આ મંત્રનો જાપ કરીને પૂજા કરશો તો તમારા પર થશે ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા

આ સમયમાં પૈસાની જરુયાત નહીં હોય તેવા ઘણા ઓછા લોકો હશે પરંતુ મોટા ભાગના લોકોને મહેનત કરીને માંડ-માંડ પોતાના પરિવારનું ગુજરાન ચાલવતા હોય છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ભગવાન સમક્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાથના કરતા હોય છે. એવું પણ કહેવમાં આવે છે કે, ઘરમાં સુખ અને સમુધ્દ્ધી માટે લક્ષ્મી નારાયણની પૂજા કરવામાં આવે તો ઘરનો માહોલ ખૂશીમય અને સકારાત્મક રહે છે.

આજે અમે તમને લક્ષ્મીજીની કૃપા મેળવવા માટેના જ્યોતિષ શાસ્ત્રોમાં દર્શાવેલા કેટલાક એવા મંત્રોની માહિતી આપીશું કે આ મંત્રોનો નિયમિત રીતે સવાર, બપોર અને સાંજના સમયે 108 વખત જાપ કરવાથી લક્ષ્મીજીની કૃપા તમારા પર અવશ્ય થશે.

લક્ષ્મીમંત્ર
ઓમ ધનાય નમ:
ઓમ ધનાય નમો નમ:
ઓમ લક્ષ્મી નમ:
ઓમ લક્ષ્મી નમો નમ:
ઓમ લક્ષ્મી નારાયણ નમ:
ઓમ લક્ષ્મી નારાયણ નમો નમ:
ઓમ નારાયણ નમ:
ઓમ પ્રાપ્તાય નમ:
ઓમ પ્રાપ્તાય નમો નમ:
ઓમ લક્ષ્મી નારાયણ

કેવી રીતે કરશો માતાજીની પૂજા

લક્ષ્મીજીની ઉપાસના લાલ કલરના કપડા પહેરીને કરવાથી ધનની પ્રપ્તિ થાય છે. લક્ષ્મીજીનું ધ્યાન ધરતા સમયે લાલ રંગના કંબલના આસન પર બેસવું. માતાજીની પૂજા કરતા સમયે લાલ ચંદન, અક્ષત, લાલ વસ્ત્ર, ગુલાબના ફૂલ અને કમળ કાકડીની માળા ચઢવો અને તેની સાથે-સાથે મહાલક્ષ્મી ચ વિદ્મહે, વિષ્ણુપત્ની ચ ધીમહિ, તન્નો લક્ષ્મી: પ્રચોદયાત મંત્રનો જાપ 108 વાર કરવો. પૂજા કરતા સમયે મતાજીને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવો અને પૂજા પૂર્ણ થયા પછી માતાજીનો પ્રસાદ લો અને અન્ય વ્યક્તિઓને પણ પ્રસાદ આપો.

ઘરમાં વાસ્તુ દોષ હોવાના કારણે નકારાત્મકતાનો વાસ હોય તો ઘીની પાંચ જ્યોતવાળો દીવો તૈયાર કરીને પ્રજ્વલિત કરીને તે દીવાથી આરતી કરવામાં આવે તો ઘરમાં સકારાત્મકતા આવશે અને તેની સાથે-સાથે જીવન પણ વૈભવશાળી બનશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.