તમે પણ લો છો સુગર ફ્રી તો થઈ જાઓ એલર્ટ, WHOએ આપી ચેતવણી-ભયાનક છે નુકસાન

જો તમે વધેલા સુગરને કંટ્રોલ કરવા માટે રોજ સુગર ફ્રી ગોળીઓ, મિષ્ટાનનું સેવન કરો છો તો તમારે સાવધાન રહેવાની જરૂરિયાત છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ મંગળવારે કુત્રિમ મીઠાંસ કે નોન સુગર મીઠાંસ (NSS) વિરુદ્ધ ચેતવણી જાહેર કરી છે. મીઠાં કે સુગરનું અત્યધિક સેવાનને મોટા ભાગે મોટાપા, વજન વધારવા કે પછી હૃદય રોગ, ડાયાબિટીસ અને કેન્સર જેવી ગેર સંચારી રોગો સાથે જોડીને જોવામાં આવે છે. મોટા ભાગે ખાંડ કે મીઠાના અત્યાધિક સેવનને વધતા વજન, મોટાપા સાથે હૃદય રોગ, સુગર અને કેન્સર જેવી બીમારીઓને જોડીને જોવામાં આવે છે.

જો વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડાઓ પર નજર નાખીએ તો તે ગેર સંચારી બીમારીઓ આખી દુનિયામાં થનારા 74 ટકા મોતોનું કારણ છે, જે દર વર્ષે મોટી સંખ્યામાં લોકોના મોતનું કારણ બને છે. UN સ્વાસ્થ્ય એજન્સી દ્વારા ખાંડ અને મીઠાના સેવનમાં કમી લાવવા માટે ભલામણો આપવામાં આવે છે. આ પૃષ્ઠભૂમિ નોન સુગર મીઠાંસનો ઉપયોગ એક વિકલ્પ બની ગયો છે. નોન સુગર મીઠાંસ રસાયણો અને પ્રાકૃતિક નિચોડથી બનેલી શૂન્ય કેલેરી કે પછી ઘણી ઓછી કેલેરીની એવી કુત્રિમ કે પ્રાકૃતિક મીઠાંસ છે જેને સુગરના વિકલ્પના રૂપમાં વિકસિત કરવામાં આવી હોય.

તે મોટા ભાગે બંધ ડબ્બાના ખાદ્ય અને પેય પદાર્થોમાં ઉપયોગ કરવામાં આવે છે અને ઉપભોક્તા પણ પોતાના ખાવાના-પીવાની વસ્તીઓમાં તેને મળાવી શકે છે. જેમ કે ચામાં સુગર ફ્રીનું સેવન સામાન્ય વાત થઈ ગઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક દિશાનિર્દેશ જાહેર કરતાઆ કહ્યું કે, આ ભલામણ ઉપલબ્ધ પુરાવાઓની વ્યવસ્થિત સમીક્ષાના નિષ્કર્ષ પર આધારિત છે, જે બતાવે છે કે નૉન સુગર મીઠાંસનો ઉપયોગ વયસ્કો કે બાળકોમાં શરીરના વસાને ઓછો કરવામાં કોઈ દીર્ઘકાલીન લાભ પ્રદાન કરતી નથી.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ આગળ કહ્યું કે, સમીક્ષાના પરિણામોમાં સૂચન હતું કે આ પ્રકારની ખાંડ વિકલ્પના ઉપયોગથી અવાંછનીય પ્રભાવ હતા, જેમ કે વયસ્કોમાં ટાઇપ 2 સુગર, હૃદય રોગ અને મૃત્યુ દરનું જોખમ વધી ગયું હતું. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, સુગર ફ્રી મીઠાંસ સાથે મુક્ત સુગરને બદલવાથી લાંબી અવધિમાં વજન નિયંત્રણમાં મદદ મળતી નથી. લોકોએ મુક્ત સાકરના સેવનને ઓછી કરવાની અન્ય રીતો પર વિચાર કરવાની જરૂરિયાત છે.

જેમ કે સ્વાભાવિક રૂપે થનારી સુગર સાથે ભોજનનું સેવન કરવાનું કે રંધાયા વિનાનું ભોજનનું સેવન કરવું અને પેય પદાર્થ. સુગર ફ્રી આવશ્યક આહાર કારક નથી અને તેનો કોઈ પોષણ મૂલ્ય નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે, આ ભલામણ સગર ફ્રી યુક્ત વ્યક્તિગત દેખરેખ અને સ્વચ્છતા ઉત્પાદનો, જેમ ટૂથપેસ્ટ, સ્કીન ક્રીમ અને દવાઓ કે ઓછી કેલેરી સુગર અને ખાંડ આલ્કોહોલ (પોલીઓલ્સ) પર લાગુ થતું નથી જે કેલેરી યુક્ત સાકર કે ખાંડ ડેરિવેટિવ છે અને એટલે તેને સુગર ફ્રી માનવામાં આવતું નથી.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.