ડૉ. દીલિપ માવળંકરે જણાવ્યું આગામી 40 દિવસ કેમ મહત્ત્વના છે?

આગામી 40 દિવસ ખૂબ મહત્ત્વના છે તો કેટલું ડરવાની જરૂરિયાત છે? ખરેખર સાવચેતી રાખવાની જરૂરિયાત છે? આગામી 40 દિવસ કેમ મહત્ત્વના છે આપણાં માટે? આ સવાલનો જવાબ આપતા ડૉ. દીલિપ માવળંકરે કહ્યું કે, આપણે જોયું કે પહેલી મહામારીમાં કે લહેરમાં વુહાનમાંથી વાયરસ શરૂ થયો, ઇટાલી અને યૂરોપમાં પહોંચ્યો અને પછી 2-3 અઠવાડિયામાં આપણે ત્યાં કેસો ચાલુ થવા માંડ્યા. હવે એર ટ્રાફિકિંગ વધી ગયો છે, અને ઘણા લોકો ફરે છે.

તેમણે આગળ કહ્યું કે, આપણે ત્યાં જે ઇમ્યૂનિટી છે તેના લીધે હવે લોકલ ઇન્ફેક્શન ઘણું ઓછું થઇ ગયું છે. માસ્ક વગર કોઇ પણ રિસ્ટ્રિક્શન વિના આખા દેશમાં, 140 કરોડની વસ્તીવાળા દેશમાં 140 કેસ, 150 કેસ આવતા હોય તો ખૂબ જ ઓછું પ્રમાણમાં છે. શું તમને લાગે છે કે, એવી કોઇ સાયન્ટિફિક હિસ્ટ્રી છે જેમાં જ્યારે આ પ્રકારના નવા વેરિયન્ટ આવે આ પ્રકારની મહામારીમાં ત્યારે એ પહેલા વેરિયન્ટ કરતા વધારે ખતરનાક હોય, એવા કોઇ લક્ષણો દેખાયા છે?

આ સવાલનો જવાબ આપતા ડૉ. દીલિપ માવળંકરે કહે છે કે, ભૂતકાળમાં જે ફ્લૂની મહામારી થઇ વર્ષ 1918-19માં ત્યારે પણ એવું જ હતું કે પહેલી વેવ થોડી માઇલ્ડ હતી, બીજી અને ત્રીજી વેવ વધારે સિવિયર થઇ અને ચોથી વેવમાં તેની શક્તિ ઘટવા લાગી અને તેની સાથે લોકોની ઇમ્યૂનિટી વધવા લાગી. અફકોર્સ એ સમયે વાયરસ છે એ પણ વધારે ખબર નહોતી. કોઇ ચેપી રોગ છે એવી ખબર હતી અને ત્યારે જીનોમિક સિક્વેન્સિંગનો તો ત્યારે કોઇને ખ્યાલ પણ નહોતો.

તેમણે આગળ કહ્યું કે, એટલે આ આપણે ત્યાંનાં ડેટા પરથી કહી શકીએ. એવી રીતે પણ બીજા રોગોની મહામારીમાં જોવા મળ્યું છે કે જેમ જેમ મહામારી આગળ વધતી જાય છે લોકોમાં ઇમ્યુનિટી ડેવલપ થતી જાય છે. કેટલા વર્ષો સુધી આમ કોરોના સાથે રહેવું પડશે, શું ખરેખર કોરોના સાથે જીવતા શીખી લેવું પડશે? કોરોના ક્યારેક જશે કે આપણી વચ્ચે હંમેશાં રહેશે? તેના પર ડૉ. દીલિપ માવળંકર કહે છે કે, કોરોના તો બીજા બધા હજારો વાયરસોની જેમ આપણી વચ્ચે રહેશે તેમાં કોઇ શંકા નથી. પણ એ બીજા શરદી ખાંસી વાયરસની જેમ એવો સાદો રોગ થઇ જશે કે જેમાં, મોર્ટાલિટી ખૂબ ઓછી થઇ જશે અને પછી આપણે તેને ભૂલી જઇશું.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.