ઓરોના વિદ્યાર્થીએ રાજસ્થાન વિધાનસભામાં યુથ પાર્લામેન્ટમાં ભાગ લીધો

On

ઓરો યુનિવર્સિટી, સુરતના વિદ્યાર્થી પદ્મજ રાઠોડે ૨૪ અને ૨૫ જાન્યુઆરીના રોજ રાજસ્થાન વિધાનસભામાં આયોજિત “ત્રીજી રાષ્ટ્રીય પર્યાવરણ યુથ પાર્લામેન્ટ (NEYP) 2025” માં પ્રતિનિધિત્વ કર્યું. આ કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય લેવલ પર પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ અને સ્ટુડન્ટ ફોર ડેવલપમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર દેશમાંથી ૨૨૦ યુવાઓએ પર્યાવરણના સંવર્ધન અને સંરક્ષણને લગતા વિચારો રજુ કાર્ય હતા ને યુવાઓની ભૂમિકા વિષે માહિતી મેળવી હતી. આ કાર્યક્રમની થીમ “પર્યાવરણ ચેતના: પર્યાવરણ અને સસ્ટેનેબીલીટી” રાખવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસે ભૂતકાળમાં પ્રાધ્યાપક રહેલા અને રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ વાસુદેવ દેવનાની, પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિના અખિલ ભારતીય સંયોજક ગોપાલજી આર્ય અને અશ્વિની જી શર્મા, આશિષ ચૌહાણ, રાહુલ ગૌર જેવા મહાનુભાવો હાજર રહી ને કાર્યક્રમની શોભા વધારી હતી.

યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. પરિમલ વ્યાસ અને ઓરો યુનિવર્સિટી પરિવાર વતી રાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ બદલ પદ્મજ રાઠોડ અને બંને નોડલ ઓફિસર ડો. વિજય રાદડિયા અને ડો. અમનદીપ કૌરને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati