ભગવાન શ્રી કૃષ્ણના મુગટમાં શા માટે મોરપીંછ હોય છે

ભગવાન કૃષ્ણ હંમેશા તેમના મુગટમાં મોરપીંછને સજાવીને રાખે છે, મોરપીંછને પ્રેમનું પ્રતીક પણ માનવામાં આવે છે પરંતુ શું તમને ખબર છે કે, ભગવાન કૃષ્ણ માટે તેમના મુગટમાં હંમેશા પહેલા મોરપંખ ધારણ કરે છે. આજે અમે તમને જણાવિશુ કે શા માટે ભગવાન કૃષ્ણએ તેમના મુગટમાં મોરપીંછને સ્થાન આપ્યું છે. મોરના પીંછાને ભગવાન શ્રીકૃષ્ણ તેમના મુગટમાં સ્થાન શા માટે તેની પાછળ કેટલીક માન્યતાઓ પણ છે. એક માન્યતા એવી છે કે, આખા સંસારમાં મોર એક જ એવું પ્રાણી છે કે, જે પોતાના જીવનમાં હંમેશા બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે એટલા માટે ભગવાન શ્રીકૃષ્ણે મોરપીંછને તેમના મુગટમાં સ્થાન આપ્યુ છે.

બીજી એક માન્યતા એવી છે કે, રાધાજીનો મહેલ હતો ત્યાં ઘણા મોરલા હતા અને ભગવાન કૃષ્ણ જ્યારે મોરલી વગાડતા ત્યારે રાધાજી નૃત્ય કરતા હતા અને રાધાજીની સાથે-સાથે ભગવાન કૃષ્ણની ભક્તિમાં રાધાજીના મહેલમાં રહેલા તમામ મોર પણ ઝુમી ઉઠતા હતા. એક વાર એક મોર જ્યારે ભગવાન કૃષ્ણની ભક્તિમાં નૃત્ય કરતો હતો તે સમયે મોરનું એક પીંછું જમીન પર પડ્યું હતું. તેથી ભગવાને મોરના પીંછાને ઉપાડીને રાધાજીનાં પ્રેમના પ્રતિકના રૂપમાં તેમના મુગટમાં ધારણ કર્યું હતું.

બીજી એક એવી માન્યતા છે કે, ભગવાન શ્રીકૃષ્ણ હંમેશા મિત્ર અને શત્રુ બંનેને તેમના મનમાં એક સમાન રાખતા હતા એટલા માટે તેઓએ તેમના મસ્તક પર મોરપીંછ ધારણ કર્યું હતું. હવે તમને એમ નવાઇ લાગતી હશે કે મિત્ર અને શત્રુને એક સમાન રાખવાનું સાથે મોરપીંછને શું સંબંધ ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના ભાઈ બલરામ શેષનાગના અવતાર હતા અને તમને ખબર જ હશે કે નાગ અને મોર વચ્ચે ભયંકર શત્રુતા હોય છે. તેથી તેઓ પોતાના ભાઈ બલરામને જેટલો પ્રેમ કરતાં હતા એટલો જ પ્રેમ મોરને કરતા હોવાથી તેઓએ મોર પંખને પોતાના મુગટમાં લગાવીને બધા પ્રત્યે સમાન ભાવના રાખવાનો સંદેશ આપ્યો છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.