સુશાંત સિંહ રાજપુતનો કેસ ઉકેલાઈ ગયો હોત.. હત્યાના દાવા પર બિહારના એક્સ DGPનું

અભિનેતા સુશાંત સિંહ રાજપુતની મોતનો મામલો ફરીથી એક વખત ચર્ચામાં છે. હાલમાં જ મુંબઈની કૂપર હોસ્પિટલના એક પૂર્વ કર્મચારીએ આ અંગે ચોંકાવનારો દાવો કરતા કહ્યું હતું કે સુશાંતની હત્યા થઈ હતી. હવે આ કડીમાં બિહારના પૂર્વ DGP ગુપ્તેશ્વર પાંડેએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે મહારાષ્ટ્રની હાલની સરકારના સમર્થનની આ મામલામાં સચ્ચાઈ સામે આવી શકે તેમ છે. એએનઆઈના કહેવા પ્રમાણે તેમણે કહ્યું છે કે હવે મહારાષ્ટ્રની સરકારે આશા બદલી નાખી છે કે સચ્ચાઈ સામે આવશે.

આખી સ્થિતિની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમને પણ બનાવવામાં આવી છે. જણાવી દઈએ કે પૂર્વ DGP ગુપ્તેશ્વર પાંડે પ્રારંભિક સેવાનિવૃતિ લેવા અને જદયુમાં સામેલ થતા પહેલા સુશાંત સિંહ રાજપૂતની મોતના મામલાની ટીમના હેડ હતા. ગુપ્તેશ્વર પાંડેએ આરોપ લગાવ્યો છે કે તપાસ દરમિયાન મુંબઈ પોલીસે બિહારથી મોકલવામાં આવેલા અધિકારીઓની ટીમને યોગ્ય સહયોગ આપ્યું ન હતો.

તેમણે કહ્યું કે બિહારથી મોકલવામાં આવેલા અધિકારીઓની એક ટીમ પ્રત્યે મુંબઈ પોલીસનો વ્યવહાર અનૈતિક હતો અને ત્યારે મન લાગ્યું કે તેઓ કંઈક છૂપાવી રહ્યા છે. એક આઈપીએસ અધિકારીને પણ મોકલવામાં આવ્યા હતા, જેને નજરબંધ કરી દીધા હતા. મારી ટીમ અને મને તપાસ માટે પૂરતો સમય મળ્યો ન હતો. જો મને 15 દિવસ મળતે તો મામલાનો ઉકેલ આવી જતે અને મામલાને એ રીતે હેન્ડલ કરવામાં નહીં આવતે જે રીતે કરવામાં આવ્યો છે.

મતલબ છે કે સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ના બાંદ્રા ખાતેના પોતાના ફ્લેટમાં મૃત મળી આવ્યો હતો. જ્યારે કુપર હોસ્પિટલના એક પૂર્વ કર્મચારીએ સુશાંત સિંહ મોતના મામલામાં હત્યા હોવાનો દાવો કર્યો છે. રૂપકુમારે કહ્યું હતું કે SSR અંગે તે હવે એટલા માટે બોલી રહ્યો છે કારણ કે તે નવેમ્બર મહિનામાં રિટાયર થઈ ગયો છે.

રૂપકુમારે દાવો કરતા કહ્યું હતું કે જ્યારે મેં રાજપુતના શરીરને જોયું તો ફ્રેક્ચરના નિશાન હતા અને કેટલાંક દબાવના કરાણે તેની ગરદનની ચારે બાજુ કેટલાંક નિશાન હતા. ગળે ટૂંપો આપવો અને ફાંસીના નિશાન અલગ અલગ હોય છે. રૂપકુમાર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂપમાં સહાયકના રૂપમાં કામ કરતો હતો. અહીં જ સુશાંતની લાશને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી હતો.  

About The Author

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.