ડાયરેક્ટ સેલીંગ સ્ટેકહોલ્ડર્સ કોન્ફરન્સ: સ્વ-રોજગારીની વિપુલ તકો 

30 જાન્યુઆરી 2018- ડિપાર્ટમેન્ટ ઓફ ફુડ, સીવીલ સપ્લાય્સ, ગર્વન્મેન્ટ ઓફ ગુજરાત, અને ઈન્ડિયન ડાયરેક્ટ સેલીંગ એસોસીયેશન (આઈડીએસએ) એ ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ફીક્કી)એ ડાયરેક્ટ સેલીંગ સ્ટેકહોલ્ડર્સ કોન્ફરન્સનું ગાંધીનગર, ગુજરાત ખાતે 30મી જાન્યુઆરી ના રોજ આયોજન કર્યું હતું, જેથી ગુજરાતમાં ડાયરેક્ટ સેલીંગ માટે નિયમનકારી માળખાની જરૂરીયાત અને મહત્વને સમજી શકાય. શ્રીમતી સંગીતા સિંહ, આઈએએસ, એસીએસ, ફૂડ સિવિલ સપ્લાય એન્ડ કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટ, ગુજરાત સરકાર મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી, જેમાં ચાવીરૂપ ફાયનાન્સ, ઈન્ડસ્ટ્રી અને હોમ ડિપાર્ટમેન્ટ, ગુજરાત સરકાર, ચીફ સેક્રેટરી ઓફ ગુજરાત, ડો. જે.એન.સીંઘ સાથેના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

ગુજરાત રાજ્યએ રૂ.800 કરોડના ડાયરેક્ટ સેલીંગ સાથેનું મોટું બજાર છે જે આશરે 2 લાખ ડાયરેક્ટ સેલર્સને સ્વ-રોજગારીની તકો પુરી પાડે છે. આ ડાયરેક્ટ સેલર્સ આશરે 200 કરોડ રીટેલ માર્જીન અને કમીશનમાંથી કમાય છે અને આ ક્ષેત્ર ટેક્સમાં આશરે 100 કરોડ રૂપીયાનો ફાળો આપે છે.

આ કોન્ફરન્સમાં જુદા જુદા ક્ષેત્રના ભાગીદારો અને ઈન્ડસ્ટ્રી બોડીએ જેવી કે કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રીસર્ચ સેન્ટર (સીઈઆરસી), ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ કોર્પોરેટ અફેર્સ (આઈઆઈસીએ), કન્ઝ્યુમર ફોરા, નેશનલ લો સ્કુલ યુનવર્સીટી, બેંગ્લોર તથા ગુજરાત નેશનલ લો યુનીવર્સીટી(જીએનએલયુ) એ ભાગ લીધો હતો. બીજા મહત્વના પ્રતિનિધિઓ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડલ, એચ.કે.કોલેજ, અમદાવાદ અને ફેડરેશન ઓફ ડાયરેક્ટ સેલીંગ એસોસીયેશન હાજર રહ્યાં હતાં.

ભાગીદારોએ સ્ટેટ લેવલ ડાયરેક્ટ સેલીંગ માર્ગદર્શીકાની જરૂરીયાતની માંગ વિશે રજૂઆત કરી હતી, જેનો ડ્રાફ્ટ ફુડ, સીવીલ સપ્લાય્સ અને કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટ, ગુજરાત સરકાર દ્રારા રજૂ કરવામાં આવ્યો હતો. સ્ટેકહોલ્ડર્સે ગ્રાહકો અને બીજા લાખો ડાયરેક્ટ સેલીંગ કરનારાને કેવી રીતે ફાયદો થશે તેના વિશે પણ વાત કરી હતી. સ્ટેટ ડાયરેક્ટ સેલીંગ ગાઈડલાઈન્સ ક્ષેત્રના ભાગીદારો અને ગ્રાહકો સાથે મળીને તૈયાર કરી અને નક્કી કરવામાં આવશે જેથી ગુજરાતના ડાયરેક્ટ સેલીંગ કરનારાઓ અને ગ્રાહકોને રાહત મળે.

About The Author

Related Posts

Top News

રાહુલે કહ્યું- સંઘર્ષ આપણા આંગણામાં પહોંચી ગયો છે, LPG અને LNGની...

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે હિંદ મહાસાગરમાં અમેરિકા દ્વારા ઇરાની યુદ્ધ જહાજ આઇઆરઆઇએસ ડેનાને ડૂબાડવા અંગે...
National 
રાહુલે કહ્યું- સંઘર્ષ આપણા આંગણામાં પહોંચી ગયો છે, LPG અને LNGની...

SVP હોસ્પિટલમાં સારવાર લેવા જતા હોવ તો ચેતી જજો! દર્દીઓ પર પ્રયોગો થતા હોવાનો લાગ્યો આક્ષેપ

ગુજરાતમાં ઘણી હોસ્પિટલોમાં ડૉક્ટરો પર બેદરકારીના આરોપ લાગી ચૂક્યા છે. ત્યારે આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 800 કરોડ રૂપિયાના...
Gujarat 
SVP હોસ્પિટલમાં સારવાર લેવા જતા હોવ તો ચેતી જજો! દર્દીઓ પર પ્રયોગો થતા હોવાનો લાગ્યો આક્ષેપ

રંગોનો પર્વ માતમમાં ફેરવાયો: ધૂળેટીના દિવસે ગુજરાતમાં અલગ-અલગ ઘટનાઓમાં 24 લોકોએ જીવ ગુમાવ્યો

સમગ્ર દેશમાં જ્યારે આજે ચોથી માર્ચે ધૂળેટીના પર્વની ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી હતી, ત્યારે ગુજરાત માટે આ દિવસ ભારે સાબિત...
Gujarat 
રંગોનો પર્વ માતમમાં ફેરવાયો: ધૂળેટીના દિવસે ગુજરાતમાં અલગ-અલગ ઘટનાઓમાં 24 લોકોએ જીવ ગુમાવ્યો

શું નીતિશ કુમારને શિવરાજ પ્લાનને આધારે કેન્દ્રમાં લઇ જવાયા છે?

છેલ્લા 20 વર્ષથી મુખ્યમંત્રી તરીકે બિહાર પર રાજ કર્યા પછી શું નીતિશ કુમાર નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી બનશે? આ એક...
National 
શું નીતિશ કુમારને શિવરાજ પ્લાનને આધારે કેન્દ્રમાં લઇ જવાયા છે?

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.