પહેલા અને બીજા ધોરણમાં નહીં મળશે હોમવર્ક, 5માં ધોરણ સુધી માત્ર 4 જ વિષયો ભણાવાશે

પ્રાઈવેટ સ્કૂલોની મનમાનીને કારણે બેગના બોજાના તળીયે દબાઈ રહેલા વિદ્યાર્થીઓના ખભા પરથી દફતરનો ભાર હળવો કરવા માટે શિક્ષણ વિભાગે ગાઈડલાઈન જાહેર કરી છે. નવા સત્રની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે સ્કૂલોમાં એડમિશન સહિત બુક્સની ખરીદદારી પણ શરૂ થઈ ગઈ છે. તે અગાઉ હવે શિક્ષણ વિભાગે સ્કૂલોમાં બાળકોને ભણાવાતા વિષયો પણ નક્કી કરી દીધા છે.

વિદ્યાર્થીઓના બેગનું વજન નક્કી કરવામાં આવેલી મર્યાદા કરતા વધુ હશે તો તેને માટે સ્કૂલ જવાબદાર ગણાશે. આ ઉપરાંત, કોઈપણ સ્કૂલ વધારાના વિષય શરૂ નહીં કરી શકશે. આ વિષયોની બુક્સ પણ NCRT, NCERTની જ હશે. પ્રાથમિક શિક્ષણ વિભાગ તરફથી જિલ્લા મૌલિક શિક્ષણ અધિકારીઓને આ સંદર્ભમાં આદેશ આપી દેવામાં આવ્યા છે. આ આદેશોને જિલ્લા મૌલિક શિક્ષણ અધિકારીઓએ સ્કૂલોમાં લાગુ કરાવવાનો રહેશે.

આ છે શિક્ષણ વિભાગનો નવો નિયમ

સ્કૂલોમાં જતા બાળકોના બેગનું વજન ઓછું કરવા માટે શિક્ષણ વિભાગે 10માં ધોરણ સુધીના ત્રણ માપદંડો નક્કી કર્યા છે. જેના પહેલા નિયમ અનુસાર, પહેલા અને બીજા ધોરણના વિદ્યાર્થીઓને હોમવર્ક આપવામાં આવશે નહીં. સ્કૂલમાં જ બાળકોને ભણાવવામાં આવશે. તેમજ પહેલા અને બીજા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને માત્ર નક્કી કરવામાં આવેલા વિષયો જ ભણાવવામાં આવશે. જેમાં ભાષા અને ગણિત સામેલ હશે. આ ઉપરાંત, ત્રીજાથી લઈને પાંચમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ભાષા, EVS અને ગણિત વિષય જ ભણાવવામાં આવશે. આ ઉપરાંત સ્કૂલ કોઈપણ વધારાના વિષયો ભણાવી શકશે નહીં.

 

About The Author

Top News

2021ના નીતિ આયોગના રિપોર્ટમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી પણ...

નીતિ આયોગના વર્ષ 2021ના એક જૂના અહેવાલે દેશમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ અંગે ઓટોમોબાઈલ ઉદ્યોગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ગંભીર ચિંતાઓ...
Tech and Auto 
2021ના નીતિ આયોગના રિપોર્ટમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી પણ...

સુરતમાં તો ટોઇલેટ સાફ કરવાનું હાર્પિક પણ નકલી વેચાય છે, કોના પર ભરોસો કરવો?

સુરત ગ્રામ્ય પોલીસે ડુપ્લિકેટ બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ બનાવતા અને વેચતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જોળવા ગામમાં દરોડા પાડીને પોલીસે...
Gujarat 
સુરતમાં તો ટોઇલેટ સાફ કરવાનું  હાર્પિક પણ નકલી વેચાય છે, કોના પર ભરોસો કરવો?

જેમની ફરિયાદ પર 8 ની ધરપકડ થઈ તેમને રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી સોંપાઈ; જાણો કોણ છે પૂર્વ IFS કૃષ્ણ મોહન?

ઉત્તર પ્રદેશના હરદોઈના રહેવાસી કૃષ્ણ મોહન હાલમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનો હવાલો સંભાળશે. રામ મંદિર દાન વિવાદના સંદર્ભમાં...
National 
જેમની ફરિયાદ પર 8 ની ધરપકડ થઈ તેમને રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી સોંપાઈ; જાણો કોણ છે પૂર્વ IFS કૃષ્ણ મોહન?

દોઢ મહિના પહેલા 6,695 કરોડના ખર્ચે બનેલો મુંબઈ-પુણે 'મિસિંગ લિંક' બંધ કેમ કરવો પડ્યો?

વાહનવ્યવહાર માટે ખુલ્લી મુકાયાના માંડ ગણતરીના અઠવાડિયામાં જ, મુંબઈ-પુણે એક્સપ્રેસવેના બહુપ્રતીક્ષિત 'મિસિંગ લિંક' સેક્શન સામે પહેલો મોટો...
National 
દોઢ મહિના પહેલા 6,695 કરોડના ખર્ચે બનેલો મુંબઈ-પુણે 'મિસિંગ લિંક' બંધ કેમ કરવો પડ્યો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.