ ક્યારેય પૈસાની ખોટ અનુભવતા નથી.

વૃષભ:

ભગવાન કુબેરની કૃપાથી વૃષભ રાશિના લોકો બધા ભૌતિક સુખો પ્રાપ્ત કરવામાં સફળ રહે છે. પરિવાર સાથે તમારી દરેક જરૂરિયાતો પૂરી કરી શકે થે. શુક્ર વૃષભનો સ્વામી છે, જે ભૌતિક સુખ-સુવિધાઓ, વૈભવ, કીર્તિ, માન, ઐશ્વર્ય વગેરે કારક છે.

તુલા રાશિ:

જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, તુલા રાશિના લોકો જે કામ કરવાનું નક્કી કરે છે તે પૂરું કર્યા બાદ ઉભા રહે છે. આ રાશિનો સ્વામી શુક્ર છે. જો તેમની કુંડળીમાં શુક્ર શુભ સ્થાનમાં હોય તો તેઓ ધનવાન બની શકે છે. કુબેર દેવ હંમેશાં તુલા રાશિ પર પ્રસન્ન રહે છે.

કર્કઃ

ભગવાન કુબેરની કૃપા કર્ક રાશિના લોકો પર હંમેશાં બન્યી રહે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, આ રાશિના લોકો પોતાની બુદ્ધિ અને મહેનતથી ધન કમાવવામાં સફળ રહે છે. તેઓ નાણાકીય અને તેમની કારકિર્દીમાં સારા લક્ષ્ય પર પહોંચે છે.

વૃશ્ચિક:

વૃશ્ચિક રાશિના લોકો કામ પ્રત્યે ખૂબ જ ભાવુક માનવામાં આવે છે. તેમની સખત મહેનતને કારણે તેઓ સંજોગોને અનુકૂળ કરવામાં સફળ થાય છે. કુબેર દેવની કૃપાથી તેમને ક્યારેય પૈસા પર નિર્ભર નથી રહેવું પડ્યું. કુબેર દેવને પ્રસન્ન કરવા માટે સોના, ચાંદી કે પંચલોહમાંથી કોઈ પણ એક ધાતુમાં કુબેર યંત્ર અંકિત કરો અથવા બજારમાંથી કુબેર યંત્ર લાવો અને તેની વિધિવત સ્થાપના કરો અને દરરોજ તેની પૂજા કરો. એવું માનવામાં આવે છે કે ઘરમાં આશીર્વાદ રહે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.